________________
૨૨૪
પ્રતિદિનકિલ્યાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય દ્વાર/ ગાથા પદ૦ થી ૫૯
ટીકાઃ
एषः स्वाध्यायः सदा विधिना नाऽविधिना कर्त्तव्योऽप्रमत्तेन सता, इतरथा तु=अविधिना पुनरेतत्करणे भणिताः प्रवचने उन्मादादयो दोषा इति गाथार्थः ॥५६७॥ ટીકાર્ય :
આસ્વાધ્યાય, સદા અપ્રમત્ત છતા સાધુએ વિધિથી કરવો જોઈએ, અવિધિથી નહીં. વળી ઇતરથા= અવિધિથી, આના કરણમાં=સ્વાધ્યાય કરવામાં, ઉન્માદાદિ દોષો પ્રવચનમાં શાસ્ત્રમાં, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા:
तानेवाह - અવતરણિકાW:
પૂર્વગાથામાં કહ્યું કે અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદાદિ દોષો પ્રવચનમાં કહેવાયા છે. તેથી હવે તે દોષોને જ કહે છે –
ગાથા :
उम्मायं व लभिज्जा रोगायंकं व पाउणे दीहं ।
केवलिपन्नत्ताओ धम्माओ वा वि भंसिज्जा ॥५६८॥ અન્વયાર્થ:
સમારંવ-ઉન્માદને નમિષ્ણ=પ્રાપ્ત કરે, રીઢંઢરોકાયંકઅથવા દીર્ઘ એવા રોગાતંકને પાસને પ્રાપ્ત કરે, વંતિપન્ન થમ વા વિ=અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ વંસિMા=ભ્રંશ થાય. ગાથાર્થ :
ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા રોગાતંકને પ્રાપ્ત કરે, અથવા કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી પણ ભ્રષ્ટ થાય. ટીકા :
उन्माद वा लभेत चित्तविभ्रमरूपं, रोगातङ्कं वा प्राप्नुयात् दीर्घ क्षयज्वरादि, केवलिप्रज्ञप्तात् पारमार्थिकात् धर्माद्वा चारित्रादेः भ्रश्येत् विपरीतप्रतिपत्त्येति गाथार्थः ॥५६८॥ ટીકાર્ય :
ચિત્તના વિભ્રમરૂપ ઉન્માદને પ્રાપ્ત કરે, અથવા દીર્ઘ એવા ક્ષય, જ્વરાદિ રોગાતકને પ્રાપ્ત કરે, અથવા કેવલી વડે પ્રરૂપાયેલ એવા પારમાર્થિક ચારિત્રાદિરૂપ ધર્મથી વિપરીતની પ્રતિપત્તિ દ્વારા ભ્રંશ પામે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org