________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૪૪-૫૪૫
૧૦.
ગાથાર્થ :
જે રીતે કોઈક નગરનો એક માર્ગ શુભ વૃક્ષની છાયા વગેરેથી યુક્ત હોય, બીજો માર્ગ આવા પ્રકારનો ન હોય. એ રીતે શિવપુરનો માર્ગ પણ જાણવો. ટીકાઃ
शुभतरुच्छायादियुक्तः, आदिशब्दात्पुष्पफलपरिग्रहः, यथा मार्ग:=पन्था भवति कस्यचित्पुरस्य वसन्तपुरादेः, एक एवम्भूतः, अन्यो नैवम्भूतः, अपि तु विपर्ययवान्, शिवपुरमार्गोऽप्येवं द्विविध एव ज्ञेय इति गाथार्थः ॥५४४॥ ટીકાર્ચઃ
જે રીતે વસંતપુરાદિ કોઈક પુરનો=નગરનો, માર્ગ શુભ તરુની છાયાદિથી યુક્ત હોય, એક માર્ગ આવા પ્રકારનો છે; અન્ય=બીજો માર્ગ, આવા પ્રકારનો નથી, પરંતુ વિપર્યયવાળો છે. એ રીતે શિવપુરનો માર્ગ પણ=મોક્ષરૂપી નગરનો માર્ગ પણ, બે પ્રકારનો જ જાણવો. “ગરિ' શબ્દથી “છીયર”માં ગરિ' શબ્દથી, પુષ્પ અને ફળનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા :
विशेषतो द्वैविध्यमाह - અવતરણિકાર્ય :
વિશેષથી સ્વૈવિધ્યને કહે છે અર્થાતુ પૂર્વગાથામાં જણાવ્યું કે બે પ્રકારના દ્રવ્યમાર્ગના દષ્ટાંતથી ભાવમાર્ગરૂપ મોક્ષમાર્ગ પણ બે પ્રકારનો છે, હવે તે મોક્ષમાર્ગના બે પ્રકારને વિશેષથી કહે છે – ગાથા :
अणुकंपावेयावच्चपाविओ पढमो जिणाईणं ।
तदजत्तओ उ इअरो सदेव सामण्णसाहूणं ॥५४५॥ અન્વયાર્થ :
અનુપાવેયાવશ્વપવિમો અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો પઢનો પ્રથમ (માર્ગ) નિVi= જિનાદિને છે. તત્તો વળી તેમાં અનુકંપા અને વૈયાવચ્ચમાં, અયત્નથી સદેવં=સદા જ સામUOT
દૂui=સામાન્ય સાધુઓને રૂબરો ઇતર છે=બીજો માર્ગ છે. ગાથાર્થ :
અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો પ્રથમ માર્ગ જિનાદિને છે. વળી અનુકંપા અને વૈયાવચ્ચમાં અચાથી સદા જ સામાન્ય સાધુઓને બીજો માર્ગ છે. ટીકા :
अनुकम्पावैयावृत्त्यप्राप्तो मार्गः शिवपुरस्य प्रथमः, स च जिनादीनां ज्ञेयः सुखपरगामिनां, तदयत्नतस्तु= अनुकम्पाद्ययत्नेन इतरो मार्गो द्वितीयः, स च सदैव सामान्यसाधूनां ज्ञेयः आत्मार्थपराणामिति गाथार्थः ॥५४५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org