________________
૧૮૦
પ્રતિદિનક્રિક્યાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા પ૩૧-૫૩૨ આ પ્રકારની વિધિ કરવાથી, સંયમની વૃદ્ધિના પ્રયોજનથી અન્ય કોઈપણ પ્રયોજનથી આહાર વાપરવાની પ્રવૃત્તિ ન થાય, કે આહારમાં વપરાતા પદાર્થોના સ્વાદમાં ચિત્ત આસક્ત ન થાય, તેવી જાગૃતિ રહે છે, જેના કારણે વપરાતો એવો તે આહાર સંયમની વૃદ્ધિનું અંગ બને છે. પ૩૧. અવતરણિકા :
‘નિનણંતિ ચાવછે – અવતરણિકાર્થ:
ગાથા ૫૦૫માં કહેલ કે ઉપયુક્ત એવા સાધુઓ યથાવિધિથી પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તેથી પૂર્વગાથામાં ઉપયોગનું અને યથાવિધિનું સ્વરૂપ બતાવ્યું. હવે “જિનદષ્ટ’ એ પ્રકારના પદનું વ્યાખ્યાન કરે છે – ગાથા :
जिणदिट्ठमेवमेअं निरभिस्संगं विवेगजुत्तस्स ।
भावप्पहाणमणहं जायइ केवलहेउ त्ति ॥५३२॥ અન્વયાર્થ:
વં=આ રીતે=ગાથા ૫૦૬થી પ૩૦માં બતાવ્યું એ રીતે, નિરંfમર્સ માવપ્રદામ્ મUIÉ = નિરભિમ્પંગ, ભાવપ્રધાન, અનઘ એવું આ=નવકારશી આદિ પચ્ચક્ખાણ, વિવેનગુર=વિવેકયુક્તને hવઝ કૈવલ્યનો હેતુ નાયડુ થાય છે, રિએ પ્રમાણે નિવદંજિન વડે દષ્ટ છે=ભગવાન વડે જોવાયું છે. ગાથાર્થ
ગાથા ૫૦થી ૫૩૦ વર્ણન કર્યું એ રીતે નિરભિવૃંગ, ભાવપ્રધાન, પાપરહિત એવું નવકારશી આદિ પચ્ચખાણ વિવેકયુક્ત સાધુને કૈવલ્યનો હેતુ થાય છે, એ પ્રમાણે ભગવાન વડે જોવાયું છે. ટીકાઃ . जिनदृष्टमेवमेतद् उक्तेन प्रकारेण, निरभिष्वङ्गं सत्, विवेकयुक्तस्य सतः भावप्रधानं भावगर्भ अनघम्=अपापं जायते कैवल्यहेतुः, शुद्धसंवरत्वादिति गाथार्थः ॥५३२॥ ટીકાર્થ:
આ રીતે ઉક્ત પ્રકારથી=ગાથા ૫૦૬થી પ૩૦માં કહેવાયેલ પ્રકારથી, આ=નવકારશી આદિ પચ્ચકખાણ, જિન વડે જોવાયેલું છે. વળી આ પચ્ચખાણ કેવા પ્રકારનું છે ? તે બતાવે છે– નિરભિવંગ છતું, ભાવપ્રધાન=ભાવના ગર્ભવાળું, અનઘ=અપાપ, એવું પચ્ચખાણ વિવેકયુક્ત છતા સાધુને કૈવલ્યનો હેતુ થાય છે, કેમ કે શુદ્ધસંવરપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વે ગ્રંથકારે આગારોનું સ્વરૂપ બતાવતાં કહેલ કે નિરભિવંગ પરિણામવાળા સાધુઓ નિરભિમ્પંગ પરિણામની વૃદ્ધિ અર્થે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે છે, તેથી વિવેકી સાધુએ ગ્રહણ કરેલું પચ્ચખાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org