SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રતિદિનકિલ્યાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પદ૦ થી ૫૯ ટીકાઃ एषः स्वाध्यायः सदा विधिना नाऽविधिना कर्त्तव्योऽप्रमत्तेन सता, इतरथा तु=अविधिना पुनरेतत्करणे भणिताः प्रवचने उन्मादादयो दोषा इति गाथार्थः ॥५६७॥ ટીકાર્ય : આસ્વાધ્યાય, સદા અપ્રમત્ત છતા સાધુએ વિધિથી કરવો જોઈએ, અવિધિથી નહીં. વળી ઇતરથા= અવિધિથી, આના કરણમાં=સ્વાધ્યાય કરવામાં, ઉન્માદાદિ દોષો પ્રવચનમાં શાસ્ત્રમાં, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા: तानेवाह - અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદાદિ દોષો પ્રવચનમાં કહેવાયા છે. તેથી હવે તે દોષોને જ કહે છે – ગાથા : उम्मायं व लभिज्जा रोगायंकं व पाउणे दीहं । केवलिपन्नत्ताओ धम्माओ वा वि भंसिज्जा ॥५६८॥ અન્વયાર્થ: સમારંવ-ઉન્માદને નમિષ્ણ=પ્રાપ્ત કરે, રીઢંઢરોકાયંકઅથવા દીર્ઘ એવા રોગાતંકને પાસને પ્રાપ્ત કરે, વંતિપન્ન થમ વા વિ=અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ વંસિMા=ભ્રંશ થાય. ગાથાર્થ : ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા રોગાતંકને પ્રાપ્ત કરે, અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ ભ્રષ્ટ થાય. ટીકા : उन्माद वा लभेत चित्तविभ्रमरूपं, रोगातङ्कं वा प्राप्नुयात् दीर्घ क्षयज्वरादि, केवलिप्रज्ञप्तात् पारमार्थिकात् धर्माद्वा चारित्रादेः भ्रश्येत् विपरीतप्रतिपत्त्येति गाथार्थः ॥५६८॥ ટીકાર્ય : ચિત્તના વિભ્રમરૂપ ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા ક્ષય, જ્વરાદિ રોગાતકને પ્રાપ્ત કરે, અથવા કેવલી વડે પ્રરૂપાયેલ એવા પારમાર્થિક ચારિત્રાદિરૂપ ધર્મથી વિપરીતની પ્રતિપત્તિ દ્વારા ભ્રંશ પામે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy