Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005225/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ TI Ja ation International Page #2 -------------------------------------------------------------------------- ________________ ત્રી, સતી થનાન સિરીઝ ન હો છો ટણી માહિદેવ ને લાઇન પર ની છે શ્રી દમયંતી ચરિત્ર. ( જેમાં મહાસતી દમયંતીના અસાધારણુ પુણ્ય-શીલના માહાત્મ્યવડે બનેલા અનેક ચમત્કારીક પ્રસંગે, વિવિધુ વિષયેના જાશુવા ચેાગ્ય વણના, નળરાજી પ્રત્યેની અપૂર્વ પતિભક્તિ, બારવર્ષ સુધીના દંપતી વિયોગનું' અદ્ભુત વર્ણન, ઘતાસક્તથી થતી દુર્દશા, વગેરેનું હૃદયગ્રાહી વર્ણન, પ્રતિજ્ઞાપાલન, વનનિવાસ વખતે અપૂર્વ ધીરજ, શાંતિ, વગેરેની ભાવભરિત નોંધ, પ્રાસંગિક મનહર ઉદાહરણો અને અંતર્ગત સુંદર અન્ય કથાઓ વગેરે આવેલાં છે. ) ( પરમ પવિત્ર શ્રી શત્રુજય ગિરિ ) પ્રસિદ્ધ કર્તા— નોન વિભિાવનગર ના વીર સતત પાણી ન પકવિ ! شه مامى ربه، رفتن عدم و نعت ك م 9909999 Page #3 -------------------------------------------------------------------------- ________________ = પ્રકાશક = ગાંધી વલભદસ ત્રિભુવનદાસ ( સાહિત્યભૂષણ ) શમાની, સે ટરી શ્રી જૈન અપમાનંદ સભા ( તરફથી) #ાનગર, ooooo ooooo' "ooooo o oooooooooo शीयल महिमा. सम्यगारधितस्यास्य, प्रभावोऽव्यद्भूतावहः एहिक: पारत्रिकच सुप्रतीतोजयत्रये ॥ ભાવાર્થ સમ્યક પ્રકારે રશીયલના આરાધને કરવાથી તેમને પ્રભાવ ઇહુલેક તેમજ પરલોકને વિષે તથા ત્રણ જગને વિષે અત્યંત અદ્ભુત-આશ્ચયને ઉત્પન્ન કરવામાં પ્રસિદ્ધ કર્થન કરવામાં આવેલ છે. ( શ્રીમદ્દ ભાવવિજયગણિ ) શાહ ગુલાબૂચ દ લઢણુ ભાઈ મી મહાદય બી. એસ- ભાવનગર, www.jainelibrary.one Page #4 -------------------------------------------------------------------------- ________________ be ન્યાયાભાનિધિ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનન્દસૂરિ - ( પ્રસિદ્ધનામ શ્રીઆત્મારામજી મહારાજ ) सटगत गापामानिधिजेनाचार्य श्री श्री 2005 PrafકI[] નઃિ તા િ(SIHITTEાની) RITIS 1 2 oooooooooooooooooooooooooooooooo ની થાકી હાર થઇ હક poszooooooooooooooooooooooooooooooooooooo ==1 ૨૦૦૭ : (s | | વાં ; એ છે प्रगतमाता વJિTUS શ્રી મહાદય ગેસ-શાવનગર, Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્ર-સ્તા-વ-ના. J - શ્રી તીર્થકર ભગવંત પરમાત્માના વચન, સુધારાસવાણી, દેશનારૂપી ઉદ્યાનમાંથી નાના પ્રકારના બેધક, સુખદરૂપ, રમણીય અને પવિત્ર વિવિધ સાહિત્યરૂપી સુગંધી પુષ્પ લઇ તેની સુવાસ અખિલ . વિશ્વમાં ન પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રસારી છે, અને ભવ્યાત્માએ પિતાની યોગ્યતા અને શકિત પ્રમાણે તે ગ્રહણ કરી આતમકરયાણ સાધી ગયા છે. તેવા રૂપી સાહિત્યમાંથી શાંત, વિરાગ્યરસાદિ સૌંદર્યથી સુશોભિત, ભવ્યજનોને બોધપ્રદ અને આત્મકલ્યાણ કરનાર તત્વજ્ઞાન, ન્યાય, આચાર, ઈતિહાસ અને કથાસાહિત્ય વગેરેના અનેક ગ્રંથ રચેલા છે, જેમાં કથા સાહિત્યમાં તે તીર્થ કર ભગવંતે, સત્વશાળી નરરત્ન અને આદર્શ જૈન સ્ત્રીરનો વગેરેના અનેક ઉત્તમ ચરિત્રો કે જેમાં સત્ય ઉપદેશ અને સદજ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવનાર પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્યરૂપે લખી આપણું ઉપર મહદ ઉપકાર કર્યો છે. એવા મહાન ઉત્તમ પુરુષો વગેરેના ચરિત્રના, પઠન પાઠનથી મનુષ્ય હૃદય ઉપર ( જેટલી અસર જહદી થાય છે તેટલી બીજાથી થતી નથી. જેથી તેવા સુબોધક પુસ્તકોના મનનપૂર્વક વાંચનથી તેમાં આવતાં સત્યુ કે સન્નારીઓના જીવનવૃતાંતમાંથી સાર લઈ પોતાના જીવન ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરે જોઈએ. અને ધર્મશ્રદ્ધા, નીતિ, વિવેક, ચાતુર્ય વગેરે ઉત્તમ ગુણોને ગ્રહણ કરી દર્શણોને દૂર કરવા નિરંતર પ્રયત્ન સેવા જોઈએ. એવા શુભ હેતુથી જ તેવા ઉત્તમ ગ્રંથોનું વચન છે, વળી તેવા અનુપમ ધાર્મિક કથાઓના મનનપૂર્વક વાંચનથી ધર્મભાવનાના સમૃદ્ધિદાયક તર, બ્રહ્મચર્ય, તપસ્યા કે આરાધનાના ઉત્તમ લે અને તેનું મહાસ્ય પ્રગટ થતાં જનસમૂહની ધર્મભાવના વૃદ્ધિ પામે છે અને સાંસારિક ઉન્નતિના માર્ગના કારણભૂત નીતિ માર્ગનું જનસમાજમાં પણ સારી રીતે અવલોકન થાય છે. એવા ઈતિહાસ-કથા સાહિત્યમાં લખાયેલા ઉત્તમ નર વગેરેના જીવનને મહાન પ્રભાવ હોવાથી જ આ સભાએ પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજકૃત પ્રાકૃત સંસ્કૃત ભાષામાં રચેલા સુંદર, પ્રમાણિક, ચરિત્ર ગ્રંથોને ગુજરાતીમાં અનુવાદ કરાવી પ્રકટ કરવાનો ક્રમ ઘણા વર્ષોથી શરૂ રાખે છે. પુજ્ય ઉપયોગી ચરિત્રના કરતાં સ્ત્રી ઉપયોગી ચરિત્ર વાંચનની ઉપગિતા જૈન-જૈનેતર શાસ્ત્રકાર, સાહિત્યકાર, બુદ્ધિમાન અને વિદ્વાને એ જગતમાં વિશેષ જણાવેલ છે, કારણ કે સ્ત્રી ઉપયોગી વાંચનથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ર ) છે જ સ્ત્રીઓ બુદ્ધિમત્તા, સંસ્કારી, સુશીલા, પતિવ્રતા અને ઉત્તમ પ્રકારની ગૃહિણી બની શકે છે અને તેવી છે. આદર્શ માતાઓ જ ગુણવાન નરરત્નપુત્રને જન્મ આપી સંસારનું કલ્યાણ કરી શકે છે. સ્ત્રીજીવન ઉપર જગતના જીવન અને ઉન્નતિને મુખ્ય આધાર છે, કારણ કે ઉત્પન્ન થયેલ મહાન પોને પ્રાથમિક સંસ્કાર પ્રેરનાર-ગૃહશિક્ષણ આપનાર માતા છે, તેથી સ્ત્રી જીવન શુદ્ધ અને સંસ્કારી હોવાની ખાસ જરૂર છે. ઉપરોક્ત વગેરે કારણોથી આ સભાએ મહાન પુના ચરિત્રની જેમ સતી ચરિત્રો, આદર્શ જૈન સ્ત્રીરોના ચરિત્રોના પ્રકાશનનો કમ પણ સાથે જ ચાલુ રાખ્યો છે. જે અત્યાર સુધીમાં છે. પ્રથમ શ્રીચંપકમાલા ચરિત્ર, આદર્શ જૈન સ્ત્રી રત્ન (પહેલે ભાગ ), સતી સુરસુંદરી, શ્રી મહાવીર દેવને વખતની મહાદેવીએ અગાઉ પ્રકટ કરેલ છે, અને આ પૂર્વાચાર્ય શ્રી માણિકયદેવસૂરિવિરચિત સંસ્કૃત (નલાયન) ઉપરથી આ મહાસતી શ્રી દમયંતી ચરિત્રનું પ્રકાશન અમો જૈન સમાજ પાસે ( આજે મુકીયે છીયે, તેની રચના ઘણુ જ રસમય, સુંદર અને અનુપમ છે. નળદમયંતી ચરિત્રે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં કાવ્ય, કથા, ચપૂ. નાટક વગેરેમાં ઘણા છે; જેવાંકે છે નળ વિલાસ નાટક, નળચરિત્ર, નળપાખ્યાન, નળ ચરિત્ર, નૈષધીય ચરિત્ર, નળોદય કાવ્ય, નળાખ્યુદય, નળચરિત્ર નાટક, નળવર્ણન કાવ્ય, નળવિક્રમ નાટક, દમયંતીપરિણય કાવ્ય, નળભૂમિપાળ, દમયંતી ચરિત્ર, દમયંતી પ્રબંધ, દમદંતી કથા વગેરે જુદા જુદા પૂજ્ય વિધાન પૂર્વાચાર્ય મહારાજની સ્વતંત્ર છે કૃતિ(રચના)ના ઘણા છે, તેમ શ્રી વસુદેવહિંડી, શ્રી નેમનાથ ભગવંત ચરિત્ર, શ્રી સંઘપતિ ચરિત્ર, જિ શ્રી ત્રિષષિ ક્ષાકા પુરુષ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, પાંડવ ચરિત્ર, શીપદેશમાળા, ભરફેસર બાહુબળ વૃતિ, હરિવંશપુરાણ, પાંડવપુરાણ, વગેરે ગ્રંથમાં અંતર્ગત ચરિત્ર તરીકે તે તે ગ્રંથના પૂજ્ય પુરુષોએ (j. છે. રચેલાં પ્રસિદ્ધ થયેલા તેમજ અપ્રસિદ્ધ જૈન ભંડારોમાં હસ્તલિખિત પ્રતોમાં પણ સચવાયેલ છે પરંતુ . આ પૂજય માણિક્યદેવસૂરિએ રચેલ નલાયન(કુબેર પુરાણોમાં આવેલું સતી શ્રી દમયંતીનું ચરિત્ર ઘણું [1 જ સુંદર, રસિક, ચિત્ત કર્ધક, રસોમિંયુકત અને સાંભળનાર તથા વાંચનારના આત્માને આલાદ ઉત્પન્ન છું કરે તેવું હેવાથી જ તેનું અમોએ સચિત્ર સુંદર પ્રકાશન કરેલ છે. પૂજ્ય પૂર્વાચાર્ય શ્રો માણિજ્યદેવસૂરિ મહારાજે આ અનુપમ ગ્રંથ મૂળ સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે દશ જ છે અને ૯૯ સર્ગોમાં ૪૦૫૦ લેક પ્રમાણમાં રચેલો છે. આ મૂલ ગ્રંથનું જુદા જુદા બે ભંડારોની [ પ્રત પાસે રાખી પૂજ્ય વિદ્વાન આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે બહુ જ સુંદર