________________
પ્રતિદિનક્રિયાવસ્તક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૩ गुणितः पञ्चचत्वारिंशद् भवन्ति । पुनश्चाधस्त्यानन्तरस्त्रिकः तेन पञ्चचत्वारिंशद्विभज्यन्ते, तत्र पञ्चदश लभ्यन्ते, यतः पञ्चचत्वारिंशत् त्रिधा विभक्ताः पञ्चदशैव भवन्ति, तेन पञ्चदशकेन तस्योपरि योऽष्टकः स गुण्यते, स च तेन गुणिते विंशत्युत्तरं शतं भवति । पुनश्चाधस्त्यानन्तरश्चतुष्कः, तेन विंशत्युत्तरं शतं विभज्यते, तत्र त्रिंशल्लभ्यते, यतो विंशत्युत्तरं शतं चतुर्भिविभक्तं त्रिंशदेव भवति, तैस्त्रिंशद्भिस्तेभ्य उपरि यः सप्तकः स गुण्यते, स च तैर्गुणितः द्वे शते दशोत्तरे भवतः । पुनश्चाधस्त्यानन्तरः पञ्चकस्तेन दशोत्तरे द्वे शते विभज्येते, तत्र च द्विचत्वारिंशल्लभ्यन्ते, यतो दशोत्तरे द्वे शते पञ्चधा विभक्ते द्विचत्वारिंशदेव भवन्ति, तैश्च तस्योपरि यः षट्कः स गुण्यते, स च तैर्गुणितः द्विपञ्चाशदुत्तरे द्वे शते भवतः । इत्येवं सर्वत्र भावना વાતિ પથાર્થ: ૪૦રૂા ટીકાઈઃ
૩મય ... સપાતદર્થ ઉભયમુખને સ્થાપના વડે અમે દર્શાવીશું, રાશિદ્વય એટલે એકાદિની સ્થાપનાનો સંપાતય, અર્થાત્ ૧-૨-૩.... એમ ૧૦ સુધી લખવાથી એકાદિની સ્થાપનાનો પહેલો સંપાત થાય, અને ૧૦-૯-૮. એમ ૧ સુધી લખવાથી એકાદિની સ્થાપનાનો બીજો સંપાત થાય.
તત્ર ... થાક્ષાર્થ અને ત્યાં=ઉભયમુખ રાશિદ્ધયમાં, અધસ્તનના અનંતર વડે=નીચેની રાશિની છેલ્લી સંખ્યાથી આગળની સંખ્યા વડે, ઉપરિતન એવા પ્રથમને ઉપરની રાશિની પાછળથી પહેલી સંખ્યાને, ભાગવી. નીચેની રાશિ વડે ભગાયે છતે ઉપરની રાશિમાં જે પ્રાપ્ત થયું તેના વડે તેની ઉપરમાં જે છે, તે ગુણાયું, તે સંયોગો છે, એ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે.
ભાવાર્થg ... સ્થાપના – વળી ભાવાર્થ દર્શાવાય છે. ત્યાં આ સ્થાપના છે – ભાંગાઓની પરિસંખ્યા : ૧ ૧૦ ૪૫ ૧૨૦ ૨૧૦ ૨૫૨ ૨૧૦ ૧૨૦ ૪૫ ૧૦. પ્રથમ સંપાત ઃ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ દ્વિતીય સંપાત ઃ ૧૦ ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧
... પવિત્વાશિન્ મત્તા અને અહીં ઉભયમુખ રાશિદ્વયની સ્થાપનામાં, અધસ્યના પર્યંતમાં=નીચેની રાશિના અંતમાં, ૨ છે. તેની–તે શની, આગળ ૨ છે. તેના વડે તે ૨ વડે, ઉપરિતન=ની ઉપરનો, ૨૦ ભગાય છે, અને ત્યાં તે ૨૦ને ભાગવામાં, ૧ પ્રાપ્ત થાય છે. જે કારણથી ૨ વડે ભગાયેલા ૨૦, ૫ જ થાય છે. અને તે છે વડે તેની=૨ ની, ઉપરમાં જે છે, તે ગુણાય છે. અને હું વડે ગુણાયેલ તે=; ૪પ થાય છે.
પુનJથ ... શક્તિ મવતિ અને વળી અધસ્યની અનંતર એવો ત્રિક છે=નીચેની રાશિના રની આગળ રૂ છે, તેના વડે તે રૂ વડે, ૪, ભગાય છે, ત્યાં તે ૪ભાગવામાં, ૨૬ પ્રાપ્ત થાય છે, જે કારણથી રૂ વડે ભગાયેલા ૪૫, ૨૫ જ થાય છે. તે ૨૫ વડે તેની=રૂની, ઉપરમાં જે ૮ છે, તે ગુણાય છે. અને તે=૮, તેના વડે ૨૫ વડે, ગુણાયે છતે ૨૦ થાય છે.
પુનશ્ચય ... રશોત્તરે ભવતઃ અને વળી અધસ્યની અનંતર એવો ચતુષ્ક છે=નીચેની રાશિના રૂની આગળ જ છે. તેના વડે તે ૪ વડે, ૨૨૦ ભગાય છે. ત્યાં તે ૨૨૦ને ભાગવામાં, રૂ૦ પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org