________________
પ્રતિદિનક્રિયાવસ્તુકા'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૩-૫૮૪, ૫૮૫
૨૪૧
ટીકાઃ
दशाकल्पव्यवहाराः त्रयोऽपि पञ्चसंवत्सरदीक्षितस्यैव, स्थानं समवाय इति च अङ्गे एते द्वे अप्यष्टवर्षस्येति गाथार्थः ॥५८३॥
दशवर्षस्य व्याख्येति व्याख्याप्रज्ञप्ति: भगवती, एकादशवार्षिकस्य चामूनीति हृदयस्थनिर्देशः क्षुल्लिकाविमानादीन्यध्ययनानि कालयोग्यतामङ्गीकृत्य पञ्च ज्ञातव्यानि, तद्यथा-'खुड्डियाविमाणपविभत्ती ( महल्लियाविमाणपविभत्ती) अंगचूलिया वग्गचूलिया वियाहचूलिय'त्ति गाथार्थः ॥५८४॥ ટીકાર્ય :
દશા કલ્પ વ્યવહાર એ ત્રણ પણ પાંચ વર્ષના દીક્ષિતને જ, સ્થાન અને સમવાય એ પ્રકારના આ બંને પણ અંગ આઠ વર્ષવાળાને, વ્યાખ્યા=વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ=ભગવતી, દશ વર્ષવાળાને, અને અગિયાર વર્ષવાળાને આ એટલે ગ્રંથકારના હૃદયમાં રહેલાનો નિર્દેશ, તે નિર્દેશ બતાવે છે– યુલ્લિકાવિમાનાદિ પાંચ અધ્યયનો, કાલની યોગ્યતાને આશ્રયીને જાણવાં; તે આ પ્રમાણે –
સુલ્લિકાવિમાનપ્રવિભક્તિ, મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮૩/૫૮૪ો. ગાથા :
बारसवासस्स तहा अरुणुववायाइ पंच अज्झयणा ।
तेरसवासस्स तहा उढाणसुआइआ चउरो ॥५८५॥ અન્વયાર્થ :
તહીં તે પ્રકારના વારસવાસ-બાર વર્ષવાળાને જીવવાયાફ અરુણોપપાતાદિ પંર માથUTT= પાંચ અધ્યયનો, તદ–તે પ્રકારના તેરસવાર-તેર વર્ષવાળાને સાસુમા ઘરો ઉત્થાનશ્રુતાદિ ચાર (જાણવાં.) ગાથાર્થ :
તે પ્રકારના બાર વર્ષવાળા સાધુને અરુણોપરાતાદિ પાંચ અધ્યચનો અને તેર વર્ષવાળા સાધુને ઉત્થાનત્રુતાદિ ચાર આગમો જાણવાં. ટીકાઃ
द्वादशवार्षिकस्य तथा कालपर्यायेण अरुणोपपातादीनि पञ्चाऽध्ययनानि, तद्यथा- 'अरुणोववाए वरुणोववाए गरुलोववाए वेलंधरोववाएं वेसमणोववाए', त्रयोदशवार्षिकस्य तथोत्थानश्रुतादीनि चत्वारि, तद्यथा- 'उढाणसुयं समुट्ठाणसुयं देविंदोववाओ णागपारियावणियाओ'त्ति गाथार्थः ॥५८५॥ ટીકાર્ય :
તે પ્રકારના=અખ્ખલિત ચારિત્રરૂપ તે પ્રકારના, કાલપર્યાય વડે બાર વર્ષવાળાને અરુણોપપાતાદિ પાંચ અધ્યયનો જાણવાં. તે આ પ્રમાણે – અરુણોપાત, વરુણોપપાત, ગરુડોપપાત, વેલંધરોપપાત, વૈશ્રમણોપપાત. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org