રીતે સંશોધન કર્યું છે છે. મૂળકૃતિ બહુ જ સુંદર, ચિત્તાકર્ષક, રસ અલંકાર અને અનુપ્રાસ વગેરેથી અલંકૃત હેઈ વાચકવર્ગને આત્મિક આનંદ ઉત્પન્ન કરવા સાથે મનનપૂર્વકના અધ્યયનથી ઉચ્ચ આદર્શશિક્ષા આપનાર ચરિત્ર છે, આ ગ્રંથના કર્તા શ્રી માણિક્યદેવસૂરિ ક્યારે કયા સૈકામાં થયા, તે સંબંધમાં આ ચરિત્ર મૂળના પ્રકાશનના સંશોધક આચાર્ય મહારાજે તેની સંસ્કૃત પ્રસ્તાવનામાં શ્રી માણિજ્યદેવસૂરિ ચોદમાં સૈકામાં વિદ્યમાન હતા એમ જણાવેલ છે, કે જે હકીકત અમોને પણ આધારભૂત લાગે છે. - આ ગ્રંથના મૂળ કર્તા પૂજ્ય આચાર્ય મહારાજ જણાવે છે કે-પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગ- (1 Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩). ૧) વંત અને સોળમા દેવાધિદેવ શ્રી શાંતિનાથ ભગવાનના આંતરામાં નળરાજા રાજ્ય કરતા હતા. નળ છે. રાજાનાં પૂર્વના અસાધારણ પૃદયે કરીને તેમનું અસાધારણ રૂ૫, અતુલ બળ, મહા અભ્યદય, પરોપકાર વૃતિ અને અનુપમ મહિમા-માહાસ્ય વગેરે હતું. માટે જ “ નળરાજાની પ્રશંસા કરવા સાથે તેમનું કીર્તન અને નામસ્મરણ માત્રથી મનુષ્યને ઉત્તમ ફલ પ્રાપ્તિ થાય છે,” તેમ ગ્રંથકાર મહારાજ છે. ગ્રંથની શરૂઆતમાં જણાવે છે. શ્રી દમયંતી સતીશિરોમણી ગણાય છે, કારણ કે પૂર્વભવે પરમાત્મા ભક્તિ અને મહાન તપશ્ચર્યાના પ્રભાવે દમયંતીનું અસાધારણ સ્વરૂપ, બુદ્ધિચાતુર્ય અને અનુપમ મહિમા હતે. વળી શ્રી s દમયંતા સતી પોતાના ભાલપ્રદેશમાં તિલક લઈ જન્મેલ હતા કે તે તિલકના કિરણો વડે સૂર્યની જે પ્રકાશ અંધકારમાં થ હતા. વળી આ મહાસતીના તે અસાધારણ પૂણ્ય પ્રભાવે જ્યારે તેમના પિતા ભીમરાજાએ તેમના લગ્ન માટે સ્વયંવર મંડપ રો હતા અને તેમાં દેવો તથા દેશદેશના આમંત્રિત સર્વ રાજાઓ સ્વયંવરમંડપમાં આવી બેઠા હતા. તે વખતે સાક્ષાત શ્રી શારદાદેવી પિતે આવી મંડપમાં આવેલા અને બેઠેલાં દે તથા રાજાઓના નામ, દેશ, વૈભવ, ગુણુ વગેરેનું વર્ણન સતી દમયંતીની સાથે રહીને ( એક સખી તરીકે ) કરતા હતા. આવી કેટલીક અસાધારણ પુણ્ય રચનાની હકીકત આ કાળની સર્વ સતી માં માત્ર સતી દમયંતીમાં જોવાય છે. આટલું જ નહિં પરંતુ મહાસતી દમયંતીના અસાધારણ શીલ માહાત્મના પ્રભાવવડે ચમત્કારિક અનેક પ્રસંગોના વર્ણન ગ્રંથમાં આવેલ છે. સાથે નળરાજ પ્રત્યે અપૂર્વ પતિભકિત, સતી દમયંતી સાસરે જતાં માતપિતાએ આપેલી સોનેરી શિખામણ, જુગારથી થતી ખાનાખરાબી, ધૂર્ત જનની ધૂર્તતા, પ્રતિજ્ઞા પાલન, સતી સ્ત્રીઓના ધર્મો, રાજ્યનીતિ, વનનિવાસ વખતે આવતાં સુખદુ:ખે વખતે ધીરજ, શાંતિ, અનુભવની ભાવભરિત ખેંધ, વગેરેનું અદ્ભુત વર્ણન અને પ્રાસંગિક ઉદાહરણો વડે આ ગ્રંથની ગ્રંથકાર મહારાજે અનુપમ રચના કરી છે. આ વિશેષ નલદમયંતીને કલિવડે (અશુભ કર્મના ઉદયે ) થયેલ બાર વર્ષ સુધી દંપતી વિયોગ, ઘતાસકત મનુષ્યની દુર્દશાનું વર્ણન સાથે જીવનનું પરિવર્તન કેવું હૃદયદ્રાવક બને છે તેને હૃદયગ્રાહી તાદશ છે. ચિતાર પ્રાસંગિક મનોહર દષ્ટાંત, બોધપાઠ, શિક્ષાપ્રદ વચને અને રસિક બીજા વર્ગને સાથે પૂજ્ય માણિજ્યદેવસૂરિ મહારાજે આ ગ્રંથમાં આપેલ છે; તેમજ પ્રાસંગિક અંતર્ગત શકુંતલા-દુષ્યત, કલાવતી સતી, સુભદ્રા, તિલકમંજરી વગેરે આદર્શ રમણીઓની સુંદર કથાઓ આપી અપૂર્વ કૃતિ બનાવી છે. નલરાજા દમયંતીને વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા ત્યારે દમયંતીએ તે સંકટના સમયમાં યતાથી ઉત્તમ ભાવના ભાવવામાં અને કર્મને દોષ આપવા સાથે પોતાના તે વિરહના દિવસે કેવી રીતે ગુજાર્યા છે અને ત્યાંથી આગળ ચાલતાં કેટલેક સ્થળે શાસનની ઉન્નતિ કરી કેટલાય મનુષ્યોને ધર્મ પમાડ્યો છે અને અનેક પ્રસંગોએ અભૂતરીતે શિયલત (સાચવ્યું) છે, રક્ષા કરી છે વગેરે તેમના સતીપણાના અપૂર્વ માહાસ્યનું વૃત્તાંત વાચકને આત્મિક આનંદ ઉત્પન્ન કરે તેવું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) is એક મુસાફર જેમ નલરાજા પાસે આવી દમયંતીના અસાધારણ રૂ૫ ગુણનું વર્ણન કરેલ છે તેમ હસે સતી દમયંતી પાસે આવી નલરાજાના સુંદર દેહ, ગુણ, મહિમા અને માહાસ્યનું વૃત્તાંત જણાવેલ છે તે. તથા ઋતુ, નગરરચના અને પ્રાસંગિક સમયેચિત અનેક ઘટનાઓ વગેરેનું સાથે આપેલું વર્ણન મનન કરવા જેવું હોઈ ગ્રંથકર્તાની અસાધારણ વિદ્વત્તા અને ગ્રંથની સુંદર શૈલી માટે સર્વને માને ઉત્પન્ન થયા સિવાય રહેતું નથી. આ સતી શિરોમણી શ્રી દમયંતીનું ચરિત્ર સુંદર, રસિક, બધપ્રદ અન્ય જાણવા ગ્ય વિવિધ વિષયે સહિત અને આપણું બહેને માટે અનુકરણીય હોવાથી આ ઉત્તમોત્તમ ચરિત્ર સાથે કોઈ પુણ્યશાળી આદર્શ બહેનનું નામ અંકિત થાય તે તેને સુંદર મેળ થયે કહેવાય તેમ સભાની ઈચ્છા હતી. દરમ્યાન આ સભાના પરમશ્રદ્ધાળ અને આ સભાને જેમણે પિતાના કુટુંબની માનેલ છે, સાથે સભા ઉપર અત્યંત પ્રેમ, લાગણી અને તેની વિશેષ પ્રગતિ કેમ થાય તેવી નિરંતર ભાવનાવાળા માનનીય બંધુ ફતેહચંદ ઝવેરભાઈએ પોતાના પરમ સ્નેહી દાનવીર શેઠ શ્રી મણિલાલ વનમાળીદાસ કુંડલાનિવાસી( હાલ કલકત્તા)ને જણાવતાં પિતાના સદગત સુશીલ શ્રીમતી સૂરજ બહેનના ઉપકારનું ઋણ અદા કરવા તે બહેનનું નામ આ ચરિત્ર ગ્રંથમાળા તરીકે પ્રકટ કરવા આ સભાને ધારા પ્રમાણે આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યા છે જેથી દાનવીર શેઠ મણિલાલ વનમાળીદાસને આભાર માનવામાં આવે છે અને આ સભાના ઉપપ્રમુખ શ્રીયુત ફતેહચંદભાઈએ જે પ્રયાસ કરી સાહિત્યસેવા અને જ્ઞાનભક્તિ કરી છે તે માટે તેમને પણ સભા આભાર ભૂલી શકતી નથી. હજીસુધી છાપકામની સઘળી વસ્તુઓની અતિ મેઘવારી હોવા છતાં આવા પૂજય પૂર્વાચાર્ય મહારાજકૃત ઉત્તમ સાહિત્ય નું સુંદર સચિત્ર પ્રકાશન કરવા માટે ગ્રંથમાળા માટે મળેલી આર્થિક સહાય કરતાં વિશેષ ખર્ચ કરવો પડે છે, કારણ કે આવા ચરિત્રની આંતરિક અનુપમ વસ્તુ અતિ સુંદર હોવાથી બહાર સુંદરતામાં વૃદ્ધિ કરવી પડે છે, તે દષ્ટિ ધ્યાનમાં રાખીને જ આવા ચરિત્ર ગ્રંથનું પ્રકાશન કરવામાં આવે છે. આ ગ્રંથને અનુવાદ પંડિત જગજીવનદાસ પોપટલાલે બહુ જ કાળજીપૂર્વક કરેલે હેવાથી છે અમારો આનંદ તે માટે વ્યકત કરીયે છીએ. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દષ્ટિદેષ, પ્રેસદોષ કે અન્ય કારણોથી આ ચરિત્ર ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માંગવા સાથે અમોને જણાવવા નમ્ર વિનંતિ છે. ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ, આત્માનંદ ભવન. વીર સંવત. ૨૪૭૫ વિ. સં. ૨૦૦૫ શ્રી પવિત્ર શત્રુ જય તીર્થ : શ્રી ઋષભદેવ પ્રભુ પ્રતિષ્ઠા-વર્ષગાંઠ દિવસ, વૈશાક વદી ૬ બુધવાર, તા. ૧૮-૫–૪૮. ભાવનગર, Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ d .. STD -10 SCOTTOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOUTH RI Orth.org TODUCT LOOD DDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOLTDOOGLE_LD શ્રીમતી સૂરજહેન નરોત્તમદાસ શેઠ–ભાવનગર. HTTUDIO OLDODULTUDIOLOGICALCUTTITUTTOOOOOOOOOOOOOD Page #12 -------------------------------------------------------------------------- ________________ FR શ્રીમતી સૂરજમ્હેનનું જીવનવૃત્તાંત. પૂર્વે ધર્મારાધન કર્યાં સિવાય પછીના ભવમાં સુસંસ્કાર પ્રાપ્ત થતાં નથી, તેમજ દેવ, ગુરુ ધર્મની ભક્તિ પણ થઈ શકતી નથી. ધર્મ રૂચી, ગુરૂભક્તિ, ધર્મારાધન, શાસ્ત્રશ્રવણ અને સંસ્કારી કુટુંબના સંચાગ એ સર્વે પણુ પુણ્યાય સિવાય પ્રાપ્ત થતાં નથી. જે મ્હેનનું આ જીવનચરિત્ર લખાય છે, તે પુસસ્કારી, ધર્મ આરાધક, પતિપરાયણ અને આદર્શ જીવન જીવી ગયા છે અને અન્ય વ્હેનોને તેનું જીવન અનુકરણીય હોઇ અહિં આપવામાં આવ્યુ છે. સ્વ. શ્રી સૂરજ વ્હેનના જન્મ ભાવનગર તાબે સાવરકુંડલા ( સૌરાષ્ટ્ર ) ગામમાં સં. ૧૯૪૯ માં થયા હતા. બાલ્યકાળમાં માતાપિતાની સાધારણ સ્થિતિ હોવાથી ચાર ગુજરાતી ચાપડી સુધીના અભ્યાસ કર્યાં હતા. છતાં સસ્કાર અને ધર્મભાવના સાથે લઇ જન્મ્યા હતા. પૂર્વજન્મના પ્રબળ પુણ્યદયે લગભગ પંદર વર્ષની ઉંમરે ભાવનગરનિવાસી શ્રેષ્ઠિવયં સ્વ. શેઠ નોતમદાસ ભાણજી કાપડીઆ સાથે લગ્ન સોનગઢ મુકામે થયા હતાં. શ્વસુર પક્ષમાં ધર્મ કરવાની સર્વ સામગ્રી પ્રાપ્ત થવાથી સૂરજ હેનના ધર્મ પ્રત્યેના પ્રેમ દિવસાનુદિવસ ખૂબ જ વિકાસ પામવા લાગ્યે અને લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે જ તપસ્યા કરવાની ભાવના જાગૃત થતાં, અડ્ડાઇ કરી અને શ્રેષ્ઠિવ નરોત્તમદાસે તે માટે ઉત્સાહપૂર્વક ભારે મહાત્સવ આરંભ્યો. ત્યારબાદ દિનપ્રતિદ્દિન શ્રી સૂરજ વ્હેન ધર્મારાધનમાં ખૂબ રકત બનવા લાગ્યા. ભૂતકાળની ગરીબ અવસ્થા અને તેને અંગેના અનુભવ પ્રવાહ પે સામાજિક ઉન્નતિ કરવામાં પરિણમ્યા. તેના પ્રતિકરૂપે પાલીતાણામાં હાલ જે શ્રાવિકાશ્રમ ચાલે છે તે સંસ્થાના પાયે સ્વ. હરકાર મ્હનની પ્રબળ પ્રેરણાથી સૂરજ વ્હેનનાં શુભ Page #13 -------------------------------------------------------------------------- ________________ ( હસ્તે નંખાયે, અને પોતાની લાગવગનો ઉપયોગ કરી, પ્રારંભમાં સારી રકમ એકઠી કરી ; અને શ્રાવિકાશ્રમનું પાલીતાણાના મહારાણી સાહેબના વરદ્ હસ્તે ઉદ્દઘાટન કર્યું છે. જે તે સંસ્થા હાલ ચાલુ છે. જૈન સમાજની આબાલવૃદ્ધ બહેનો આ સંસ્થામાં રહી ધાર્મિક અભ્યાસ કરી આત્મઉત્કર્ષ સાધે એજ ઉપરોક્ત સ્ત્રી સંસ્થાની સ્થાપના માટે તેમની ભાવના હતી. ભાવનગરમાં એક આદર્શ ગૃહિણી તરીકે જીવન જીવવા ઉપરાંત ધન સામગ્રીને દ્રવ્યય ગુપ્ત રીતે બહોળા પ્રમાણમાં કરતા હતા. તેથી પરિણામે સૂરજહેનનું સ્થાન જેના સમાજમાં અગ્રપદે આવ્યું હતું. શ્રેષ્ટિવર્ય નરોતમદાસભાઈને સહકાર સૂરજબહેનની દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ પ્રશંસનીય હતા. એમના સમયમાં શ્રીયુત નરોત્તમદાસ જૈન સમાજના ગોહીલવાડનાં એક દાનવીર તરીકે તાજ વગરના રાજા હતા. સૂરજહેનને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ હાલ હૈયાત છે. પૂર્વ ભવના કર્મ જન્ય વિપાકરૂપે તેત્રીશ વર્ષની ઉમ્મરે વૈધવ્ય પ્રાપ્ત થયું. શ્રેષ્ટિવર્ય નતમદાસના અવસાન સમયે તેમની ધીરજ અજોડ હતી. શેકને બદલે કર્મના સ્વરૂપની વિચારણા જાગી અને પછી પરિણામે વૈધવ્ય દશામાં અનુરૂપ એવું ધાર્મિક જીવન ગાળવાને વેગ વધાર્યો. પૂજ્યપાદ શ્રી વિજ્ય રામચંદ્રસૂરીજીના પ્રવચન અને ઉપદેશે એમના આત્મા R ઉપર અનેરું ઓજસ પ્રકટયું. તેમના જ સાનિધ્યમાં ત્રણ ઉપધાન સુખપૂર્વક પૂરા કર્યા, . અને તે ગુરુવર્ય પાસે પિતાની આત્મકથા વર્ણવી, ભવ આલેયણા લીધી. તપશ્ચર્યા પ્રત્યે ખૂબ જ ભાવ હોવાથી અને કરેલાં કર્મોને ભસ્મીભૂત કરવામાં અમેઘ શસ્ત્રરૂપ તપશ્ચર્યા છે એમ માન્યું અને સૂરીશ્વરજીએ તેમને પ્રાયશ્ચિતરૂપે છછું, અઠ્ઠમની વિધિ બતાવી. સંખ્યાબંધ છઠ્ઠ, અઠ્ઠમ એકી સાથે પૂરા કર્યા. વેધવ્ય બાદ કઈ દિવસ ખુલ્લે મેઢે તેઓ રહ્યા જ નથી. તદુપરાંત પ્રતિવર્ષે ચૈત્ર, આસોની આયંબીલની ઓળી વિધિવિધાન પk સહિત પોતાના શાંતાક્રુઝના બંગલામાં સેંકડો ભાઈ બહેન સાથે કરતા અને કરાવતા હતા. તું શાંતાક્રુઝમાં શ્રી જિનેશ્વર ભગવંતનું ગૃહ દેવાલય શેઠશ્રી નરોતમદાસે પિતાના બંગલામાં કરાવ્યું હતું, જ્યાં સૂરજ હેન નિરંતર દેવભક્તિ કરતા હતા. નુતન મંદિર શાંતાક્રુઝમાં થયા બાદ પ્રતિમાજીઓ ત્યાં પધરાવ્યા અને છેવટનું ચોમાસું કરવા પાલીતાણુ સં. ૧૯૯૮ માં આવ્યા, જે વખતે પૂજ્યપાદ આચાર્ય મહારાજ વિજયરામચંદ્રસૂરિજી સાહિત્યમંદિરમાં ચોમાસું રહ્યા હતા. પ્રારંભમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કર્યા બાદ મા ખમણ લેવાની Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાવના થઇ. શરીર તા બહુ જ કૃશ થયું હતું પરંતુ આત્મબળના પિરણામે માસક્ષમણની હિંમત કરી અને પ્રથમ પંદર ઉપવાસના હાથ જોડ્યા. શ્રી સિદ્ધગિરિમાં શેઠ નરશી નાથાની ધર્મશાળામાં આરાધનાપૂર્વક તપશ્ચર્યાં કરતા હતા. દશેક ઉપવાસ બાદ શરીર વધારે શિથિલ થવા માંડયું છતાં પંદર ઉપવાસ બાદ પારણું નહિં કરતાં છ ઉપવાસનાં ફરી હાથ જોડ્યા. એકવીસ પુરા થતાં તેા શારીરિક હાલત વધારે મંદ થઇ. સ્વજન બંધુઓએ ઉપવાસ વધારે નહિ આવવા વિન ંતિ કરી પરંતુ પ્રખર આત્મબળનાં પ્રભાવે એક એક ઉપવાસનુ પચ્ચખાણ કરતા ગયા. કોઇપણ હિસાબે માસક્ષમણુ સિદ્ધક્ષેત્રમાં પૂફ થાય તો ઠીક એ ભાવનાએ આગળ વધ્યા. દેહનું મમત્વ ફગાવી દીધુ. છેવટે ભવિતવ્યતાનાં યેાગે છવીસ ઉપવાસ પૂર્ણ થતાં ભાદરવા સુદી એકમના સવારનાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ, અન્ય સાધુગણ અને સેકડો શ્રાવિકા અને આપ્તજનની હાજરીમાં નમસ્કાર મહામંત્રની ઉદ્ઘોષણાપૂર્વક સવારનાં સાડા સાતવાગે દેહવિલય થયા અને પોતાનું જીવન ધન્ય કરી ગયા. છેલ્લા દિવસોમાં પાણીની તૃષા વધારે હતી છતાં પાણહારનું પચ્ચખાણ કર્યાં બાદ ગમે તેટલી તૃષા હોય તો પણ પરિષહ સહન કરીને બીજે દહાડે પ્રભુના દર્શન કર્યાં બાદ જ પાણી વાપરતા. પ્રબુદ્ધ જૈનના અધિપતિએ પણ તે વખતે સૂરજમ્હેનની પૂર્ણમાસખમણુ કરવાની ભાવના, ટેકદૃઢતા અને પ્રતિજ્ઞા પાલનની અડગતા માટે એક લેખ લખી ઘણી પ્રશંસા કરી છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજે વ્યાખ્યાનમાં એક આદર્શ જીવન તરીકે નોંધ લીધી. અવસાન સમયે તેમની નવ્વાણું યાત્રા કરવાની ભાવના અધૂરી રહી. બિછાના પાસે તેમનાં દાનવીર ધનિષ્ઠ બંધુ મણિલાલ વનમાળીદાસ નવકાર મંત્રના ઉચ્ચાર કરતા બેઠા હતા. ગુણવાન મ્હેન જેવી મ્હેન ગુમાવતા હૈયુ હાથ ન રહ્યું પરંતુ છેવટે પાણી મૂકીને અભિગૃહ કર્યાં કે સૂરજમ્હેનનાં નિમિત્તે નવ્વાણું કર્યા પછી જ પાલીતાણા છોડવું. પિરણામે શ્રીયુત્ મણિલાલભાઇએ તેમનાં ગૃહિણી સૌભાગ્યન્હેન અને તેમનાં ભાભી રૂપાળીબ્ડેન સહિત નવ્વાણું યાત્રા પૂર્ણ કરી. એક પ્રસંગની યાદ દેવી જરૂરી છે કે-શાંતાક્રુઝમાં જિનેશ્વર ભગવતનું વ્નહેર મંદિરનું કાર્યાં ઘણા વરસોથી અટકયુ હતું. પૂજ્યપાદ શ્રી કનકવિજયજી મહારાજનાં ઉપદેશથી સૂરજમ્હેને પોતાના ચાલુ વરસીતપમાં જ્યાં સુધી ગામમાં મંદિર ન થાય ત્યાંસુધી ઘી વિગયનો સર્વદા ત્યાગ કર્યાં. પરિપાકરૂપે અંતરાયના ઉચ્છેદ થયા અને વરસીતપનુ Page #15 -------------------------------------------------------------------------- ________________ કે પારાગું થાય તે પહેલાંજ નૂતન મંદિરને પાયે નંખાયે. આજે ભવ્ય મંદિર ઊભું છે અને સેંકડે નરનારીઓ દર્શનનો લાભ લઈ સમ્યકત્વની સિદ્ધિ કરે છે. શાન્તાક્રુઝખાતે ઉપાશ્રયનાં અભાવે પિતાનાં જ બંગલામાં જતાં આવતાં મુનિવરોને દિવસ સુધી રોક્તા અને શાન્તાક્રુઝના જૈન સમાજને ઉપદેશ વાણીને લાભ અપાવતા અને તે માટે ત્યાં ઉપાશ્રય કરવાની ભાવના પણ હતી, જેથી તેમના પ્રિયબંધુ શ્રીયુત મણિલાલભાઈએ પિતાની ધાર્મિક જીવન જીવી ગયેલ આદર્શ હેનની ભાવના પૂર્ણ કરવા હાલમાં રૂા. ૧૧૦૦૧) સૂરજ બહેનના સ્મારક તરીકે ત્યાંના શ્રી સંઘને તેમના નામને ઉપાશ્રય કરવા આપી પ્રિય હેનનની ભાવના પૂર્ણ કરી અને ઉપાશ્રય સાથે બહેનનું નામ જોડવામાં આવ્યું. બંધુ અને બહેનની આ આદર્શ અને અનુકરણીય જોડી અન્યને દષ્ટાંતરૂપ છે. સૂરજ બહેનને ઉપકાર તેમના બંધુ ઉપર અને હતો અને પિતાનામાં ધાર્મિક ન સંસ્કાર જમ્યા તે હેનને લીધે જ હતા તેમજ મણિભાઈ ઉપરને નિર્મળ બંધુ- ક પ્રેમ હતો. વળી પિતાના ધર્મપત્ની સૌભાગ્યદેવીને ત્રણ ઉપધાને સાથે રહી સૂરજ બને કરાવ્યા હતા તેથી શ્રીયુત બંધુ મણિલાલભાઈ તે કણ અદા કરવા એ ઉપરોક્ત પ્રમાણે હેનનું સ્મારક શાન્તાકઝમાં ઉપાશ્રય કરાવી અદા કર્યું છે, વિશેષમાં આ મહાન સતી શ્રી