________________
૨૬
પ્રતિદિનક્રિયાવસ્તક ‘મરિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૦ અવતરણિકાઃ
अत्रैवोपचयमाह - અવતરણિકાર્ય :
ગાથા ૬૦૪માં શુદ્ધ પરિણામ કરવાની વિધિ બતાવી, અને ગાથા ૬૦૫-૬૦૬માં તે શુદ્ધ પરિણામ કરવાની વિધિનું જ અન્વય અને વ્યતિરેક દ્વારા સમર્થન કર્યું. હવે અહીં જ=ગાથા ૬૦૬માં શુદ્ધ પરિણામ કરવાની વિધિનું વ્યતિરેકથી સમર્થન કર્યું એમાં જ, ઉપચયને કહે છે અર્થાત્ અશુદ્ધ પરિણામને સ્પષ્ટ કરનાર વિશેષ યુક્તિ બતાવે છે – ગાથા :
मोत्तूणुक्कडदोसं साहम्माभावओ न हि कयाइ ।
हवइ अतत्ते तत्तं इइ परिणामो पसिद्धमिणं ॥६०७॥ અન્વયાર્થ :
(અતત્ત્વ અને તત્ત્વના વિષયમાં) સામાવોસાધર્યનો અભાવ હોવાને કારણે ૩hડવોર્સ મોજૂUT=ઉત્કટદોષવાળાને મૂકીને મતત્તે તત્ત=અતત્ત્વમાં “તત્ત્વ છે', રૂફ પરિણામો એ પ્રકારનો પરિણામ
યાડું ક્યારેય ર દિ દવડું નથી જ થતો. રૂપ સિદ્ધ આ પ્રસિદ્ધ છે. ગાથાર્થ :
અતત્ત્વ અને તત્વના વિષયમાં સાધચ્ચેનો અભાવ હોવાને કારણે ઉત્કટદોષવાળા જીવને મૂકીને અતત્વમાં “તત્ત્વ છે,” એ પ્રકારનો પરિણામ ક્યારેય નથી જ થતો. આ પ્રસિદ્ધ છે. ટીકાઃ ___ मुक्त्वोत्कटदोषं प्राणिनं साधाभावात् कारणात् न हि कदाचित्, किमित्याह - भवत्यतत्त्वे तत्त्वम् इति एवम्भूतः परिणामः, प्रसिद्धमिदं लोक इति गाथार्थः ॥६०७॥ ટીકાર્ય :
સાધર્મનો અભાવ હોવાને કારણે અતત્ત્વ અને તત્ત્વમાં સરખાપણાનો અભાવ હોવાને કારણે, ઉત્કટદોષવાળા પ્રાણીને મૂકીને ક્યારેય નથી જ થતો. શું ક્યારેય નથી જ થતો? એથી કહે છે – અતત્ત્વમાં ‘તત્ત્વ છે,” એવા પ્રકારનો પરિણામ, ક્યારેય નથી જ થતો, એમ અન્વય છે. લોકમાં આ પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ધતૂરો વગેરે ખાવાને કારણે બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વર્તતો હોય ત્યારે જ માનસ વિકારથી અતત્ત્વભૂત પથ્થરમાં સુવર્ણનો પરિણામ થાય છે, પરંતુ બુદ્ધિવિપર્યાસરૂપ ઉત્કટદોષ વગરના જીવને અતત્ત્વભૂત પથ્થરમાં તત્ત્વભૂત સુવર્ણનો પરિણામ ક્યારેય થતો નથી; કેમ કે પથ્થર અને સુવર્ણમાં સાધર્મ્યુનો અભાવ છે. તેની જેમ અતત્ત્વ અને તત્ત્વમાં સાધર્યનો અભાવ છે, માટે ઉત્કટ દોષ વગર અતત્ત્વમાં તત્ત્વનો પરિણામ થતો નથી. આ વાત લોકમાં પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org