________________
૨૨૫
પ્રતિદિનક્રિયાવસ્તુક' પારિ'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પ૦ થી પદ૯ | ૨૨૫ ગાથા :
लहुगुरुगुरुतरगम्मि अ अविहिम्मि जहक्कम इमे णेया ।
उक्कोसगाऽविहीओ उक्कोसो धम्मभंसो त्ति ॥५६९॥ અન્વચાઈ:
નામુરુગુરુતર Mિ ગવિિિા =અને લઘુ, ગુરુ, ગુરુતર એવી અવિધિમાં નહિદમિંયથાક્રમ=ક્રમસર, == પૂર્વગાથામાં બતાવેલા દોષો, વા-જાણવા, સોસ વિદીયો ઉત્કૃષ્ટ અવિધિથી ૩ોસ =ઉત્કૃષ્ટ થHખંનો રિ=ધર્મભ્રંશ જ થાય છે. * ‘ત્તિ' પૂર્વ કાર અર્થમાં છે. ગાથાર્થ :
લઘુ અવિધિમાં, ગુરુ અવિધિમાં અને ગુરુતર અવિધિમાં ક્રમસર પૂર્વગાથામાં બતાવેલા દોષો જાણવા, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ એવો ધર્મભ્રંશ જ થાય છે. ટીકા : __ लघुगुरुगुरुतरे वा च अविधौ सूत्रादिविषये यथाक्रममेते ज्ञेयाः उन्मादादयो दोषाः, लघ्वविधेः सकाशाल्लघुर्धर्मभ्रंशो, गुर्वविधेः सकाशाद् गुरुर्धर्मभ्रंशः, उत्कृष्टाऽविधेः सकाशात् उत्कृष्टो धर्मभ्रंश एव दोष इति गाथार्थः ॥५६९॥ નોંધ:
ટીકાના પ્રારંભમાં રહેલો 'વા' વધારાનો ભાસે છે. ટીકાર્ય
અને લઘુ, ગુરુ, ગુરુતર એવી સૂત્રાદિના વિષયવાળી અવિધિમાં યથાક્રમ=ક્રમ પ્રમાણે, આ=ઉન્માદાદિ દોષો, જાણવા. લઘુ અવિધિથી લઘુ એવો ધર્મભ્રંશ થાય છે, ગુરુ અવિધિથી ગુરુ એવો ધર્મભ્રંશ થાય છે, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ એવો ધર્મબંશરૂપ જ દોષ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્વાધ્યાયના જે ગુણો બતાવ્યા, તે ગુણોની નિષ્પત્તિ માટે સાધુએ હંમેશાં સ્વાધ્યાય કરવો જોઈએ. વળી, સ્વાધ્યાયના વિષયમાં અપ્રમાદભાવ એ છે કે સાધુએ સ્વાધ્યાયથી થતા ગુણો પ્રગટાવવા માટે ઉપયોગપૂર્વક સદા યત્ન કરવો જોઈએ; કેમ કે ગુણો પ્રગટાવવામાં સમ્યગુ યત્ન કરવામાં ન આવે તો સ્વાધ્યાય Bગરિ, રા છi, સા વાણ, કારડ, કે.
પણ, દરી છે -. તેથી વાળખું. અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ.
વળી, સ્વાધ્યાય શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક કરવો જોઈએ, નહીં તો ઉન્માદાદિ દોષો પ્રાપ્ત થાય. તે આ રીતે –
લઘુ પ્રકારની અવિધિ કરવાથી ઉન્માદ દોષ પ્રાપ્ત થાય છે, ગુરુ પ્રકારની અવિધિ કરવાથી દીર્ઘ એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org