SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૯૪-૫૫ ૨૪૯ અવતરણિકા: इहैवैदम्पर्यमाह - અવતરણિકાળું: અહીં જ=ગાથા ૫૮૯થી ૫૯૩માં ઉપધાનપૂર્વક સૂત્રદાનનું કથન કર્યું અને ઉપધાન વગર સૂત્રદાનમાં આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા એ કથનમાં જ, ઔદંપર્યને કહે છે – ગાથા : जह चेव उ विहिरहिया मंताई हंदि णेव सिझंति । होंति अ अवयारपरा तहेव एयं पि विन्नेअं ॥५९४॥ અન્ડયા : નદ૩ ચેવ વળી જે રીતે જ વિહિદિયા મંતા–વિધિથી રહિત એવા મંત્રાદિ સિન્ક્રતિ વ=સિદ્ધ થતા નથી જ, વારંપરા અને અપકારમાં પર=અપકાર કરનારા, હાંતિ થાય છે, તહેવ=તે રીતે જ પ્ર પિક આ પણ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ, વિગં=જાણવું. * “દિ' ખેદસૂચક અવ્યય છે. ગાથાર્થ: વળી જે રીતે જ વિધિથી રહિત મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અપકાર કરનારા થાય છે, તે રીતે જ સૂત્રદાનમાં અવિધિનું કરણ પણ જાણવું ટીકાઃ __ यथैव तु विधिरहिताः, के ? इत्याह-मन्त्रादयो हन्दि नैव सिद्ध्यन्ति, आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा इहैव, तथैवैतदपि विज्ञेयं सूत्राविधिकरणमिति गाथार्थः ॥५९४॥ ટીકાર્યઃ વળી જે રીતે જ વિધિથી રહિત એવા, કોણ? એથી કહે છે – મંત્રાદિ સિદ્ધ થતા નથી જ, અને અહીં જ=આ લોકમાં જ, અપકારમાં પર=અપકાર કરનારા, થાય છે, તે રીતે જ આ પણ=સૂત્રમાં અવિધિનું કરણ પણ, જાણવું. ‘મવિ' શબ્દથી “કવિ:માં ‘રિ' શબ્દથી, વિદ્યા આદિનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ते चेव उ विहिजुत्ता जह सफला हुंति एत्थ लोअम्मि । तह चेव विहाणाओ सुत्तं नियमेण परलोए ॥५९५॥ અન્વયાર્થ : વિદિનુત્તા=વિધિથી યુક્ત એવા તે વેવ =વળી તેઓ જ તે મંત્રાદિ જ, ગજે રીતે પ્રસ્થ સ્નોમિ= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy