________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૦૦-૫૦૦, ૫૦૮
૧૩૧
વળી ચરિમ પચ્ચખાણમાં બે પ્રકાર છે : દિવસચરિમ અને ભવચરિમ; દિવસના અંતે કરાતા ચોવિહારાદિરૂપ દિવસચરિમના પચ્ચખાણમાં અને જીવનના અંતે કરાતા પાદપોપગમનાદિ અનશનરૂપ ભવચરિમના પચ્ચખાણમાં ૪ આગારો હોય છે.
અભિગ્રહના પચ્ચક્ખાણમાં ૫ આગારો હોય છે અને ઉપલક્ષણથી ૪ આગારો પણ હોય છે, એમ ગાથા ૫૧૦ માં બતાવેલ છે.
વિગઈના પચ્ચખાણમાં ૮ અથવા ૯ આગારો હોય છે. ત્યાં પિંડવિગઈને આશ્રયીને ૯ આગારો હોય છે, તે બતાડવા માટે જ ગાથાના અંતે “figg નવા' કહેલ છે. માટે ઉપલક્ષણથી દ્રવવિગઈને આશ્રયીને ૮ આગારો હોય છે, એમ જણાય છે. //પ૦૬/૫૦૭ી. અવતરણિકા :
भावार्थमाह - અવતરણિકાW:
ગાથા ૫૦૬-૫૦૭માં જે કથન કર્યું, તેના ભાવાર્થને કહે છે – ભાવાર્થ :
પૂર્વની બે ગાથાઓમાં નવકારશી વગેરેના પચ્ચખાણવિષયક આગારોની ક્રમસર સંખ્યા બતાવી. હવે તે પચ્ચકખાણોનું અને આગારોનું સ્વરૂપ તેમ જ કયા પચ્ચકખાણમાં કેટલા આગારો હોય છે? તે ગાથા ૫૧૧ સુધી બતાવે છે – ગાથા :
दो चेव नमुक्कारे आगारा छच्च पोरिसीए उ ।
सत्तेव य पुरिमड्ढे एकासणगम्मि अद्वैव ॥५०८॥ અન્વયાર્થ:
નમુદ્વિરે તો વેવ=નવકારશીમાં બે જ, પરિણ૩છત્ર્ય અને વળી પોરિસીમાં છે, પુમય સવ= વળી પુરિમાર્થમાં સાત જ, પાસપI+ષિ મફેવ એકાશનકમાં આઠ જ સાર આગારો હોય છે. ગાથાર્થ :
નવકારશીમાં બે જ, પોરિસીમાં છે, પુરિમાઈમાં સાત જ, એકાસણામાં આઠ જ આગારો હોય છે. ટીકાઃ
द्वावेव नमस्कारे आकारौ, इह नमस्कारग्रहणात् नमस्कारसहितं गृह्यते, तत्र द्वावेवाकारौ, आकारो हि नाम प्रत्याख्यानापवादहेतुः, इह च सूत्रम्- "सूरे उग्गए नमुक्कारसहिअं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अण्णत्थऽणाभोगेणं सहसागारेणं वोसिड्।" सूत्रार्थः प्रकट एव, आकारार्थस्त्वयम्
आभोगनमाभोगः न आभोगोऽनाभोगः अत्यन्तविस्मृतिरित्यर्थः तेन अनाभोगं मुक्त्वेत्यर्थः, अथ सहसा करणं सहसाकार:=अतिप्रवृत्तयोगानिवर्त्तनमित्यर्थः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org