________________
૨૨૮
પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૦, ૫૦૧-૧૦૨ છે. ત્યારપછી ગુરુ તે સૂત્ર અને અર્થ શિષ્યને સ્થિર પરિચિત કરવાનું કહે છે, અને ત્યારપછી શિષ્ય સૂત્ર અને અર્થ સ્થિર પરિચિત કર્યા છે તેમ જણાય તો ગુરુ તે સૂત્ર અને અર્થ અન્યને ભણાવવાની તે શિષ્યને અનુજ્ઞા આપે છે. પ૭oll અવતરણિકા :
व्यासार्थं त्वाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં સૂત્ર આપવાની સંક્ષેપથી વિધિ બતાવી. વળી વ્યાસાર્થને તે વિધિના વિસ્તારથી અર્થને, કહે છે –
ગાથા :
सुत्तस्स होति जोग्गा जे पव्वज्जाए नवरमिह गहणं । पाहन्नदंसणत्थं गुणाहिगतरस्स वा देयं ॥५७१॥ छलिएण व पव्वज्जाकाले पच्छा वि जाणिअमजोग्गं ।
तस्स वि न होइ देअं सुत्ताइ इमं च सूएइ ॥५७२॥ અન્વચાઈ:
=જેઓ પબ્રજ્ઞા=પ્રવ્રજ્યાને (યોગ્ય હોય, તેઓ જ) કુત્ત=સૂત્રને ગોપા=યોગ્ય હાંતિ થાય છે. áઅહીં=પૂર્વગાથામાં, v=(યોગ્યતાનું) ગ્રહણ નવફક્ત પવિંસUત્યં=પ્રાધાન્યના દર્શન અર્થે છે. ગુણાહિતિરસ્ય વા=અથવા ગુણોથી અધિકતરને દેયંક(સૂત્ર) આપવું જોઈએ. પબ્રજાને ત્ર=અથવા પ્રવ્રજ્યાકાળમાં છત્તિUUzછલાયેલા એવા ગુરુએ પછી વિ=પાછળથી પણ મનોજ અયોગ્યને ગાર્ષિક જાણીને ત વિ=તેને પણ=તે અયોગ્ય શિષ્યને પણ, મુત્તાફ રે ન હોટ્ટસૂત્રાદિ દેય થતાં નથી, રૂ
=અને આ સૂપડું સૂચવે છે=ગાથા ૫૭૦માં રહેલ “નો IT' પદ સૂચન કરે છે. ગાથાર્થ :
જે જીવો પ્રવજ્યાને યોગ્ય હોય, તે જીવો જ સૂત્રને યોગ્ય થાય છે. પૂર્વગાથામાં યોગ્યતાનું ગ્રહણ ફક્ત પ્રાધાન્યના દર્શન માટે છે. અથવા ગુણોથી અધિકતરને સૂત્ર આપવું જોઈએ અથવા પ્રવ્રયાકાળમાં છલાયેલા ગુરુએ પાછળથી પણ અયોગ્યને જાણીને તે અયોગ્ય શિષ્યને પણ સૂત્રાદિ દેય થતાં નથી, અને ગાથા પ૦૦માં રહેલ “નો[IT' શબ્દ આ સૂચવે છે. ટીકા :
सूत्रस्य भवन्ति योग्याः प्राणिनो ये प्रव्रज्यायाः त एव, नवरमिह गाथायां ग्रहणं योग्यतायाः प्राधान्यप्रदर्शनार्थम्, ओघेन गुणाधिकस्य वा प्रव्रजितस्याऽपि देयमिति गाथार्थः ॥५७१॥ ___छलितेन वा कथञ्चित्प्रव्रज्याकाले गुरुणा पश्चादपि प्रव्रजितं सन्तं ज्ञात्वाऽयोग्यं संवासेन तस्याऽप्येवंभूतस्य न भवति देयं सूत्रादि-सूत्रमर्थश्च, इदं वा सूचयतीह गाथायां योग्यताग्रहणमिति गाथार्थः ॥५७२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org