________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૪-૫૫
૨૪૯
અવતરણિકા:
इहैवैदम्पर्यमाह - અવતરણિકાળું:
અહીં જ=ગાથા ૫૮૯થી ૫૯૩માં ઉપધાનપૂર્વક સૂત્રદાનનું કથન કર્યું અને ઉપધાન વગર સૂત્રદાનમાં આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા એ કથનમાં જ, ઔદંપર્યને કહે છે –
ગાથા :
जह चेव उ विहिरहिया मंताई हंदि णेव सिझंति ।
होंति अ अवयारपरा तहेव एयं पि विन्नेअं ॥५९४॥ અન્ડયા :
નદ૩ ચેવ વળી જે રીતે જ વિહિદિયા મંતા–વિધિથી રહિત એવા મંત્રાદિ સિન્ક્રતિ વ=સિદ્ધ થતા નથી જ, વારંપરા અને અપકારમાં પર=અપકાર કરનારા, હાંતિ થાય છે, તહેવ=તે રીતે જ પ્ર પિક આ પણ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ, વિગં=જાણવું. * “દિ' ખેદસૂચક અવ્યય છે. ગાથાર્થ:
વળી જે રીતે જ વિધિથી રહિત મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અપકાર કરનારા થાય છે, તે રીતે જ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ જાણવું ટીકાઃ __ यथैव तु विधिरहिताः, के ? इत्याह-मन्त्रादयो हन्दि नैव सिद्ध्यन्ति, आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा इहैव, तथैवैतदपि विज्ञेयं सूत्राविधिकरणमिति गाथार्थः ॥५९४॥ ટીકાર્યઃ
વળી જે રીતે જ વિધિથી રહિત એવા, કોણ? એથી કહે છે – મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અહીં જ=આ લોકમાં જ, અપકારમાં પર=અપકાર કરનારા, થાય છે, તે રીતે જ આ પણ=સૂત્રમાં અવિધિનું કરણ પણ, જાણવું. ‘મવિ' શબ્દથી “કવિ:માં ‘રિ' શબ્દથી, વિદ્યા આદિનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
ते चेव उ विहिजुत्ता जह सफला हुंति एत्थ लोअम्मि ।
तह चेव विहाणाओ सुत्तं नियमेण परलोए ॥५९५॥ અન્વયાર્થ :
વિદિનુત્તા=વિધિથી યુક્ત એવા તે વેવ =વળી તેઓ જ તે મંત્રાદિ જ, ગજે રીતે પ્રસ્થ સ્નોમિ=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org