________________
૧૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૦૬-૪૦૦ - ત્રીજો ભાંગો આપાત-અસંલોક છે. જે ભૂમિમાં લોકોનું આગમન થતું હોય, પરંતુ બેઠેલા સાધુને કોઈ જોઈ શકતું ન હોય, તેવી શુદ્ધભૂમિ આપાતવાળી અને અસંલોકવાળી કહેવાય. આ ભાંગો પણ પહેલા ભાંગા જેવો શુદ્ધ નથી.
ચોથો ભાંગો આપાત-સંલોક છે. જે ભૂમિમાં લોકો આવતા પણ હોય અને બેઠેલ સાધુ દૂરથી દેખાતા પણ હોય, તો તેવી ભૂમિ આપાતવાળી અને સંલોકવાળી કહેવાય, જે ભાંગો અત્યંત હીન છે.
અહીં વિશેષ એ છે કે ગાથા ૩૯૯-૪૦૦માં અંડિલનાં ૧૦ વિશેષણો બતાવેલ, તેમાંનાં પહેલાં બે અનાપાત-અસંતોક વિશેષણને ગ્રહણ કરીને પ્રસ્તુત ગાથામાં તેની ચતુર્ભાગી બતાવેલ છે, જેથી શુદ્ધ એવી પણ ભૂમિ પ્રથમ બે વિશેષણોને આશ્રયીને ચાર વિકલ્પવાળી થાય છે, એવો બોધ થાય. ll૪૦૬ll
ગાથા :
तत्थावायं दुविहं सपक्ख परपक्खओ अ नायव्वं ।
दुविहं होइ सपक्खे संजय तह संजई णं च ॥४०७॥ અન્વયાર્થ:
તત્વ ત્યાં પૂર્વગાથામાં ઈંડિલની ચતુર્ભગી બતાવી તેમાં, માવાયં-આપાતવાળું સ્પંડિલ સપઉં પરપક્વમો =સ્વપક્ષથી અને પરપક્ષથી વિદં બે પ્રકારનું નાયબં-જાણવું. સાથે સ્વપક્ષવિષયક (અંડિલ) સંજય તદ સંગ સંયત અને સંયતી (એમ) વિર્દ હો બે પ્રકારનું થાય છે. * “' વાક્યાલંકારમાં છે. * “ઘ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં સ્પંડિલની ચતુર્ભગી બતાવી ત્યાં આપાત રવપક્ષથી અને પરપક્ષથી બે પ્રકારે જાણવો. વપક્ષપાતમાં બે પ્રકાર થાય છે? સંસતસ્વપક્ષઆપાત અને સંચતીસ્વપક્ષઆપાત. ટીકા : ___ तत्राऽऽपातवद् द्विविधं स्वपक्षतः परपक्षतश्च ज्ञातव्यं, स्वपक्षापातवत् परपक्षापातवच्चेत्यर्थः, द्विविधं भवति स्वपक्ष इति स्वपक्षविषयं, संयतस्वपक्षापातवत् तथा संयतीस्वपक्षापातवच्चेति गाथार्थः ॥४०७॥ ટીકાર્ય :
ત્યાં=પૂર્વગાથામાં અનાપાત-અસંલોકને આશ્રયીને ચતુર્ભગી બતાવી ત્યાં, આપાતવાળું સ્પંડિલ સ્વપક્ષથી અને પરપક્ષથી બે પ્રકારનું જાણવું સ્વપક્ષના આપાતવાળું અને પરપક્ષના આપાતવાળું. સ્વપક્ષના વિષયવાળું અંડિલ બે પ્રકારનું હોય છે સંયતસ્વપક્ષના આપાતવાળું અને સંયતીસ્વપક્ષના આપાતવાળું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
મળ-મૂત્ર આદિ વોસિરાવવાની આપાતવાળી શુદ્ધભૂમિ બે પ્રકારની છે : (૧) જે ભૂમિમાં સ્વપક્ષના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org