________________
૧૮૮
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૦-૫૩૮
ટીકાર્ય
અને કૃતપચ્ચકખાણવાળા પણ=ગૃહીતપચ્ચખાણવાળા પણ, કૃતવર્યાચારવાળા=વૈયાવચ્ચમાં ફોરવેલ વીર્યવાળા સાધુ, લાભ થયે છ7=પોતાને વૈયાવચ્ચનો લાભ પ્રાપ્ત થયે છતે, આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધોને અશનાદિ આપે=વહોરીને લાવી આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ઉપવાસાદિના પચ્ચકખાણવાળા સાધુ અન્યને ગોચરી લાવી આપવા સમર્થ હોય તો વીર્યાચારના પાલન અર્થે પોતાની શક્તિ આચાર્ય વગેરેની વૈયાવચ્ચમાં ફોરવે. આમ, જે સાધુ પોતાની શક્તિ પ્રમાણે દરેક ઉચિત પ્રવૃત્તિમાં વીર્ય પ્રવર્તાવે છે, તે સાધુ વીર્યાચારના સભ્યપાલનથી સમભાવની વૃદ્ધિ કરે છે. આથી વિવેકી સાધુ પચ્ચખાણવાળા હોય તોપણ પોતાને વૈયાવચ્ચનો લાભ મળે તો વીર્યાચારના પાલન માટે અન્ય સાધુઓને અશનાદિ લાવી આપે. /પ૩૭ અવતરણિકા:
પૂર્વગાથામાં બતાવ્યું કે પચ્ચકખાણ કરનાર સાધુ બીજા સાધુઓને અશનાદિ લાવી આપે. હવે પચ્ચકખાણ કરનાર સાધુ અન્ય સાધુઓને શ્રાવકનાં કુલો બતાવવારૂપ ઉપદેશ પણ આપે, તે વાત બતાવતાં કહે છે –
ગાથા :
संविग्गअण्णसंभोइआण दंसिज्ज समृगकुलाणि ।
अतरंतो वा संभोइआण जह वा समाहीए ॥५३८॥ અન્વયાર્થ :
સંવિUOTહંમોરૂકા=સંવિગ્ન એવા અન્ય સાંભોગિકોને મતાંતો વા=અને અસમર્થ=અન્યને ભાત-પાણી લાવી આપવામાં અસમર્થ એવા કૃતપચ્ચખાણવાળા સાધુ, સંમોડ્યા વા=સાંભોગિકોને પણ દસમાણી= યથાસમાધિથીસમાધિ પ્રમાણે, સદૃસ્તા =શ્રાદ્ધકકુલોને સિ%=દર્શાવે=બતાવે. * ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ પ્રથમ “વા' વકાર અર્થક છે અને દ્વિતીય ‘વા' મણિ અર્થક છે. ગાથાર્થ :
સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને શ્રાવકનાં કુલો બતાવે, અને અન્યને ભાત-પાણી લાવી આપવા અસમર્થ એવા કૃતપચ્ચખાણવાળા સાધુ સાંભોગિક સાધુઓને પણ સમાધિ પ્રમાણે શ્રાવકનાં કુલો બતાવે. ટીકાઃ ___ संविग्नान्यसम्भोगिकानां तु दर्शयेत् श्रावककुलानि, अतरन् वा=अशक्नुवन् सम्भोगिकानामपि दर्शयेत् यथासामर्थ्यमिति गाथार्थः ॥
एत्थ पुण सामायारी -
सयं अभुंजंतो साहूणमाणित्ता भत्तपाणं देज्जा, संतं वीरियं न विगूहियव्वं, अप्पणो संते वीरिए अण्णो नाणावेयव्वो जहा-'अज्जो! अमुकगस्स आणेउं देहि', तम्हा अप्पणो संते वीरिए आयरियगिलाणबालवुड्डपाहुणगादीण गच्छस्स वा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org