દમયંતી ચરિત્ર સાથે સૂરજહેનનું નામ અંકિત કરી સીરીઝ તરીકે આ સભાથી પ્રકટ કરાવી શ્રીયુત મણિલાલભાઈએ પિતાની ઉદારતા પણ બતાવી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વિ-ષ-યા-નુ-ક-મ. વિષય સ્કંધ પહેલો ( સગે દર) ૧ મંગળાચરણુ • • • • • ૨ ચરિત્ર પ્રારંભ - ( ૩ નળ રાજવીનું માહાસ્ય અને મહિમા... . ૪ નળરાજાના સમયે પૃથ્વી કેવી રસાળ હતી ? ૫ નળરાજાના સમયનું સુખાકારીપણું ૬ વર્ષાઋતુનું વર્ણન... ... ૧૭ નળરાજ પાસે તાપસનું આગમન ૮ નળરાજાએ કરેલ સત્કાર ને પૃચ્છા .... .... ૯ નળરાજાને તાપસ લેકએ જણાવેલ પિતાની ઉત્પત્તિ .. • કૌંચકર્ણ નામના રાક્ષસના વધ માટે તાપસ લોકોની વિજ્ઞપ્તિ ૧૧ કૈચક ને નલનું શસ્ત્રાસ્ત્રોઠારા તુમુલ યુદ્ધ . ૧૨ કૈચકર્ણનું મૃત્યુ ને નલને વિજય : - ૧૩ નળને થયેલ ભિક્ષાચરને મેળાપ . ૧૪ ભિક્ષાચરે કરેલ દંડક વનનું વર્ણન .. ૧૫ પ્રસંગોપાત ભિક્ષાચરે કહેલ દમયંતીનું સ્વરૂપ ... ૧૬ નલરાજાની યાકુળતા • • • ૧૭ ભિક્ષાચરને આપેલ પારિતોષિક . .. ૧૮ દમયંતીનું વર્ણન સાંભળ્યા બાદ નલની કામપીડ ૧ ૧૯ સરસ્વતીનો પિતાના વાહન હંસને શાપ ૨૦ હંસનું પોતાની પત્ની હંસીને આશ્વાસન ૨૧ હસે કરેલ દમયંતી તથા નાના મેળાપને નિર્ણય Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય • નાનાથ ૨૨ શરદઋતુનું વર્ણન. • • • • 8 મૃણાલ લતિકાએ નલ રાજવી સમક્ષ કરેલ વાસવર્ણન ... ૨૪ હંસનું પૃથ્વીપીઠ પર આગમન અને નલનું હંસને પકડવું ૨૫ બાલચંદ્ર હંસને છોડી મૂકવા મકલા હંસીની નલને પ્રાર્થના ૨૬ દિવ્યવાણી અને હંસે કહેલ નળ-પ્રશંસા . ૨૭ ભીમરાજાએ કરેલ ચક્રેશ્વરી દેવીની આરાધના .. ૨૮ દેવીની પ્રસન્નતા અને વરદાન ૨૮ દમનક મુનિના આશિર્વાદથી ભીમરાજાને દમયંતીની પ્રાપ્તિ ૩૦ દમયંતીની કશળતા અને સૈાદર્ય પ્રાપ્તિ ૩૧ નળ તેમજ હંસને વાર્તાલાપ ૨૨ હંસનું કુંઠિનપુર પ્રતિ પ્રયાણ .. . ૩૪ હંસનું દમયંતી નજીક આગમન ૩૪ નળરાજાનું વર્ણન કસ્વા દમયંતીની હંસને વિજ્ઞપ્તિ ૩૫ હસે વર્ણવેલ નળ-ચરિત્ર ... ... ૩૬ નળને થયેલ ચોદ-પૂર્વધારી શ્રીધર મુનિને મેળાપ ૩૭ કનકાવલીનું નળે કરેલ રક્ષણ અને વિદ્યા-પ્રાપ્તિ ૩૮ કનકાવલી સાથે નળનું પાણિગ્રહણ. .. ૩૮ વીરસેન રાજવીનું ચારિત્ર-ગ્રહણ ને નલને રાજ્યાભિષેક ૪૦ હસે દમયંતી સમક્ષ આલેખેલ નળ રાજવીનું ચિત્ર ૪૧ હસે નળ-દમયંતીનું પરસ્પર કરેલ નેહ-સંધાન ૪૨ નળરાજાને હંસે આપેલ વધામણી... .. ૪૩ નળ તથા દમયંતીની પરસ્પર વિરહ-વ્યથા .. • સ્કંધ બીજે (સર્ગ સોળ) ૪૪ દમયંતીનો રવયંવર મહોત્સવ ૪૫ નળરાજાનું કંડિનપુર પ્રતિ પ્રયાણ ૪૬ ઇંદ્ર અને નારદ વચ્ચે વાર્તાલાપ... , ૪૭ નારદે ઇંદ્રને જણાવેલ દમયંતીના સ્વયંવર સંબંધી હકીકત ૪૮ સ્વયંવર મહોત્સવ પ્રસંગે ઈંદ્રાદિ દેવનું પૃથ્વી પીઠ પર આગમન.. ૪૯ નળનો વિંધ્ય પ્રદેશમાં વસવાટ ... ૫૦ નળના સૌંદર્યથી દેવેનું આશ્ચર્યમુગ્ધ થવું .... ..... ૫૧ નિગમેથી દેવનું નળ પાસે આગમન ... .. ••• • પર દમયંતીના નિમિત્તે પિતાનો દૂત બનવા ઇંદ્ર નળને કરેલ સૂચન ૫૩ નળને માનસિક ખેદ અને લોકપાલે સાથે વાર્તાલાપ... 16I015 , Page #18 -------------------------------------------------------------------------- ________________ તે વિષય ૧૪ પુષ્કરાક્ષ મંત્રીનું આગમન અને કિન્નર યુગલનું નળને ભેટશું ૫૫ નલની દૂતકાર્ય સંબંધી ચિંતા .. .. ૫૬ નલનું કંડિનપુરમાં આગમન અને ભીમ રાજાએ કરેલ સત્કાર ૫૭ નલે દમયંતીને ભેટશું તરીકે મોકલેલ રત્નાભરણું ૫૮ અદશ્ય સ્વરૂપે નળનું દમયંતીના અંતઃપુરમાં આગમન ૫૯ દમયંતીએ એકાગ્ર ચિતે નળનું કરેલું નિરીક્ષણ... ૬૦ નળના સ્વરૂપની દમયંતીએ કરેલ પ્રશંસા ૬૧ કપલેને વરવા માટે નલે કરેલ આગ્રહ ૬૨ દમયંતીએ યુક્તિપૂર્વક આપેલ જવાબ ૬૩ નલે ઈંદ્રાદિ લેકપાલને વરવા કરેલ પુનઃ સમર્થન ૬૪ દમયંતીએ કેશિની વિદ્યાધરી મારફત આપેલ યુક્તિપૂર્ણ જવાબ.. ૬૫ નલનું દમયંતીને પુનઃ સમજાવવું ... ૬૬ દમયંતીને મક્કમ નિર્ણય અને જવાબ ૬૭ લેકપાલોને સ્વીકારવાને નલનો આગ્રહ ૧૮ દમયંતીને હૃદય-સંતાપ .• • • ૬૯ નલનું પ્રત્યક્ષ થવું અને પશ્ચાત્તાપ ... ૭૦ બાલચંદ્ર હસનું આગમન અને ઘટનાને હે ૭૧ નલનું અદશ્ય રૂપે ચાલ્યા જવું .. સ્ક ધ ત્રીજે (સર્ગ નવ) ૯ ૭૨ નલરાજાએ કરેલ જિનપૂજા અને સ્તુતિ ૭૩ રવયંવર મંડપનું વર્ણન ... .. ••• ૭૪ દ્ધાદિ લોકપાલેએ ધારણ કરેલ નલનું રરૂપ ૭૫ દમયંતીના સ્વયંવર મહોત્સવ પ્રસંગે બ્રહ્માદિ દેવાનું આગમન ૭૬ ભીમરાજની ચિંતા ... ૭૭ શારદા દેવીની સ્તુતિ અને આગમન ૭૮ સ્વયંવર મંડપમાં દમયંતીના આગમન બાદ રાજાઓની વિવિધ વિચારણા ૭૮ શારદા દેવીએ આવેલા દેવેનું કરેલ વર્ણન ... ૮૦ શારદા દેવીએ આવેલા રાજાઓનું કરેલ વર્ણન ૮૧ નલના પાંચ રૂપથી દમયંતીને થયેલ મૂંઝવણ ... ૮૨ દમયંતીએ કપાલેની કરેલ સ્તુતિ . . ૮૩ દમયંતીએ જ્ઞાન દ્વારા જાણેલ ઈંદ્રાદિ લે કપાલેનું સ્વરૂપ ૮૪ દમયંતીનું નલના કંઠમાં માળારોપણું ૮૫ ઈંદ્રાદિ લોકપાલને નલને આશીર્વાદ .. ૮૬ નળ-દમયંતીને પાણિગ્રહણ મહોત્સવ જ ૧૦૩ ૧૦૬ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૧૪ : : • ૧૧૫ . . ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૩ : : : : : : : : : : : : ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૩૦ ૮૭ ભીમરાજાની દમયંતીને શિખામણ ૮૮ નલરાજાનું સ્વરાજધાનીમાં આગમન ... ધ ચેાથે (સર્ગ ૮૯ ઇંદ્રાદિ દેવોને કલિનો મેળાપ . ૯૦ દમયંતીનો સ્વયંવર મહોત્સવ જોવામાં કલિની નાશી પાસી ૯૧ ઈંદ્રાદિ દેવના કથનથી કલિને ઉશ્કેરાટ .. ૯૨ સરસ્વતીની નલ સંબધી રતિથી કલિનો ક્રોધ ૯ નલને કચ્છમાં પાડવાની કલિની પ્રતિજ્ઞા.. ૯૪ કલિનું નલની રાજધાનીમાં આગમન.. ૯૫ બહેડાના વૃક્ષ પર કલિએ લીધેલ આશ્રય ૯૬ નળ-દમયંતીને થયેલ સંતાનપ્રાપ્તિ ... ૯૭ વસંતઋતુનું વર્ણન ... ... ૯૮ નલના દેહમાં કલિને પ્રવેશ ... ૯૯ દૂરદર (ઘત ) નામના દેવને કલિએ કરેલ આદેશ ૧૦૦ કૃબર સાથે નલે શરૂ કરેલ ધ્રુતક્રીડા ... ... ૧૦૧ ઘતક્રીડા ન કરવા માટે દમયંતીએ નલને આપેલ શિખામણુ... છે. ૧૨ વ્રતના માઠા ફળ સંબંધી દમયંતીએ નલને કહેલ કકું અને વિનતાનું વૃત્તાંત... ૧૦૩ દત ન રમવા સંબંધી નલે આપેલ દમયંતીને વચન •• .. ૧૦૪ પ્રતિજ્ઞા ભૂલીને નલની પુનઃ વ્રતક્રીડા, ... ૧૦૫ રાજસભામાં દમયંતીનું આગમન અને ફૂબર પ્રતિ કથન. .. ૧૦૬ નલના ન માનવાથી દમયંતીને થયેલ દુ:ખ ને કેશિની નું શાંત્વન ૧૦૭ કેશિની એ આપેલ અથભસૂચક ચિહ્નોની સમજણ... ૧૦૮ સ્વસંતાનનું દમયંતીનું કુંડિનપુર મોકલવું ૧૦૯ નલરાજાનું દૂતમાં સર્વસ્વ હારી જવું... .. ૧૧૦ નલ તથા દમયંતીનું પરદેશગમન ... ૧૧૧ નલે વિશાળ સ્તંભને આકાશમાં ઉછાળીને દર્શાવેલ ર–પરાક્રમ ૧૧૨ ગંગાનદીને કિનારે નિવાસ ... ... ૧૧૩ ભીલ લોકે સાથે નલને થયેલ સંગ્રામ ... - ૧૧૪ ઉત્તરીય વસ્ત્રનું પક્ષીઓએ કરેલ અપહરણું ... ૧૧૫ ભીમરાજા પાસે જવા માટે દમયંતીએ નલને કરેલ આગ્રહ ૧૧૬ શ્વસુરગૃહે જવાની નાની અનિછો ... ૧૧૭ નલનું મનોમંથન ... ૧૧૮ નલની આત્મનિંદા... ૧૧૯ નલે કરેલ દમયંતીને ત્યાગ અને વસ્ત્રના છેડા પર કરેલ સુચન ૧૨ નલને સપનું ઉદ્ધ ન .. . ૧૨૧ સપંડથી નલનું કુબજ બની જવું ... ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૨ ૧૫૩ ૧૫૫ ૧૫૬ ૧૫૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૨૨ કૉંટક સર્પે નળને આપેલ ખીલીના ફળ ૧૨૩ ઋતુપણ રાજવીની વિનીતા નગરીમાં નળનું આગમન ૧૨ ગુજરૂપી નાનું કસ્તીને વશ કરવું ૧૨૫ ઋતુપર્ણ રાજવીના મેલાપ અને નળનુ સારથી તરીકે જાહેર થયું ૧૨ ઋતુપર્ણની સાથે તેણે કરેલા નિવાસ ૧૨૭ ૬મયતીને આવેલ દુષ્ટ સ્વપ્ન... ૧૨૮ નળને નહીં દેખવાથી દમયતાના વિદ્યાપ ૧૨૯ મનતીએ ચારે તરફ કરેલ નળની શેાધ ૧૩૦ નળના વિરહમાં દમયતીએ કરેલ-શૃંગારના ત્યાગ ૧૩૬ યતીના માગમાં થયેલ વિના ૧ સ્કંધ પાંચમા ( સત્ર એકવીશ ) ૧૩૨ અજગરનું દમયંતીને ગળી જવુ ... ૧૩૩ ગીલે કરેલ દમયંતીને બચાવ અને તુચ્છ માગણી ૧૩૪ દમયંતીનુ ભીલને અનેક પ્રકારે સમજાવવુ ૧૩૫ ભીલનુ ભસ્મીભૂત બનવુ ૧૩૬ સાથે સાથે દમયંતીનું પ્રયાણ અને સાતુ નાશી જવુ... ૧ટક દમયતીને થયેલ મુનિ-સમાગમ ૧૩૮ મનીષે મુનિવરને કાંઠેલ સ્વવૃત્તાંત ૧૩૯ મુનિવરે તેની શાંત્વના માટે કહેલ શકુંતલાનું વૃત્તાંત ૧૪૦ વિશેષ સાંત્વના માટે મુનિવર પુનઃ કહેલ કલાવતીનું વૃત્તાંત ૧૪૧ કલાવતીના પૂર્વભવ ... ૧૪૨ શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિમાની દમયંતીએ કરેલ રચના ૧૪૩ દમયતાની જિનપૂજા અને ચારણ મુનિનુ આગમન ૧૪૪ ચારણ મુનિએ કરેલ કિશનીના પૂર્વ વૃત્તાંત ૧૪૫ દમયંતીનું ડિનપુર પ્રતિ પ્રયાણ ૧૪૬ માર્ગોમાં ભરવાડણે કહેલ સતી સુભદ્રાને વૃત્તાંત... ૧૪૭ દમયંતીનુ તેની માસીના ગૃહે આગમન .. ૧૪૮ ભીમરાજાના ચરપુસ્ત સુર્વેદ ૧૪૯ બાવન નગરમાં તેનું ૧૫૦ દમયંતીનું પિતાના ગૃહે આગમન છઠ્ઠો ←ધ ( સ સાત ) ( ... શોધ ... અને શાંડિત્યે કરેલ દમયતીની શોધ... આગમન અને યહીની તપાસ ૧૫૩ ભીમરાજાએ શરૂ કરે" નળરાજાની ૧પર નળને રોધી કાઢવા માટે દમયંતીએ કહેલા નલનાં લક્ષ ... ... ૧૫૩ દમયંતીના શાંત્વન માટે સુદેવ તથા સાંઢિયે કહેલ તિલકમાંજરીનુ વૃત્તાંત... ૧૫૪ અને દૂતને નલના થયેલ મેળાપ ૧૫૫ નળ સમીપે બંનેએ વર્ણવેલ દમયંતીની વીતકકથા ⠀⠀⠀⠀⠀ ... ⠀⠀⠀⠀⠀ ... ... ... ... ... પૃષ્ઠ ૧૫૯ ૧૬૧ ર ૧૬૩ ૧૬૪ ૧૫ ૧૭ ૧૬૮ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૪ ૧૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૯૯ ૨૧૫ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૧ ર ૨૨૫ ૨૨૭ ર ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૪ ૨૩૯ ૨૪૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષય ૨૪૪ ૨૪૭ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૬૧ ર૬ર જ ૨૬૪ ૧૫૬ કુજના કેટલાક લક્ષણો - પરથી બંનેની નળ સંબંધી થયેલ ખાત્રી ૧૫૭ કુબજ રૂપી નળના સમાચારથી દમયંતીને સંતાપ ૧૫૮ નલને પ્રાપ્ત કરવાની પ્રિયંગુમંજરીની યુક્તિ. ... ધ સાતમે (સર્ગ છ ) ૧૫૯ કુરબક દૂતનું અયોધ્યા નગરીમાં આગમન ... .. ૧૬૦ દમયંતીના પુનઃ સ્વયંવરના સમાચારથી નલની અસ્વસ્થતા ૧૬૧ ઋતુપર્ણ રાજા તથા કુજનું કુંડનપુર પ્રતિ પ્રયાણ.. ૧૬૨ કુન્જની અપૂર્વ અશ્વવિદ્યા ... ... ... • ૧૬૩ ઋતુપણું રાજવીની સંખ્યા-ગણત્રીમાં કશળતા ૧૬૪ કલનું પ્રગટ થવું અને પશ્ચાત્તાપ .. ••• ૧૬૫ કુંડિનપુરમાં નળ તથા ઋતુપર્ણનું આગમન .. ૧૬૬ રવયંવર મહોત્સવની તૈયારીના અભાવથી નલની વિમયતા ૧૬૭ નળની ખાત્રી માટે કેશિનીનું કુજ પાસે આવવું ૧૬૮ કુબજનું દમયંતી પાસે આગમન .. .. ••• ૧૬૯ બંનેનો પરસ્પર વાર્તાલાપ ... ૧૭૦ દમયંતીના સમજાવવા છતાં નલ ન સમજવાથી દમયંતીને અનશનનો નિરધાર. ૧૭૧ કેશિનીને નલને ઉપાલંભ .• • • • ૧૭૨ દિવ્ય વાણીથી નલનું પ્રત્યક્ષ થવું ... ૧૭૩ કેશિનીનું પોતાના સ્વામીને નિર્વિષ કરવા વિતાઢયે આગમન સ્કંધ આઠમે (સર્ગ ચાર ) ૧૭૪ નળ રાજવીને દિવિજય ... ૧૭૫ ફૂબર સાથે પુન: ધ ક્રોડ ... ... ૧૭૬ નળને નિષધા નગરીમાં રાજ્યાભિષેક... ... ૧૭૭ કલ્યાણક મહોત્સવ પ્રસંગે તમોપહ તીર્થે નલનું ગમન... ૧૭૮ નળે કરેલ મુનિભક્તિ ... ... ... .. સ્કંધ નવમે ( સર્ગ ચાર ) ૧૭૯ નળરાજા તથા દમયંતીને પૂર્વભવ ... • • સ્કંધ દશમો (સર્ગ ચાર ) ૧૮૦ વીરસેન રાજવીના જીવે નળને કરેલ પ્રતિબોધ ૧૮૧ નળરાજાને ઉત્પન્ન થયેલ વૈરાગ્ય ... ૧૮૨ નળરાજાને સુદામાસૂરિએ આપેલી ધમ દેશના ૧૮૩ ઇદ્રસેનનો રાજ્યાભિષેક ... ૧૮૪ નળરાજાએ લીધેલ દીક્ષા ... ૧૮૫ ઈકે નળરાજાને કરેલ અનુકૂળ ઉપસર્ગ... ૧૮૬ નળનો સ્વર્ગવાસ અને ત્યાં શ્રી અનંતનાથ તીર્થકરની કરેલી સ ૧૮૭ નળ અને દમયંતીને મોક્ષ પ્રાપ્તિ ... ... . ••• જ ૨૬૮ ૨૭૩ ૨૭૫ २७९ २७७ | ૨૭૯ ૨૮૭ # # # # ૨૯ ૨૯૩ ૨૯૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ oooo ) ૦૦ : ક ૦ ૦ ૦ ૦ ૦ ૨૦૦૦ કરે છે * * ૦૦૦ ). ૪૦૦૦ ૦૦૦ oooooo ॐ अहम ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ॥ ।। श्रीमद् विजयानन्दसूरीश्वरपादपद्मभ्यो नमः ।। श्रीमाणिक्यदेवसूरिविरचित | મી મતી મિ. , શ્રી દમયંતી ચરિત્ર, (નલાયન) ઉત્પત્તિ કંધ પહેલો :: (સર્ગ ૧ લે ) [નળ તેમજ નળના ગુણોનું વર્ણન. ! મંગળાચરણ. મારા . કેવળજ્ઞાનસ્વરૂપ, અષ્ટ મદ અને કામદેવને પરાજિત કરનાર અને ચિરસ્થાયી શ્રી વીતરાગ ઇ અમન પરમાત્મા (જગતમાં ) જયવંત વ. કુમુદ સરખી ઉજજવળ અને અનેક સદ્ભાવોથી ભરપૂર શ્રી ભારતી દેવી-શ્રી સરસ્વતી દેવી પણ જયવંત વર્તો. વળી કવિજનને કમળ એવો વાણીવિલાસ પણ જયવંત વર્તો. પાપને નાશ કરવામાં તત્પર, સંતપુરુષોને ઉદ્ધાર કરવામાં વૈર્યવાન, લક્ષ્મીનું દાન દેવામાં ઉદાર, ધર્મને વિસામો લેવાને માટે વૃક્ષરૂપ, દઢ મનોબળવાળા, કોઈ પણ જાતના કલંક રહિત તેમજ સમગ્ર દેશને દૂર કરનાર કુબેર૪ નામને લેકપાળ આ વિશ્વમાં હરહંમેશને માટે જયવંત વર્તે છે. કલિકાળના પાપરૂપી કાજળને દૂર કરનાર, પ્રગાઢ, નવીન ( તાજા ) દૂધના જે મનહર અને આહૂલાદક તથા નિર્મળ યશવડે જેમણે જગતને પવિત્ર બનાવ્યું તે તેમજ કુબેરના પૂર્વ—આગલા અવતારરૂપ, ચતુરશિરોમણિ, નિષધ દેશને રાજા નળ સદૈવ તમારા કલ્યાણને વિસ્તારે-કરે. ભેંમી (દમયંતી)અને તેના ભર્તા-સ્વામી નળ રાજાનું સકળ લોકમાં પ્રસિદ્ધ, સુંદર, ચમત્કારિક, મનોહર, નિર્મળ અને કલિકાલના દૂષણને હરનારું તેમજ ચિરકાળ પર્યત રહેનારું આ સમગ્ર ચરિત્ર તમે સાવધાનતાપૂર્વક સાંભળો. આ સંબંધમાં શ્રી શારદા-સરસ્વતી દેવી તમને સર્વદા સહાય કરો. હ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળદ, ૪ રૂપમદ, ૫ તપમદ, ૬ દ્ધિમદ, ૭ વિદ્યામ, ને ૮ લાભમદ આ આઠ પ્રકારના મદ કહેલા છે. * કુબેર એ ઉત્તર દિશાને સ્વામી ગણાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર પ્રારંભ. سمرهكع رفوف محمد رفی 2 આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રને વિષે નિષધ નામના દેશમાં ભારત મહારાજાના વંશમાં ભૂષણ સમાન નળ નામનો રાજા થયે હતો. સમસ્ત ગુણોથી સંપૂર્ણ, દરેક અંગોથી સુંદર, સર્વ પ્રકારના પુરુષાર્થને જાણનાર, સકળ શાસ્ત્રને જ્ઞાતા, ધનુર્ધારીઓમાં ઉત્તમ, રાજર્ષિઓના કુળમાં દીપક સમાન, પૃથ્વીપીઠના આભૂપણ સદશ, દુર્જનના સમૂહને ભસ્મીભૂત કરવામાં દાવાનળ તુલ્ય, ગુણરૂપી રન્નેને સાગર, સદુવચનરૂપી જળબિંદુઓની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન, શત્રુઓ રૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં પવન સરખો, શસ્ત્રોરૂપી કિરણોને ફેંકવામાં સૂર્ય સદશ, સૌભાગ્યમાં કામદેવ જે, રાજ્યશાસન ચલાવવામાં ઇદ્ર સરખે, મનહરપણામાં સિંહ સમાન, તેજસ્વીપણુમાં સૂર્ય જે, પર્વતને વિષે મેરુપર્વત સરખો, પત્થરોને (રત્નને) વિષે ચિંતામણું રત્ન તુલ્ય અને વૃક્ષને વિષે કલ્પવૃક્ષ જે તે નળ રાજા સમસ્ત રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને થઈ ગયાને આટલે બધે કાળ વ્યતીત થવા છતાં હજી સુધી ગ્રામ, આકર અને નગરને વિષે થતાં તેના ગુણકીર્તનથી પૃથ્વી સુંદરરીતે શોભી રહી છે. વળી જેની સૂર્યપાક રસવતી(રસોઈ), નળ એવું નામ, ધ્રુતકીડા અને અશ્વશાસ્ત્રની કુશળતા અદ્યાપિ પર્યત પ્રખ્યાતિ પામેલાં છે. તારાઓ રૂપી કેડીઓ જ્યાં વેરાયેલી છે તેવા વિશાળ ગગનરૂપી ચોપાટ પર સ્વર્ગમાં રહેલા દે નળરાજાએ કરેલી છૂતક્રીડાને હજુ સુધી ખેલી રહ્યા છે, તેમજ પવન પિતાના ઝંઝાવાતથી અને નદીઓ પવનપ્રેરિત મોજાંઓદ્વારા નળરાજાની અશ્વક્રીડાને-વિધવિધ ચાલને હજુ સુધી માત્ર શીખી જ રહ્યા છે. દિયાત્રાના સમયે સન્ય-સમૂહના ભારથી દબાઈ ગયેલ કૂર્મ-કાચબો