________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૨-૫૩૩
૧૮૧ નિરભિવૃંગભાવવાળું છે. વળી નિરભિવૃંગભાવની વૃદ્ધિના પરિણામના ગર્ભવાળું છે, તેથી સર્વથા પાપ વગરનું છે.
આવા પ્રકારનું ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ઉત્તરોત્તર નિરભિવૃંગભાવની વૃદ્ધિ દ્વારા કેવલજ્ઞાનનો હેતુ બને છે, એ પ્રમાણે ભગવાને કેવલજ્ઞાનમાં જોયેલું છે; કેમ કે આવા પચ્ચકખાણમાં શુદ્ધ સંવરનો પરિણામ છે અર્થાત્ આવા સ્વરૂપવાળા પચ્ચખાણમાં સામાયિકના પરિણામમાં જે સંવરનો ભાવ છે તે સંવરના ભાવને અતિશયિત કરવાના યત્ન સ્વરૂપ શુદ્ધ સંવરનો ભાવ છે. પ૩રા અવતરણિકા :
'स्वयमेवानुपालनीयं इत्येतदधिकृत्याह - અવતરણિકાર્ય
“સ્વયં જ અનુપાલનીય' એ પ્રકારના પદને આશ્રયીને કહે છે – ભાવાર્થ :
ગાથા ૫૦૫માં નવકારશી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરવાની વિધિ બતાવતાં કહેલ કે આ પચ્ચખાણ સ્વયં જ પાલન કરવું જોઈએ, પરંતુ પ્રાણાતિપાતવિરમણાદિના પચ્ચખાણની જેમ નવકારશી આદિના પચ્ચખાણનું કરણ, કરાવણ અને અનુમોદન દ્વારા પરથી પણ પાલન નથી. આથી સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચખાણનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર પ્રથમ પરના અભિપ્રાયની આશંકાનું ઉલ્કાવન કરે છે –
ગાથા :
आह जह जीवघाए पच्चक्खाए न कारए अन्नं ।
भंगभयाऽसणदाणे धुव कारवणं ति नणु दोसो ॥५३३॥ અન્વચાઈ:
માદકહે છે–પરમતવાળા કહે છે – ગજે રીતે નવા અવ્યવસ્થા જીવઘાત પ્રત્યાખ્યાત હોતે છતે જીવઘાતનું પચ્ચખાણ ગ્રહણ કરાય છતે, ગંમયા (વ્રતના) ભંગના ભયથી અન્ન ન વર=અન્યને કરાવતા નથી=સાધુ અન્ય પાસે જીવઘાત કરાવતા નથી, (એ રીતે) મસUતા=અશનના દાનમાં=પોતાને પચ્ચખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં, વ ારવVi=ધ્રુવ=નક્કી, કરાવણ છે, તિ=એથી નપુ ખરેખર તોસો દોષ છે. ગાથાર્થ :
પરમતવાળા કહે છે – જે રીતે જીવઘાતનું પચ્ચખાણ ગ્રહણ કરાયે છતે વ્રતભંગના ભયથી સાધુ અન્ય પાસે જીવનો ઘાત કરાવતા નથી, એ રીતે પોતાને પચ્ચકખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં નક્કી કરાયણ છે, એથી ખરેખર દોષ છે. ટીકા :
प्रत्याख्यानाधिकार एवाह परः, किमाह ? यथा जीवघाते प्राणातिपाते प्रत्याख्याते सत्यसौ प्रत्याख्याता न कारयत्यन्यमिति न कारयति जीवघातमन्यं प्राणिनमिति, कुतः? व्रतभङ्गभयात्=प्रत्याख्यानभङ्गभयादित्यर्थः,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org