________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ દ્વાર | ગાથા ૫૪૩
- ૧૯૫
અવતરણિકા :
ગાથા ૫૪૧-૫૪૨માં વૈયાવચ્ચનું ફળ બતાવ્યું. તેને જ સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
पासंगिअभोगेणं वेआवच्चमिअ मोक्खफलमेव ।
आणाआराहणओ अणुकंपादि व्व विसयंमि ॥५४३॥ અન્વયાર્થ:
રૂમ=આ રીતે પૂર્વની બે ગાથામાં કહ્યું એ રીતે, વિસયંમિ=વિષયમાં અનુકંપાદ્રિ ત્ર=અનુકંપાદિની જેમ પા૩િમોનેv=પ્રાસંગિક ભોગ દ્વારા માTગારરંગો=આજ્ઞાનું આરાધન હોવાને કારણે માવળંક વૈયાવૃજ્ય મોમવનવિ=મોક્ષરૂપ ફળવાળું જ છે. ગાથાર્થ:
પૂર્વની બે ગાથામાં કહ્યું એ રીતે અનુકંપાના પાત્રમાં અનુકંપાદિની જેમ પ્રાસંગિક ભોગ દ્વારા આજ્ઞાનું આરાધન હોવાને કારણે વૈયાવચ્ચ મોક્ષરૂપ ફલવાળી જ છે. ટીકાઃ
प्रासङ्गिकभोगेन हेतुभूतेन वैयावृत्त्यम् इय एवं मोक्षफलमेव पारम्पर्येण, अत्रोपपत्ति:- आज्ञाऽऽराधनात्= तीर्थकरवचनाराधनाद् अनुकम्पादय इव विषये, आदिशब्दाद् अकामनिर्जरादिपरिग्रहः, निदर्शनमेतदिति
ટીકાર્ય :
ફર્યા=ર્વ આ રીતે ગાથા ૨૪૧-૫૪૨માં બતાવ્યું એ રીતે, હેતુભૂતન પ્રાોિોન હેતુભૂત એવા પ્રાસંગિક ભોગ દ્વારા=મોક્ષપ્રાપ્તિમાં સહાયભૂત એવા આનુષંગિક ભોગની જીવને પ્રાપ્તિ કરાવવા તારા, વૈિયાવૃત્યં પરમ્પર્વે મોક્ષનમેવ વૈયાવૃત્ય પરંપરપણાથી મોક્ષરૂપ ફળવાળું જ છે.
મત્રોપત્તિ:- અહીં વૈયાવૃત્ય પરંપરાએ મોક્ષરૂપ ફળવાળું જ છે એમાં, ઉપપત્તિ છે સંગતિ બતાવે
વિપળે મનુષ્પા રૂવિષયમાં અનુકંપાના પાત્રમાં, અનુકંપાદિની જેમ,
માજ્ઞાડડરાથના-તીર્થરવનાથનાત્ આજ્ઞાનું આરાધન હોવાને કારણે=તીર્થકરના વચનનું આરાધન હોવાને કારણે, વૈયાવૃજ્ય પરંપરાએ મોક્ષરૂપ ફળવાળું જ છે, એમ અન્વય છે.
મઃ ..... પરિપ્રદ, ‘આ’ શબ્દથી=“મનુષ્પીય "માં ‘વિ' શબ્દથી અકામનિર્જરા વગેરેનો પરિગ્રહ છે.
પત નિર્ણનમ્ આ વિષયમાં અનુકંપાદિનું કથન, નિદર્શન છે દષ્ટાંત છે અર્થાત્ વિષયમાં અનુકંપાદિથી જેમ પ્રાસંગિક ભોગ દ્વારા મોક્ષરૂપ ફળ મળે છે, તેમ વૈયાવચ્ચથી પણ પ્રાસંગિક ભોગ દ્વારા પરંપરાએ મોક્ષરૂપે ફળ મળે છે.
રૂતિ થાર્થ: આ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org