હજુ પણ સંકેચને લીધે ટંકા(નાના) ગાત્રવાળે બળે જાય છે, તેમજ દિગવિજયના ભારથી નમી ગયેલ નાગરાજ-શેષનાગ અદ્યાપિ પર્યત કુંડળ(ગાળ) જેવા શરીરને ધારણ કરી રહ્યો છે. વળી જેના પ્રયાણ સમયે ઘડાઓની ખરીથી ખોદાયેલી રજ(ધૂળ) ચંદ્રને વિષે કલંકના-ડાઘાના બહાનાથી રહેલી હજુ સુધી પણ જોવાય છે. ખરેખર નળ જે રાજા ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. એમ જે ન હોત તો તેના જેવા ગુણવાળી અન્ય કઈ પણ વ્યક્તિ કેમ સાંભળવામાં આવતી નથી? જેમ શ્રી શાંતિનાથ * ધર્મ, અર્થ, કામ ને મેક્ષ-એ ચાર પ્રકારના પુરુષાર્થ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ નળ રાજાનું માહાસ્ય અને મહિમા. [ ૩ ] ભગવાનના મરણ માત્રથી દુઃસ્વપ્ન, ઈજિત( રાવણને પુત્ર મેઘનાદ)ના મરણથી ભયંકર ઝેર નાશ પામી જાય તેમ નળ રાજાના નામસ્મરણથી નિરંતર પાપને વિનાશ થાય છે. ગંગા નદીના જળરનાનથી, સદગુરુનું પૂજન કરવાથી તથા છાનું રક્ષણ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય નળ રાજાનું કીર્તન-ગુણગાન કરવાથી ઉપાર્જન થાય છે. જેમ ઊનાળામાં શરીર પર ચંદનનું વિલેપન શીતળતા ઉપજાવે છે, વર્ષાઋતુમાં માલતી પ્રિય લાગે છે, વસંતઋતુમાં કોયલનો ટહુકાર કર્ણપ્રિય બને છે તેમ નળ દમયંતીનું ચરિત્ર પ્રમોદ પ્રગટાવે છે. જેવી રીતે દાન કલ્યાણ કરનારું છે, તપશ્ચર્યા પાપને હરનાર છે, શિયલ પવિત્ર બનાવે છે તેવી રીતે નળ રાજાના ગુણગાન કલ્યાણકારક, પાપહર અને પવિત્ર કરનાર છે. કોઈ પણ કાર્ય કરવાના અવસરે એક તરફ શુભ ને ફળદાયક બધાં શકુને હોય અને બીજી બાજુ નળ રાજાનું માત્ર નામસ્મરણ જ હોય તો પણ પૂરતું છે અર્થાત તે સર્વ કરતાં નળનું નામસ્મરણ અધિક ફળદાયી છે. યાત્રાદિક કાર્ય પ્રસંગોમાં ભરત, અર્જુન, પૃથુ રાજા અને નિષધ દેશના સ્વામી નળ રાજાને કાર્યસિદ્ધિ માટે યાદ કરવા જોઈએ. * ભીમ નહિ હોવા છતાં ભીમવાળું અને મરાલ રહિત હોવા છતાં મરાલવાળું એવું આ ચરિત્રનું વાંચન (પઠન ) કેને આશ્ચર્ય ઉપજાવતું નથી? (એટલે કે ભીમ=ભયંકર નહિ હોવા છતાં ભીમ(દમયંતીના પિતા) રાજાની કથાવાળું અને મરાલ દુર્જનતા રહિત હોવા છતાં મરાલ=હંસ(દમયંતી પાસે નળ રાજાની પ્રશંસા કરનાર)ના વૃત્તાંતવાળું આ ચરિત્ર કોને અચંબો ઉપજાવતું નથી ? ) વિશ્વવિખ્યાત, નિષ્કલંક, ધૈર્ય ગુણ યુક્ત અને વિસ્તૃત એવું આ પવિત્ર કીર્તિશાળી નળ રાજર્ષિનું કિર્તન પાપને નાશ કરનાર છે. ચોથા આરામાં શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ ભગવંતના આંતરામાં વીરસેનને પુત્ર નળ નામનો રાજા રાજ્ય કરતા હતા. પૂજ્ય પુરુષને વિશ્વાસપાત્ર, સેળ વર્ષની ઉમ્મરવાળે અને બળદની ખાંધ જેવા બલિષ શરીરવાળે તે પ્રજાને અત્યંત પ્રિય હતું. પોતાના રૂપવડે અશ્વિનીકુમારને પણ જીતી લેનાર, તેમજ સત્યવાદી નળ રાજા જ્યારે રાજ્ય કરતો હતો ત્યારે પ્રજા સુખી હતી. આ ઉપરાંત શાંતિ, સમૃદ્ધિ, સુરાજ્ય ને અસાધારણ સુખને કારણે આર્યાવર્તની ભૂમિએ અન્ય દેશોમાં શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું. વાવ, કૂવા, પરબ, બગીચા, મઠ-આશ્રમ અને મંદિરોરૂપી ધર્મસ્થાનક બનાવવારૂપી કાર્યોથી લોકોના દિવસો વ્યતીત થતા હતા. વિધવિધ પ્રકારના કલયાણને કરનાર માંગલિક વનિપૂર્ણ, હમેશાં ઉત્સવવાળા અને અતિશય સમૃદ્ધિવાળાં ગામડાઓ પણ શોભતા હતા. ધર્મ, અર્થ ને કામ–આ ત્રણ પુરુષાર્થને કારણે નળ રાજાથી શાસિત * अभीमं भीमसंयुक्तममरालं मरालवत् । ન ચ વિસ્મથે , વાવ્યમાનં નાચનમ્ II ૨૪ [ ૧, ૪ ૫ ] Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લેા. સ ૧ લે. આ પૃથ્વી સ્વર્ગ તેમજ પાતાળ કરતાં પશુ ચઢિયાતી ખની હતી. વર્ષાઋતુમાં ખેડૂતાની જરૂરિયાતના પ્રમાણમાં વરસાદ વરસતા હતા અને સ્વચક્રકે પરચક્રના ભય તા સ્વપ્નમાં પણ સંભવતા †નહિ. પૃથ્વી, ખેતરાદ્વારા ધાન્ય-અનાજ, ખાણુાદ્વારા રત્ના, આકર( નગરાદિ )દ્વારા ઉત્તમ વસ્તુએ અને અરણ્યાદ્વારા હાથીને પ્રગટાવતી હતી. આ ઉપરાંત જ્યારે નળરાજા રાજ્ય કરતા હતા ત્યારે દેવા સાનિધ્ય કરનારા હતા, તપસ્વીઓ પ્રભાવશાળી હતા, અધ્યાપકો વિદ્યાવાન હતા તેમજ ગૃહસ્થા દ્રવ્યસંપત્તિથી પરિપૂર્ણ હતા. ગાયા દૂધ આપનારી, વૃક્ષેા નિરંતર ફળ આપનારા, નદીએ સદૈવ અખૂટ જળવાળી અને એ જીવિત સંતાનવાળી હતી, અર્થાત્ કે માતાની હૅયાતિ સુધીમાં કોઇપણ સંતાન મૃત્યુને વશ થતું ન હતું. વ્યાકુળતા ( ગાઢપણું ) ફક્ત બગીચામાં હતી, અક્કડપણું (ગવીઋપણું ) માત્ર પીપળામાં જ હતું અને સરેાગપણ કમળને વિષે જ હતું. ( એટલે કે કાઇ માનવી વ્યાકુળ ન હતા, ફક્ત અતિશય ઝાડ–પાન, ફળ-ફૂલને લીધે બગીચા જ વ્યાકુળ દેખાતા, કાઇ પુરુષ ગર્વિષ્ઠ ન હતા, પણ નમ્ર હતા; ફક્ત એક પીપળા જ અડ-ટટ્ટાર-ગીષ્ઠ જણાતા અને કેઈપણુ માણસ સરાગ-રાગવાળા ન હતા, પણ ફક્ત કમળ જ સત્તળ હતું, અર્થાત્ સોન્ગ સાવરમાં ઊગનારું હતુ. ) ધન( પાળ ) તળાવને જ હતુ, પ્રહાર વાજિંત્રને જ થતા, સુવર્ણ ના જ છેદ કરવામાં આવતા, દંડ તા ફક્ત છત્રમાં જ રહેતા, ક્રેપણુ’-વાંકડીયાપણું' તેા કેશકલાપમાં જ હતું, કઠારતા તેા સ્ત્રીઓના સ્તનેામાં જ હતી, તેમજ ચપળતા તા માત્ર સ્ત્રીએના નેત્રામાં જ સ્થિર થઈ ગઈ હતી અર્થાત તે દેશની પ્રજામાં ઉપરાક્ત દુર્ગુણા કે શિક્ષાના અભાવ જ હતા. વળી પાપી, વજ્ર, જડબુદ્ધિવાળા, જુગારી, ક્રોધી, દુર્બુદ્ધિવાળા, કૃતઘ્ન, ( ઉપકાર પર અપકાર કરનાર ), કંજુસ, નિર્દય તેમજ અભિમાની કોઇપણું ન હતું. આવી રીતે જે દિવસેામાં નળરાજા રાજ્ય કરતા હતેા તે દિવસેાને પણ નમસ્કાર હા! તેમજ જે જે મનુષ્યાએ તેમની વાણીરૂપી અમૃતનું પાન કર્યું. હાય તે પણ ધન્યવાદને પાત્ર છે ! અતિશય પ્રેમના કારણે જેમને કંઠે પણ ગદ્ગદ્ થઇ ગયા છે તેવા વિદ્વાન પુરુષાની વાણી પણ જેના ગુણને ગ્રહણ કરવામાં નિષ્ફળ નીવડી છે તે નળરાજાનુ વર્ણન પણ શી રીતે થઈ શકે ? પૃથ્વીપીઠ પર રહેવા છતાં જે સ્વર્ગીય ભાગેાપભાગને ભાગવતા હતા તે નળ રાજાના ગુણેની પ્રશંસા જગત પર ફેલાઇ રહી છે. આ પૃથ્વીમ`ડળ પરના સ નૃપતિએમાં ફક્ત એક નળરાજા જ એવા હતા જેણે પેાતાની રૂપ-સમૃદ્ધિથી દેવાને પણ જીતી લીધા હતા. આ ઉપરાંત સહસ્રાક્ષાદિ બિરુદ (યથાર્થ ઉપનામ) ધારી જે ઇંદ્ર કૃપાવડે લાખા કલ્પવૃક્ષા, સે’કડા કામધેનુ તેમજ હજારો ચિંતામણિ રત્ના દાનમાં આપી શકે † પ્રકારાંતરે કવિવરે સાતે જાતની ઈતિના અભાવ જણાવ્યા છે. વરસાદ યાગ્ય પ્રમાણમાં હાય એટલે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન હેાય. અને એ ન હેાય ત્યારે ઊંદર, તીડ કે પાપઢને પણ ઉપદ્રવ ન હેાય. તેમજ સ્વચક્ર તથા પરચક્રના તા સ્વપ્નમાં પણ ભય નહેતા. