________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૩
ભાવાર્થ :
ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં છઠ્ઠા અને સાતમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે આઠમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
दव्वासण्णं भवणाइयाण तहिअं तु संजमायाए ।
आयापवयणसंजमदोसा पुण भावआसण्णे ॥४२३॥ दारं ॥ અન્વયાર્થ:
મવUTIઉલાળ =ભવનાદિનો (નજીક એ) દ્રવ્યાસન્ન છે. તદિશં તુ=વળી ત્યાં દ્રવ્યાસમાં, સંગમાયા=સંયમ અને આત્માની (વિરાધના) થાય છે. માવાસ પુE=વળી ભાવાસન્નમાં માયા વયસંગમોલ =આત્મા, પ્રવચન અને સંયમના દોષો થાય છે. ગાથાર્થ :
ભવનાદિની નજીક હોય તે દ્રવ્યાસન્ન ભૂમિ કહેવાય. વળી દ્રવ્યાસન્નમાં બે દોષ થાય છે ? આત્મવિરાધના અને સંચમવિરાધના. વળી ભાવાસન્નમાં આત્મા, પ્રવચન અને સંચમના દોષો થાય છે. ટીકા :
आसन्नं द्विविधं द्रव्यासन्नं भावासन्नं च, तत्र द्रव्यासन्नं भवनादीनामासन्नं, आदिग्रहणात् देवकुलादिग्रहः, तत्र तु द्वौ दोषौ संयमविराधना आत्मविराधना च, आत्मप्रवचनसंयमदोषाः पुनर्भावासन्न इति आत्मोपघातादयो दोषा भावासन्न इति ॥ __अत्र वृद्धवादः - "भावासन्नं नाम ताव अच्छइ जाव आगाढं जायं, ताहे धाइउं पवत्तो, अण्णेहि धिज्जाइएहि दिट्ठो, ताहे ते हसंति, पुरओ आगया वंदंति धम्मं च पुच्छंति, जदि धरेइ ताहे मरइ, अन्तरा वोसिड़ ताहे उड्डाहो, चउत्थरसियं वा परिमियं नीयं, अहवा जा सा जतणा तं न करेइ, अंतरा अथंडिले वोसिरिज्जा, एस भावासण्णो, तओ दोस"त्ति માથાર્થઃ ૪રરૂા ટીકાર્ય
માસન્ન ... પ્ર. આસન્ન બે પ્રકારે છે : દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. ત્યાં=બે પ્રકારના આસન્નમાં, ભવનાદિની આસન્ન એ દ્રવ્યાસન્ન Úડિલ છે. “અવનતિમાં ‘વિના ગ્રહણથી દેવકુલાદિનો ગ્રહ છેસંગ્રહ છે.
તત્ર ... માવાસ વળી ત્યાં દ્રવ્યાસન્નમાં, બે દોષ છે ? સંયમવિરાધના અને આત્મવિરાધના. ભાવાસમાં વળી આત્મા, પ્રવચન અને સંયમના દોષો છે=ભાવાસન્નમાં આત્માનો ઉપઘાત આદિ દોષો છે.
તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ અર્થે છે. મત્ર વૃદ્ધવાવઃ – અહીં વૃદ્ધોનો વાદ છે.
માવીસન્ન.... ઉડ્ડો ભાવાસન્ન એટલે ત્યાં સુધી બેસી રહે, જ્યાં સુધી આગાઢ થયું મળત્યાગની શંકા પ્રબળ થઈ. ત્યારપછી=મળત્યાગની શંકા પ્રબળ થયા પછી, દોડવા માટે પ્રવૃત્ત થયો, અન્ય વિજાતીયો વડે=બ્રાહ્મણો વડે, જોવાયો, ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org