________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨-૪૨૦
૩૯ પવન જે દિશામાંથી આવતો હોય તે દિશાને પૂંઠ કરવાથી મળની ગંધ નાકમાં જવાથી નાકમાં મસા થાય છે, અને લોકમાં ઉપઘાત થાય છે અર્થાત્ પવનને પૂંઠ કરીને મળત્યાગ કરવા બેઠેલા સાધુને જોઈને લોકો કહે કે આ સાધુ મળની ગંધ સુંઘવા બેઠા છે, માટે અવિવેકવાળા છે. એ પ્રકારનો લોકમાં સાધુનો ઉપઘાત થાય છે. આથી સાધુએ પવનને પૃષ્ઠ કરીને મળવિસર્જન કરવું જોઈએ નહિ.
ગામ અને સૂર્યને પૂંઠ કરવાથી લોકમાં અવર્ણવાદ થાય છે. માટે ગામ અને સૂર્યને પૂંઠ કરીને સાધુએ સંજ્ઞા વોસિરાવવા માટે બેસવું જોઈએ નહિ. l૪૨૬ll અવતરણિકા:
छायामधिकृत्याह - અવતરણિકાર્ય :
ગાથા ૪૨૫માં કહેલ કે સંસક્તગ્રહણીવાળા સાધુ છાયામાં સંજ્ઞા વોસિરાવે. તેથી હવે છાયાને આશ્રયીને કહે છે –
ગાથા :
संसत्तग्गहणी पुण छायाए निग्गयाइ वोसिरइ ।
छायाऽसइ उण्हंमि वि वोसिरिअ मुहत्तगं चिट्टे ॥४२७॥ दारं ॥ અન્વયાર્થ :
સં દ =સંસક્તગ્રહણીવાળા સાધુપુખ વળીભિન્ન વર્ચવાળા સાધુ નિપજયારૂ છાયાપ=નીકળેલી છાયામાં વોસિર=(મળને) વોસિરાવે, છાયાડસડ્રછાયા નહીં હોતે છતે ૩ Mિ વિકઉષ્ણમાં પણ=તડકામાં પણ, વજેસિફિક વોસિરાવીને મુહુ વિમુહૂર્ત રહે=જીવરક્ષા માટે એક મુહૂર્ત સુધી મળ ઉપર પડછાયો કરીને સાધુ ઊભા રહે. ગાથાર્થ :
સંસક્તગ્રહણીવાળા સાધુ, વળી ભિન્ન વર્ચવાળા સાધુ નીકળેલી છાયામાં મળ વોસિરાવે. છાયા ન હોય તો તડકામાં પણ મળ વોસિરાવીને જીવરક્ષા માટે એક મુહૂર્ત સુધી મળ ઉપર પડછાયો કરીને ઊભા રહે. ટીકા : ___ संसक्तग्रहणिः पुनः, पुनःशब्दो विशेषणार्थः, भिन्नवर्चा अप्येकच्छायायां पुष्पफलप्रदक्षिणादिसम्बन्धिन्यां निर्गतायां तदवग्रहात् व्युत्सृजति, छायायामसत्यां उष्णेऽपि व्युत्सृजतीति वर्त्तते, किन्तु तत्राऽयं विधिः - व्युत्सृज्य मुहूर्तं तिष्ठेत् यावत्तैर्यथायुष्कं परिपालितमिति गाथार्थः ॥४२७॥ ટીકાર્ય :
સંસક્તગ્રહણીવાળા=મળમાં કૃમિ નીકળતા હોય એવા સાધુ- પુન: શબ્દ વિશેષણના અર્થવાળો છે, તે વિશેષ અર્થ જ બતાવે છે – ભિન્ન વર્ચવાળા પણ=કૃમિ સહિત ઢીલો મળ થતો હોય એવા સાધુ પણ, પુષ્પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org