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઊંદર, તીડ, પાપટ, સ્વચક્ર અને પચક્ર-આ જાતની સાત ઇતિ–ઉપદ્રા ગણાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ નળ રાજાને મહિમા અને સમયનું સુખાકારીપણું [ પ ] છે તે પણ પ્રિયા( દમયંતી )ના પ્રેમરૂપી ક્ષીરભેાજન ખાવાને ચાહતા એવા નળ રાજાના અણુધાર્યા અતિથિપણાને પામ્યા. ( એટલે કે નળ રાજા જ્યારે દમયંતીના સ્વયંવરમાં જઇ રહ્યો હતા ત્યારે ઇંદ્ર, વરુણુ, યમ અને અગ્નિ એ ચાર દેવા નળના સત્યની પરીક્ષા કરવા માટે ત્યાં આવ્યા અને પેાતાને માટે દમયંતીની માગણી કરવા પાતાનુ કૃતપણું કરવા સૂચવ્યું અને નળે પણ પેાતાના અતિથિરૂપ તેઓના કહેવા પ્રમાણે કાર્ય કર્યુ.. ) વળી તે નળ રાજાએ દાનાદિકમાં સર્વસ્વ આપવા છતાં પણ સમરાંગણમાં કદી શત્રુને પીઠ આપી ન હતી, સમસ્ત વિશ્વમાં વીરપુરુષામાં અગ્રેસર ઢાવા છતાં જે અપવાદથી ડરતા હતા, વિચક્ષણ હાવા છતાં પારકાની નિંદા કરવામાં મૂખશિામણિ જેવા હતા અર્થાત્ ૐ તે કોઇની પણ નિંદા કરતા નહિં તેમજ ઉન્નત મસ્તકવાળા છતાં પેાતાની કીર્તિ-ગાનના અવસરે જે નમ્ર-વિનયી મની જતા હતા. સમૃદ્ધિની સાથેાસાથ વિકાસ પામતી જેની ઉજજવળ કીતિ એ જગતને ચારે તરફ્થી ગંગાના જળપ્રવાહની જેમ પવિત્ર કર્યું, ચદ્રના કિરણેાની માફક પ્રકાશિત કર્યું, ક્ષીરસમુદ્રના કલ્લેલાની જેમ ભરપૂર કરી દીધું, હિંમ– ખરની જેમ શીતળ અનાવ્યું, કુમુદના પુષ્પાની પેઠે સુગંધિત કર્યું, અને મેટા-મોટા મેાતીના સમૂહની જેમ સુÀાભિત કર્યું. તેજસ્વી, નળરાજા પાસેથી યાચકવૃ દેોએ અસંખ્ય કનકરાશિ પ્રાપ્ત કર્યો ત્યારે અસંખ્યાતા સમયરૂપી મેાટા ખેાજાને જ લીધે હાયની તેમ કલ્પવૃક્ષ શરમને અંગે અવનતત્વનીચા મુખવાળુ ખન્યું. ( એટલે કે અસંખ્યાત વર્ષો સુધી યુગલિકા વિગેરેને વાંછિત આપવાને કારણે થાકી જવાથી તેમજ પેાતે તા માત્ર ઇચ્છિત-માગેલ વસ્તુ જ આપે છે જ્યારે આ નળરાજા તા માળ્યા કરતાં પણ અધિક આપે છે એમ જાણીને જ કલ્પવૃક્ષ નીચા મુખવાળુ' અન્ય' (એવી કર્તા કલ્પના કરે છે.) બળવાન તે નળરાજાને જોયા પછી દુશ્મના તેમજ સ્ત્રીચેાના ગાત્રામાં બફારા વિનાના અત્યંત પરસેવા પ્રગટે છે, ઠંડી વિનાની ધ્રુજારી છૂટે છે. દીક્ષા અંગીકાર કરી ન હાવા છતાં પણ મોનપણું ધારણ કરવું પડે છે, ઉપાધિરહિત મનવાથી જેની સ'પત્તિ નિસ્તેજ મને છે અને વિના પરિશ્રમે શૈથિલ્ય ઉદ્ભવે છે. રણભૂમિ પર દુશ્મનાની ખેાપરીરૂપી મહાન પલંગ પર મદોન્મત્ત હસ્તિઓના કણ થી પ્રેરાયેલ હાય તેમ વીરશિરામણી તે નળરાજાએ ચિરકાળ સુધી, નિષ્ક પટભાવે, નિર્ભીય રીતે અને નિઃસ ંદેહપણે વિજયલક્ષ્મીને ભાગવી. ( એટલે કે સ્ત્રીના ભાગવટામાં પ્રેરણા અને પલગની જરૂરિયાત હાય તેવી રીતે આ રાજાએ દુશ્મનાની ખાપરીના ઢગલાનેા પલંગ બનાવ્યેા અને હસ્તિઓના ચંચળ-ક્ષણે ક્ષણે ચાલતા કહ્યું ને પ્રેરણારૂપ માન્યા. ) મારું ( કવિનું) તેા પહેલેથી જ કહેવું છે કે-વીરશિરામણ નળરાજા વિદ્યમાન છતે શ્રદ્ધાળુજનાએ પેાતાના હૃદયમાં તેના દાન દેવાના અવસરે, તેમજ રણસ ંગ્રામની મધ્યે “ હા ” એવા શબ્દ કેટલાકેાએ નહિં કર્યાં હાય ? એમ વિચાર્યું અર્થાત્ સએ ક હૅતા. (એટલે કે કવિ કહેવા માગે છે કે જ્યારે નળરાજા દાન આપતા ત્યારે અને રણસંગ્રામમાં યુદ્ધ કરતા ત્યારે લેાકેાના મુખમાંથી હા ” એવા આશ્ચર્યજનક અવાજ નીકળી જતા. 66 Page #27 -------------------------------------------------------------------------- ________________ સર્ગ બીજે. [તાપનું નળ પાસે આગમન: તાપસની ઉત્પત્તિવર્ણન: ચકણું રાક્ષસને વધ કરવા માટે માગણું : નળનું પ્રયાણ ] p- - --- - - યુવાવસ્થાએ પહોંચેલા નળે ઉત્કૃષ્ટ દિવિજય કર્યો અને કુશળ એવા તે કેશલપતિએ પિતાના ખજાનાને-દ્રવ્ય ભંડારને અખૂટ બનાવ્યો. તે હંમેશા યાચક જનને પ્રિય એવું દાન આપતો હતો તેમજ ધનિક-તવંગર મનુષ્ય પણ તેના દાનને પાત્ર બનતા હતા. દુમિનેને પોતાના દાસ-સેવકરૂપ બનાવીને પરાક્રમી તે નળરાજા હંમેશા સંતપુરુષની સેવામાં રચ્યાપચ્યા રહેતા હતા. વળી તેના શત્રુઓ સ્વ- દેશને છેડીને તેના આદેશહુકમને સ્વીકારનારા બન્યા હતા. બાહુબળને ત્યાગ કરીને કંબળ ( કાંબળ-ધાબળે ) સવીકારનારા બન્યા હતા. અર્થાત વન-જંગલમાં ભટકનારા બન્યા હતા. તેમજ સમરાંગણને ત્યજીને ચારિત્ર સ્વીકારનારા (તપસ્વી) બન્યા હતા. ઐશ્વર્યશાળી, સૌભાગ્યનિધિ ઇંદ્ર સરખાં ભેગો ભોગવનાર તેમજ સ્વેચ્છાપૂર્વક વિહરનાર તે રાજા મંત્રીઓને રાજ્ય ભળાવીને ક્રીડા-લીલામાં મશગૂલ રહેતો હતો. વળી વીરાંગનાથી વીંટળાએલ તે કઈ કઈ વખત નગરની નજીકના ઉપવનમાં રહેલી વેલેના સમૂહમાં પુષ્પ ચુંટવાની ક્રિયા કરતો હતે. આ પ્રમાણે વીર પુરુષને ગ્ય વિલાસપૂર્વક રાજય કરતાં તેની સેવાના સમયને સમજતી હેય તેમ વર્ષાઋતુ આવી પહોંચી. તે અવસરે જ્યારે મેઘરાજ ગર્જના કરવા લાગે ત્યારે ષજ સ્વરને ઘષ કરતાં મયુરોની ત્રણ પ્રકારના વાજિંત્રના નાદથી પરિપૂર્ણ મનોહર ક્રિયા થવા લાગી. વળી કામદેવે વિરહિણી સ્ત્રી માટે બકુલ વૃક્ષને ચક્ર જેવું, ચમ્પક વૃક્ષને ભાલા જેવું અને કેતકી વૃક્ષને કણ બાણ જેવું બનાવ્યું અર્થાત વિરહિણી સ્ત્રીઓ આ વર્ષાઋતુમાં ખીલી ઊઠલા બકલ, ચમ્પક અને કેતકી વૃક્ષને અનુક્રમે ચક્ર, ભાલુ અને કર્ણ શર–બાણ જેવું માનવા લાગી; કારણ કે ઉપર્યુકત શસ્ત્રો જેમ વેદના ઉપજાવે છે તેમ તે તે વૃક્ષો પણ વિરહિણ સ્ત્રીઓને સ્વામીની ગેરહાજરીમાં વેદના ઉપજાવતા હતા. * विहाय देशमादेशं, बलं मुक्त्वा च कम्बलम् । સુઘરવા, મેતિરે ય વૈuિr: ક I [ સ્ટંધ ૧, સ ૨] * બોરસલી Page #28 -------------------------------------------------------------------------- ________________ નળરાજા પાસે તાપસનું આગમન. [૭] આવા સમયમાં કોઈ એક શ્રેષ્ઠ દિવસે નળરાજા મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે પંડિત પુરુષ, વીરાંગનાઓ, મિત્ર, છડીદાર, પ્રતિહારીઓ, ભાટે, વિદૂષક-મશ્કરાઓ, બંસી વગાડનારાઓ, તેમજ શાસ્ત્રાભ્યાસ અને સદાચારથી પોતાની સરિખ, મહામિત્રરૂપ, સાલંકાયનને પુત્ર શ્રુતશીલ નામના પિતાના મહામંત્રીશ્વર વિગેરેથી ચારે તરફ વીંટળાયેલા તેણે, વર્ષા જતુએ પોતાની સમૃદ્ધિથી શોભાયમાન બનાવેલ સમસ્ત વિશ્વને અવેલેકતાં દૂરથી આવતા કેટલાક વૃદ્ધ તાપસને જોયા. શરીરે ભસ્મ ચોળેલા, પીળી તેમજ ઊંચી જટારૂપી મુકુટથી શોભતા તે તાપસો યજ્ઞના અગ્નિને ઉપાડીને જાણે ચાલતા ન હોય તેવા શોભતા હતા. જ્યારે તેઓ રાજદ્વારે આવી પહોંચ્યા ત્યારે પુરોહિતે સામે જઈને તેમનું પૂજનાદિ કર્યું. પછી આશ્ચર્ય પામેલા તે તાપસોએ નળરાજને મળવાને પ્રવેશ કર્યો, એટલે જેમ નાવિકખલાસીઓ સમુદ્ર મધ્યે પિતાના મુસાફરોને એક દ્રોપથી બીજે દ્વીપ લઈ જાય તેમ દ્વારપાળે, “કઈ બાજુ જવું” એમ દિગમૂઢ બનેલા તે મુનિજનને મહેલના અંતરભાગમાં લઈ ગયા ત્યારે હજારો શિખરવાળા કૈલાસ પર્વતની જેવા વેત તેમજ શ્રેષ્ઠ રાજમહેલ પર ચઢતા તે તાપસો થાકી ગયા. વળી નીલ વર્ણવાળા રત્નોથી બાંધેલી પડથાર પાસે આવીને પર્વત પરથી નીકળતી નદીની ભ્રાંતિને લીધે “આ નદી તરવીઓળંગવી મુશ્કેલ છે ” એમ વિચારીને શંકાપૂર્વક પગલાં મૂકતા તેઓ કંઈક પાછા રહી ગયા. બાદ ખજ્ઞ, બાણ, ભાથા પ્રમુખ શસ્ત્રો, રાજાને ચગ્ય છત્ર, ચામર વિગેરે રાજ્યચિહો, સીમા-શીરાઈ, ચષક-જામ, ઝારી, પારી-ઉત્તમ કળશ પ્રમુખ શ્રેષ્ઠ રત્નમય ને રજતમય કરોડો પાત્રો, શણગારાયેલા અને સ્વેચ્છાપૂર્વક અહીંતહીં ખેલતા મદોન્મત્ત ચકર, પોપટ, ચક્રવાક, કેયલ, કબૂતર પ્રમુખ ક્રોડા પક્ષીઓ વિગેરે વિગેરે નળરાજાની પ્રત્યેક દિવ્ય વસ્તુઓ તેઓએ જોઈ કે જે પદાર્થોનું તેઓએ આ જિંદગીમાં સ્વપ્નમાં પણું નામ સાંભળ્યું ન હતું. પછી કપૂરની ગંધથી યુક્ત, પુષ્કળ અગરુના ધૂપથી વાસિત તેમજ સુખડના વેરાયેલા રજકણોથી ભરચક મધ્યમાર્ગથી તેઓ પસાર થયા. બાદ તે મહેલ પર ચઢીને તે તાપસો જાણે સ્વર્ગ તદ્દન નજીક આવ્યું હોય, પૃથ્વીતળ દૂર ગયું હોય અને સૂર્ય તેમજ ચંદ્ર હથેલીમાં રહ્યા હોય તેમ માનવા લાગ્યા. ત્યારબાદ ફળ-પુષ્પાદિકને ધર્યા બાદ આશીર્વાદ આપીને આસને પર તેઓ બેઠા એટલે નળરાજાએ તેઓને કહ્યું કે-“હે તપસ્વીઓ ! વનમાં રહેનારા, હંમેશા દુષ્કર તપારાધન કરતાં એવા તમોને શિષ્યયુક્ત બધી રીતે કુશળ છે ને? તમારા પવિત્ર આશ્રમમાં રહેલા વૃક્ષને વજ, (વીજળી ) અગ્નિ, પવન, સર્પ અને પાણી પ્રમુખથી કેઈપણ જાતને ઉપદ્રવ તે થતા નથી ને? તાપસ કન્યાઓ દ્વારા પુત્રની માફક પ્રેમપૂર્વક નેહથી પાલન-પોષણ કરાયેલા તમારા વૃક્ષે સપ, શિકારીજનો અને હિંસક પ્રાણીઓથી સુરક્ષિત (નિર્ભય) છે ને ? વાદળાના પ્રગટપણાથી તેની છાયાને લીધે વટેમાર્ગ જેમ ખુશી થાય તેમ આપના સ્વયમેવ આગમનથી પૂ ! ઘણો જ સંતુષ્ટ થયો છું એટલે કે જેમ Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સકધ ૧ લે. સર્ગ બીજે. વટેમાર્ગુ સખ્ત તાપમાં ચા જતે હોય અને એવામાં અચાનક સૂર્યની આડું વાદળું આવી જાય અને તેની છાયાથી