________________
૨૫૧
પ્રતિદિનક્રિયાવસ્તક 'મ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૯-૫૯૦ અન્વચાઈ:
(સૂત્રના) વિહિલામિ=વિધિદાનમાં નિપvi મા=જિનોની આજ્ઞા ઘુવં=નક્કી મારહિયા હોz= આરાધિત થાય છે, વિહિવંસપિ =વિધિના દર્શનના ક્રમ વડે મારૂંવત્થાdi=માર્ગનું અવસ્થાન થાય છે. ગાથાર્થ :
સૂત્રના વિધિપૂર્વક દાનમાં જિનોની આજ્ઞા નક્કી આરાધિત થાય છે, વિધિના દર્શનના ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે અર્થાત્ ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ ટકે છે.
ટીકા :
___विधिदाने सूत्रस्य जिनानामाज्ञाऽऽराधिता ध्रुवं भवति, सम्यक् प्रवृत्तेः, तथाऽन्येषां प्राणिनां विधिदर्शनक्रमेण मार्गस्याऽवस्थानम्, उन्मार्गदर्शनाभावादिति गाथार्थः ॥५९६॥ ટીકાર્ય :
સૂત્રના વિધિથી દાનમાં જિનોની આજ્ઞા નક્કી આરાધાયેલી થાય છે; કેમ કે સમ્યક પ્રવૃત્તિ છે, તથા અન્ય પ્રાણીઓને=બીજા જીવોને, વિધિના દર્શનના ક્રમ વડે માર્ગનું અવસ્થાન થાય છે, કેમ કે ઉન્માર્ગના દર્શનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા :
सम्मं जहत्तकरणे अन्नेसिं अप्पणो अ सुपसत्थं ।
आराहणाऽऽययफला एवं सइ संजमायाणं ॥५९७॥ અન્વયાર્થ:
નદુત્તરો= યથોક્તકરણ થયે છતે મલિંગપૂજેમ=અન્યોને બીજા જીવોને, અને આત્માને=પોતાને સુપત્યેિ સનં=સુપ્રશસ્ત સમ્યક્ત્વ થાય છે. પર્વ સટ્ટ=આ પ્રમાણે હોતે છતે સંગાથા=સંયમ અને આત્માની મારા-આરાધના માયથના આયતના ફળવાળી થાય છે. ગાથાર્થ :
ચથોક્તકરણ થયે છતે બીજા જીવોને અને પોતાને સુપ્રશસ્ત સમ્યક્ત્વ થાય છે. આ પ્રમાણે હોતે છતે સંયમ અને આત્માની આરાધના મોક્ષના ફળવાળી થાય છે.
ટીકા :
सम्यक्त्वं भवति यथोक्तकरणे सत्यन्येषां तद्दष्टणामात्मनश्च, सुप्रशस्तमिति सम्यक्त्वविशेषणं, आराधना आयतफला, आयतो मोक्षः, एवं सति विधिकरणे संयमात्मनोरिति गाथार्थः ॥५९७॥ ટીકાર્ય :
યથોક્તનું કરણ થયે છતેત્રશાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે સૂત્રદાન થયે છતે, અન્યોનેzતેના દ્રષ્ટાઓને યથોક્તકરણને જોનારા જીવોને, અને પોતાને, સુપ્રશસ્ત એવું સમ્યકત્વ થાય છે અર્થાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org