________________
પ્રતિનિક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૧
૫
અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુની સાથે સર્વ સાધુઓ કાયોત્સર્ગમાં દેવસિક અતિચારનું ચિંતવન કરે છે. તે ચિંતવનમાં ગુરુ-શિષ્યની મર્યાદા બતાવે છે –
ગાથા :
जा देवसिअं दुगुणं चिंतेइ गुरू अहिंडिओ चिद्रं । बहुवावारा इअरे एगगुणं ताव चिंतिति ॥४५०॥ मुहणंतगपडिलेहणमाईअं तत्थ जे अईआरा ।
कंटकमग्गुवमाए धरंति ते णवरि चित्तंमि ॥४५१॥ અન્વયાર્થ:
ગુ ર્હિત્રિ=ગુરુ અહિંડિત છે, (એથી) વાસ–દેવસિકી=દિવસ સંબંધી, મુviતાપસ્નેિહUTમાä=મુખાનન્તકના પ્રતિલેખનાદિ રૂપરિક્રુચેષ્ટાને ગા=જ્યાં સુધી ગુv=દ્વિગુણ=બે વાર, જિતેચિંતવે છે, તાવ ત્યાં સુધી વદુવાવાર રૂ=બહુવ્યાપારવાળા ઇતરો=અન્ય સાધુઓ, ગુi=એકગુણ=એક વાર, ચિંતિંતિ ચિંતવે છે. તત્વ=ત્યાં=મુહપત્તિના પ્રતિલેખનાદિરૂપ ચેષ્ટામાં, વંદાવમા કંટક માર્ગની ઉપમાથી (ઉપયુક્ત સાધુને પણ) ને ગમાર =જે અતિચારો (થયેલા) હોય, પાફિક્ત તે= તેઓને તે અતિચારોને, દિત્તમિ=ચિત્તમાં થતિ=ધારણ કરે છે.
ગાથાર્થ :
ગુરુ અહિંડિત છે, એથી દિવસ સંબંધી મુહપત્તિના પડિલેહણાદિરૂપ ચેષ્ટાને ગુરુ જ્યાં સુધી બે વાર ચિંતવે છે ત્યાં સુધી બહુવ્યાપારવાળા અન્ય સાધુઓ એકવાર ચિંતવે છે. મુહપત્તિના પડિલેહણાદિરૂપ ચેષ્ટામાં કંટક માર્ગની ઉપમાથી ઉપયુક્ત સાધુને પણ જે અતિચારો થયેલા હોય, ફક્ત તે અતિચારોને મનમાં ધારણ કરે છે. ટીકા? ___ यावद् दैवसिकी द्विगुणां चिन्तयति गुरुरहिण्डित इति कृत्वा चेष्टां, बहुव्यापारा इतरे सामान्यसाधवः एकगुणां तावच्चिन्तयन्तीति गाथार्थः ॥४५०॥
मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां चेष्टां, तत्र=चेष्टायां येऽतिचाराः कण्टकमार्गोपमयोपयुक्तस्याऽपि जाता, धारयन्ति तान् नवरं चेतसीति गाथार्थः ॥४५१॥
નોંધ:
“૩૫યુવતિચાપ''માં 'પિ'થી એ જણાવવું છે કે જે સાધુ કંટકમાર્ગની ઉપમાથી ઉપયુક્ત થઈને સંયમની પ્રવૃત્તિઓ કરતા ન હોય તેઓને તો ઘણા અતિચારો થાય છે, પરંતુ કંટકની માર્ગની ઉપમાથી ઉપયુક્ત પણ સાધુને જે અતિચારો થાય છે, તેઓને સાધુ મનમાં ધારણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org