________________
૪૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/“સ્પંડિલ' દ્વાર / ગાથા ૪૨૦-૪૨૮ અને ફળની પ્રદક્ષિણા આદિના સંબંધવાળી નીકળેલી એક છાયામાં, તેના અવગ્રહથી–તે વૃક્ષમાં વસતા વ્યંતરાદિની અનુજ્ઞાથી, વોસિરાવે છે, છાયા નહીં હોતે છતે ઉષ્ણમાં પણ તડકામાં પણ, વોસિરાવે છે, પરંતુ ત્યાં તડકામાં કમિવાળો મળ વોસિરાવવામાં, આ વિધિ છે – વોસિરાવીને મુહૂર્ત રહે અર્થાતુ જ્યાં સુધી તેઓ વડે=કૃમિઓ વડે, યથાયુષ્ક પરિપાલિત થાય=પોતાનું આયુષ્ય પાલન કરાયેલું થાય, ત્યાં સુધી ઊભા રહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
કોઈ સાધુને સંગ્રહણી કે ભિન્નવર્ચનો રોગ થયો હોય, જેના કારણે તેઓને મળમાં કૃમિ નીકળતા હોય, તેવા સાધુ ઘટાદાર વૃક્ષ નીચે અવગ્રહની યાચના કરીને મળ વોસિરાવે; કેમ કે વૃક્ષ ઘટાદાર હોય તો જેમ જેમ સૂર્ય ફરે, તેમ તેમ વૃક્ષની ઘટામાંથી નીકળતી છાયા જુદી જુદી દિશા તરફ પડતી હોય. તેથી તેવી છાયામાં અવગ્રહની યાચના કરીને સાધુ મળ વિસર્જન કરે.
વળી, ઘટાદાર વૃક્ષની છાયા ન હોય તો તડકામાં પણ સાધુ કૃમિવાળો મળ વોસિરાવે, પરંતુ મળ વોસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી અર્થાત્ તે જીવો પોતાનું આયુષ્ય પૂરું કરીને ન મરે ત્યાં સુધી, તે મળ ઉપર છાયા રાખીને સાધુ ઊભા રહે, જેથી તાપને કારણે તે કૃમિઓને કિલામણા ન થાય. I૪૨૭ળા અવતરણિકા : _ 'पमज्जिऊण तिक्खुत्तो' इत्यादि व्याचिख्यासुराह - અવતરણિકાર્ચઃ
ગાથા ૪૨૫માં કહેલ કે સાધુ સ્પંડિલને ત્રણ વાર પ્રમાર્જીને સંજ્ઞા વોસિરાવે, ઈત્યાદિને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
ગાથા :
आलोयणमुड्डमहे तिरिअं काउं तओ पमज्जिज्जा ।
पाए उग्गहाणुण्णा पमज्जए थंडिलं विहिणा ॥४२८॥ (दारं)॥ અન્વયાર્થ:
કૂદે તિરિસં=ઊર્ધ્વ, અધો, તિર્યમ્ માનીય અવલોકનને કરીને તો ત્યારપછી પણ પ પગને પ્રમાર્જ, (ત્યારબાદ) ૩૬JJUOT=અવગ્રહને અનુજ્ઞાપન કરીને વિદિપ=વિધિથી થિંકિતંત્રāડિલને=શુદ્ધ ભૂમિને, મન=પ્રમાર્જ. ગાથાર્થ :
ઊર્ધ્વ, અધો, તિર્યંગ અવલોકન કરીને ત્યારપછી પગને પ્રમાર્જે, ત્યારપછી અવગ્રહની અનુજ્ઞા માંગીને વિધિથી શુદ્ધ ભૂમિને પ્રમાર્જે. ટીકા :
अवलोकनमूर्ध्वमधस्तिर्यक् कृत्वा स्थण्डिलसमीप एवेति गम्यते, ऊर्ध्वं वृक्षस्थपर्वतस्थादिदर्शनार्थं,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org