________________
૧૩૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૬-૫૦૦
ગાથા :
नवकारपोरसीए पुरिमड्ढक्कासणेगठाणे अ। आयंबिलऽभत्तट्टे चरिमे अ अभिग्गहे विगई ॥५०६॥ दो छच्च सत्त अट्ठ य सत्तऽट्ट य पंच छच्च पाणम्मि । .
चउ पंच अट्ठ नवए पत्तेअं पिंडए नवए ॥५०७॥ અન્વયાર્થ:
નવરિપોr=નમસ્કારસહિત-પૌરુષીમાં, પુમિhird H=અને પુરિમાઈ-એકાશનએકસ્થાનમાં, મર્યાવિત્નડમÈ આચામાસ્વ-અભક્તાર્થમાં, વરને મ=અને ચરિમમાં, અમ દેવિકા અભિગ્રહમાં, વિકૃતિમાં, પત્તેણં પ્રત્યેકને આશ્રયીને) તો છવ્વ સત્ત મટ્ટા સત્તષ્ક્રય પંચ=બે, છ, સાત, આઠ, સાત, આઠ અને પાંચ; છત્ર પામિ અને પાનવિષયક છ, ઘ૩ પંચ અટ્ટ નવા ચાર, પાંચ, આઠ-નવ, fપંડા નવ—પિંડકમાં પિંડવિગઈમાં, નવ (આગારો) છે. ગાથાર્થ :
નવકારશી-પોરિસીમાં, પુરિમકૃ-એકાસણું-એકલઠાણામાં, આયંબિલ-ઉપવાસમાં, ચરિમમાં, અભિગ્રહમાં, વિગઈમાં, દરેક તપને આશ્રયીને ક્રમસર બે, છ,સાત, આઠ, સાત, આઠ, પાંચ અને પાણીને આશ્રયીને છ, ચાર, પાંચ, આઠ કે નવ આગારો છે, અને પિંડવિગઈમાં નવ આગારો છે. ટીકા : ___नमस्कार इति उपलक्षणत्वात् नमस्कारसहिते पौरुष्यां पुरिमार्द्ध एकासने एकस्थाने च आयाम्ले अभक्तार्थे चरमे च अभिग्रहे विकृतौ, किं ? यथासङ्ख्यमेते आकाराः, द्वौ षट् सप्त अष्टौ च सप्त अष्टौ च पञ्च षट् (पाने) चतुः पञ्च नवाष्टौ प्रत्येकं, पिण्डके नवक इति गाथाद्वयाक्षरार्थः ॥५०६/५०७॥ ટીકાર્ય :
નમસ્કારમાં=ઉપલક્ષણપણું હોવાથી નમસ્કારસહિતમાં નવકારશી તપમાં, પોરિસીમાં, પુરિમાર્ધમાં, એકાસણામાં અને એકલઠાણામાં, આંબિલમાં, અભક્તાર્થમાં ઉપવાસમાં, અને ચરમમાં, અભિગ્રહમાં, વિગઈમાં યથાસંખ્ય ક્રમ પ્રમાણે, આ આગારો છે. હવે એ આગારો જ ક્રમસર બતાવે છે–પ્રત્યેકને નવકારશી આદિ દરેક તપને આશ્રયીને, બે, છ, સાત અને આઠ, સાત અને આઠ, પાંચ, પાનવિષયક છે, ચાર, પાંચ, નવ-આઠ આગારો છે. પિંડકમાં નવક છેઃપિંડવિગઈમાં નવ આગારો છે, એ પ્રમાણે બે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ :
નવકારશીમાં ૨, પોરિસીમાં ૬, પુરિમાઈમાં ૭, એકાસણામાં ૮, એકલઠાણામાં ૭, આંબિલમાં ૮, ચોવિહારા ઉપવાસમાં ૫ આગારો હોય છે.
વળી પાણીવિષયક ૬ આગારો હોય છે, તેથી તિવિહારા ઉપવાસના પચ્ચખાણમાં માત્ર પાણીવિષયક ૬ આગારો હોય છે. તેમ જ એકાસણા, એકલઠાણા અને આંબિલના પચ્ચખાણમાં અનુક્રમે ૮-૭-૮ આગારો ઉપરાંત પાણીવિષયક ૬ આગારો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org