________________
૨૩૪
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૦-૫૦૦
ટીકાઃ ___ मुण्डितः स्यात् कथञ्चिदनाभोगादिना, शिक्षयितुं ग्रहणशिक्षादि अनाचरणयोग्यः अनासेवनीयः, अथवेति पूर्वप्रकृतापेक्षः, शिक्षयतस्तमयोग्यं पूर्वपदसम्बन्धिनः अनिवारिता दोषाः, इहाऽप्येवं वा पाठ इति માથાર્થ: I૭દ્દા ટીકાર્ય : | મુકિત અનાવની: કોઈક રીતે અનાભોગાદિથી મુંડિત થાય=અયોગ્ય જીવ મુંડન કરાયેલો થાય, તોપણ ગ્રહણશિક્ષાદિને શિખવવા માટે અનાચરણયોગ્ય છેઃઅનાસેવનીય છે.
નથતિ પૂર્વપ્રતાપેક્ષા, ‘અથવા' એ પ્રકારનો અવ્યય પૂર્વપ્રકૃતિની અપેક્ષાવાળો છે અર્થાત્ “શિક્ષણ માટે અનાચરણયોગ્ય છે, તોપણ શિક્ષણ આપે તો” એમ જણાવવા અર્થે અહીં અથવા'નો પ્રયોગ કરેલ છે.
વળી, બૃહત્કલ્પસૂત્ર ભાષ્યગાથા ૫૧૦૦થી ૧૧૯૪માં તો ‘અથવા'નો ‘મથ અને વા' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે. તેથી “વા=અથવા અને રથ હવે” એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય.
શિક્ષતિઃ રોપા તે અયોગ્યને શિક્ષણ કરતા એવાને=ગ્રહણશિક્ષાદિ શીખવતા એવા ગુરુને, પૂર્વપદના સંબંધવાળા અનિવારિત દોષો છે. રૂધ્યેવં ...થાર્થ અથવા અહીં પણ પ્રસ્તુત ગાથાના ચરમપાદમાં પણ, આ પ્રમાણેકરોસા
વારિયા પુરિમા' એમ પૂર્વગાથાના ચરમ પાદ પ્રમાણે, પાઠ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
દીક્ષા લેનાર જીવ અયોગ્ય હોવા છતાં અનાભોગાદિથી યોગ્ય જાણીને ગુરુએ તેને દીક્ષા આપી હોય, મુંડન પણ કર્યું હોય, અને પાછળથી તેના સહવાસ દ્વારા ગુરુને તે અયોગ્ય જણાય, તો તે શિષ્ય ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા માટે યોગ્ય નથી. માટે દીક્ષા આપ્યા પછી અને લોન્ચ કર્યા પછી પણ તેને ગ્રહણશિક્ષાદિ શીખવવી જોઈએ નહિ. આમ છતાં “આને દીક્ષા આપી છે, મુંડન કર્યું છે, તો શિક્ષણ પણ આપવું પડે.” એમ વિચારીને તે અયોગ્ય શિષ્યને ગુરુ ગ્રહણશિક્ષાદિ આપે, તો અયોગ્ય શિષ્યનું મુંડન કરનાર ગુરુને જે દોષો થાય તે દોષો તે શિક્ષણ આપનાર ગુરુને થાય છે અર્થાત્ તે ગુરુનું પોતાનું ચારિત્ર નાશ પામે છે. પછી અવતરણિકા:
હવે કદાચ અનાભોગાદિથી અયોગ્ય જીવને દીક્ષા આપી, મુંડન કર્યું, શિક્ષા પણ આપી અને સહવાસથી ખ્યાલ આવ્યો કે આ શૈક્ષ અયોગ્ય છે, તો શું કરવું? તે બતાવે છે –
ગાથા :
सिक्खाविओ सिअ त्ति अ उवठावेउं अणायरणजोग्गो ।
अहवा उवठाविते पुरिमपयऽनिवारिया दोसा ॥५७७॥ અન્વયાર્થ : સિક્વવિમો મ=અને શિક્ષિત સમકથાય, (તો પણ) ૩૮૪–ઉપસ્થાપવા માટે UTયRUIનો પોક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org