________________
૧૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા પ૨૨
અવતરણિકા :
અત: –
અવતરણિતાર્થ :
ગાથા ૫૧૫માં પૂર્વપક્ષીએ કહેલ કે જેઓ આગારો વગર પચ્ચકખાણનું પાલન કરી શકતા નથી એવા પ્રમાદી સાધુને પ્રવ્રજ્યા કઈ રીતે સંભવે? તેને ગ્રંથકારે ઉત્તર આપેલ કે ચારિત્રના પરિણામથી પ્રવજ્યા થાય છે, અને ચારિત્રનો પરિણામ આવે એટલે તરત જ પ્રમાદનો ક્ષય થતો નથી. “આથી” પ્રાપ્ત થાય? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગાથા :
संते वि अ एअम्मी ओहेण विसिट्ठयत्थमेअस्स ।
आगमभणिईअ तहा कहं न एएण कज्जं ति? ॥५२२॥ અન્વયાર્થ: મોહે મ=અને ઓઘથી=સામાન્યથી, પગી તે વિ=આ હોતે છતે પણ=સામાયિક હોતે છતે પણ,
આનીસામાયિકની, વિલિયર્થા=વિશિષ્ટતા અર્થે ગામમfiડું આગમમાં ભણિતિ હોવાથી નવકારશી આદિ પચ્ચખાણ આગમમાં કહેલ હોવાથી, તહીં તે પ્રકારના પUT=આના વડે= નવકારશી આદિ વડે, વદં ર નં?=કેમ કાર્ય નથી? * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
અને સામાન્યથી સામાયિક હોતે છતે પણ નવકારશી આદિ પચ્ચફખાણ સામાયિકની વિશેષતા નિમિત્તે આગમમાં કહેલ હોવાથી તે પ્રકારના નવકારશી આદિ પચ્ચખાણ વડે કેમ પ્રયોજન નથી? અર્થાત્ પ્રયોજન છે જ. ટીકાઃ ___ सत्यपि चैतस्मिन् सामायिके ओघेन=सामान्येन विशिष्टतार्थं वैशिष्ट्यनिमित्तम् एतस्येति सामायिकस्यैव आगमभणितेः आगमोक्तत्वात् कारणात् तथा तेन प्रकारेण अनुभवसिद्धेन विशिष्टतार्थं कथं नैतेन इत्वरेण नमस्कारसहितादिना कार्यं ? कार्यमेवेति गाथार्थः ॥५२२॥ ટીકાર્ય
અને ઓઘથી=સામાન્યથી=પરમસ્થર્ય ભૂમિકાનું નહીં પરંતુ પ્રારંભિક ભૂમિકાનું હોવારૂપ સામાન્યથી, આ=સામાયિક, હોતે છતે પણ આની વિશિષ્ટતા અર્થે સામાયિકના જ વૈશિષ્ટટ્ય નિમિત્તે, આગમની ભણિતિથી આગમમાં કહેવાયેલાપણારૂપ કારણથી, અનુભવથી સિદ્ધ એવા તે પ્રકારે તે પ્રકારવાળા, આના વડે=ઈવર એવા નમસ્કારસહિતાદિ વડે અલ્પકાલીન એવા નવકારશી આદિ પચ્ચખાણ વડે, કેમ કાર્ય નથી ? કાર્ય છે જ, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org