વટેમાર્ગુને સંતોષ ઉપજે તેમ હું પણ આપના દર્શનથી તુષ્ટ થયો છું. પૂર્વ સંચિત પાપને નાશ કરનાર, ભવિષ્યના સુંદર ફળને સૂચવનાર, અને સર્વ તીર્થસ્વરૂપ અતિથિ-મુનિજને અભવી જીવને આંગણે આવતા નથી, અર્થાત્ અભાવી જીવને અતિથિ-તાપસને સમાગમ થતો નથી. અતિથિઓને અપાતું દાન એ જ ખરેખર મનુષ્યપણું છે અર્થાત માનવ જીવનની એ જ સાર્થકતા છે. પિતાના ઉદરનું પરિપષણ કરવા સિવાય પશુઓનું બીજું કયું લક્ષણ હોઈ શકે ? અર્થાત્ પશુઓ પણ પિતાની ઉદરપૂર્તિ તો કરે જ છે પણ મનુષ્યમાં એ જ વિશેષતા છે કે તે અતિથિસત્કાર પણ કરી શકે છે. જે તે અતિથિસત્કાર ન કરતા હોય તો તેના અને પશુના જીવનમાં તફાવત રહેતું નથી. વૃક્ષ અને બીજની માફક સંપત્તિનું ફળ ધર્મ છે અને ધર્મનું ફળ સંપત્તિ છે–એમ આ પરસ્પર કાર્ય–કારણ કેગ જાણ. એટલે કે જેમ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય અને ઊલટું એ જ વૃક્ષમાંથી પાછાં બીજ પ્રગટે તેમ ધર્મ અને સંપત્તિને ગ જાણ. વૃદ્ધિ થવાના હેતુપૂર્વક ક્ષેત્રમાં બીજ અને યોગ્ય પાત્રમાં ધનનું દાન કરનાર મનુષ્ય માટે તે આ ખેડૂતના જેવી ફરજ જ ગણાય, એમાં પરોપકાર જેવી વસ્તુ જ નથી. એટલે કે ખેડૂત ખેતરમાં બીયાં વાવે તેમાં તેને હેતુ વધારે પાક મેળવવાનો છે, તે કાંઈ ખેતર ઉપર ઉપકાર નથી કરતા. તેવી રીતે તમારા જેવા અતિથિ જનને દાન દેવું તે અમારી ફરજ જ છે, તેમાં કાંઈ અમે પરોપકાર નથી કરતા. કસાઈ લેકે, અભ તેમજ હત્યા (બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાળહત્યા, ગેહત્યા વિગેરે વિગેરે) કરનારાઓના ગૃહે મુનિઓ જતા નથી. વિધવા સ્ત્રીને યોવન, જંગલમાં ઊગેલા વૃક્ષને ફળ તેમજ કંજુસ મનુષ્યને આપેલ ધન આ ત્રણે વસ્તુમાં વિધિ-નશીબને શ્રમ ફેગટ જ ગયો છે અર્થાત તે ત્રણે વસ્તુઓ નિષ્ફળ પ્રાય છે. જે પીડિત જનનું રક્ષણ કરતે નથી, જે અતિથિઓને આદરસત્કાર આપતું નથી અને જે પોતે પરાક્રમી નથી તે ખરેખર અધમ પુરુષ જાણો. આપના સમાગમથી આજ મારા પિતૃઓ ખુશી થયા છે, આજ લહમીદેવી જાતે આવીને મને ખરેખર વરી છે, તેમજ આજે હું ધન્યભાગીકૃતકૃત્ય થયો છું માટે આપની આજ્ઞાનું પાલન કરનાર મને કહો કે આપ કૈણ છો ? કયા વનપ્રદેશમાંથી આવ્યા છો ? અને શેને માટે આ પરિશ્રમ લીધો છે ? આપના આગમનરૂપી મહેરબાનીને બદલે કઈ રીતે વાળી શકાય ? આ પૃથ્વી, આ લક્ષમી, આ રાજય અને આ રાજમહેલ સર્વરવ આપનું જ છે.” આ પ્રમાણે મનહર, ઔદાર્યયુક્ત અને ગંભીર વાણી સાંભળીને હર્ષિત થયેલા તેમજ વિચક્ષણ તાપસ જેને પ્રત્યુત્તર આપ્યો કે-“હે દુશ્મનને પરાજિત કરનાર ! હે પૃથ્વી પીઠ પર ચંદ્ર તુલ્ય ! હે નિષધ દેશના સ્વામી નળ રાજા ! પૂર્વે પ્રાપ્ત નહીં થયેલ કુશળતા આજ તમારા દર્શનથી પ્રાપ્ત થઈ છે એમ હું માન. હંમેશા ફળ આપવા Page #30 -------------------------------------------------------------------------- ________________ તાપસ લેકેએ નળ રાજાને જણાવેલ સ્વવૃતાંત. વાળા, ઊંચા અને પુષ્પસમૂહથી વિરાજતા ક૯પવૃક્ષની જેમ હે રાજન ! તારું દર્શન પણ દુર્લભ છે. હે સ્વામિન ! વીરસેન રાજાના વંશરૂપી સમુદ્રમાં તું કલાવાન, નિર્મળ, શાન્ત, સદાચારી અને પંડિત પુરુષની પીડાને હરનાર ચંદ્ર તુલ્ય ઉત્પન્ન થયા છે. હે નળ ! તારા બાણે અને તારી બુદ્ધિ દાભની અણ જેવી તીક્ષણ છે. દાન તેમજ યશગાથાથી તે સમગ્ર દિશાઓને પરિપૂર્ણ કરી દીધી છે. વળી હે રાજન ! તું યમ, કુબેર, સૂર્ય અને વરુણ સરખે છે, કારણ કે તે ચારે કપાળેના પ્રતિબિંબરૂપે તે આ પૃથ્વી પીઠ પર અવતાર લીધે છે. पद्मभृत् पनवासा च पद्मिनी पन्नलोचना । महाप्रमप्रदा देवी पद्मानि च सति त्वयि ॥४६॥ पदपद्मयुगं जुष्टं, समुदा येन सेव्यते । स निर्धनोऽपि लक्ष्मीनां समुदायेन सेव्यते ॥४७॥ [ રૉંઘ , ૨] હે સ્વામિન્ ! પઘભૂત-કમળને ધારણ કરનારી, પદ્યવાસા-કમળ પર વસનારી, પદ્મા-લીમી, પાચના-કમળ જેવા નેત્રવાળી પદ્મિની સ્ત્રી અને મહાપ નામના નિધાનને આપનારી મહાપવા દેવી તેમજ પવો-કમળો–આ બધી વસ્તુઓ તારા વિદ્યમાન પણામાં કશું પણ કરવાને સમર્થ બની શક્તી નથી, કારણ કે સેવાયેલા તારા ચરણપદ્ય-ચરણકમળની જે હર્ષપૂર્વક ઉપાસના-સેવા કરે છે તે દરિદ્ધી હોવા છતાં પણ લક્ષમીને સમુદાય તેને આપોઆપ આવી મળે છે અર્થાત રંક જનોને લક્ષમી વિગેરેની સેવા કરવાની જરૂર જ રહેતી નથી, કારણ કે તું ખુશ થઈને એટલું બધું વિપુલ દાન આપે છે કે તેઓ ધનાઢ્ય થઈ જાય છે. આરક્ષકાથી વીંટાયેલ હે રાજન ! તું કલારસિક હોવા છતાં દુશ્મનને તાત્કાલિક ત્રાસ આપનાર છે. વળી તે સભાના શૃંગાર! તે સરલાશયી હોવા છતાં મહાન સાહસિક છે અર્થાત્ સરલાશયી તેને કહેવાય કે જે તદન ભેળા અને બીજાથી રક્ષણ કરવા લાયક હોય પરંતુ તારામાં એવી ખૂબી છે કે તે સરલાશયી-નિપાપ હોવા છતાં મહાન સાહસિક છે. તારા જેવી આવી શક્તિ, આવી ભક્તિ અને આવી બુદ્ધિ આ પૃથ્વીમંડળ પર શું બીજા કોઈ રાજાની જવાય અગર તો સંભળાય છે ? અર્થાત તારી જેવો કઈ શક્તિશાળી, ભક્તિમાન અને બુદ્ધિમાન રાજા જ નથી. ગૃહસ્થોને યતિજન તીર્થરૂપ છે; જ્યારે તાપસને ગૃહસ્થ તીર્થરૂપ છે એટલે હે નૃપ ! પવિત્ર કીર્તિવાળા તારા દર્શન કરીને અમે હર્ષિત થયા છીએ. હે રાજન ! અમારું વૃત્તાંત સાંભળોઃ પૂર્વે આ પૃથ્વી પર પ્રસિદ્ધ વંશમાં જન્મેલા, સાંસારિક અવસ્થાનો ત્યાગ કરનારા, બુદ્ધિમાન અને મહાપરાક્રમી કચ્છ અને મહાકચ્છ નામના બે રાજાઓ થયા હતા. તેઓ બંને અવ્યક્ત સ્વરૂપ, જટારૂપી મુગુટથી શોભતા, કામદેવને નાશ કરનાર, આત્મિક Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી દમયંતી ચરિત્રઃ સ્કંધ ૧ લે. સગે બીજે. સુખને આપનાર કલ્યાણુસ્વરૂપ, દિશારૂપી વસ્ત્રવાળા, દુસહ ક્રિયાપૂર્વક આરાધવા લાયક, મહાદેવ, મહાન ઈશ્વર, વૃષભ( બળદ ) જેવા ખાંધવાળા અને વૃષભ(બળદ )ના લાંછનવાળા શ્રી આદિનાથ જિનેશ્વરની ભક્તિપૂર્વક સેવા કરતા હતા. તેઓ બંનેની ઉપાસનાથી પ્રમોદ પામેલા પુંડરીક ગણધરે તેઓને ચાર વેદ અને ઉત્તમ કલ્યાણકારી હિતશિક્ષાઓ આપી. તે બંનેના કુળપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા હેવાથી તે બંને તપસ્વીઓ મહર્ષિઓની મધ્યે મુખ્ય-અગ્રેસર ગણાવા લાગ્યા. તે કચ્છ-મહાકછના વંશને વિષે નિષધ દેશમાં રહેનારા, ખરી પડેલા પાંદડાં તેમજ ફળને આહાર કરનારા અમે આર્ય તાપસ ઉત્પન્ન થયા છીએ ભરત મહારાજાએ કરાવેલું, સમગ્ર પાપને હરનારું અને પવિત્ર એવું તમોપદૃ નામનું અમારું તીર્થ ગંગાનદીના કિનારા પર છે. ત્યાં મેઘ જેવી ગર્જના કરતા નલિની ગુમ જિનાલયમાં શ્રી ઋષભસ્વામીને મૂળનાયક તરીકે સ્થાપન કરેલ છે. શ્યામ જટાવાળા તે શ્રી ષજિનને પ્રણામ કર્યા પછી પ્રાણીઓને વિવિધ પ્રકારની નરકની વેદનાઓ પ્રાપ્ત થતી નથી. વળી જેઓના ક૯યાણુક દિવસોમાં કલ્યાણકારી ભક્તિવાળા ને બુદ્ધિમાન દેવે જાનુ(ઢીંચણ)પ્રમાણુ પુષ્પવૃષ્ટિ કરે છે. તે સ્થાનમાં નિરુપદ્રવપણે દીર્ધકાળ પર્યત અમે રહેતા હતા તેવામાં દુષ્ટ ભાગ્યયોગે પ્રેરાયેલ હોય તે કૌંચકર્ણ નામને રાક્ષસ ત્યાં આવ્યું. પાપી, કુવિદ્યાની સાધનાવાળા તેમજ રાક્ષસને વિષે અધમ તે વિદ્યાધરને તેને બાંધવેએ તાત્ય પર્વત પરથી હાંકી કાઢ્યો છે. મહાન માયાજાળવાળે, નિર્દયી, દુષ્ટાત્મા અને છેતરપીંડી કરવામાં ચતુર તે રાક્ષસ એક દિવસ પણ સુખશાંતિપૂર્વક અમને રહેવા દેતો નથી. અત્યારે અમારું તે વન નહીં જોવા લાયક, આનંદ રહિત, સુખશાન્તિ વિનાનું, સ્વાધ્યાયવિહેણું, નાનાદિ ક્રિયા વગરનું તેમજ ધ્યાનશૂન્ય બન્યું છે. જેમ અભવ્યને આપેલે પ્રતિબંધ-ઉપદેશ નિરર્થક બને છે તેમ યક્ષ તથા રાક્ષસને હાંકી કાઢનારા અમારા તે તે પ્રકારના મંત્રો તેમજ યંત્રો પણ નિષ્ફળ નીવડ્યાં છે માટે હે રાજન ! જેમ સંયમરૂપી નૌકા સંસારરૂપ મહાસાગરમાંથી બચાવે તેમ તારે શરણે આવેલા અમારું તે અધમ રાક્ષસથી રક્ષણ કર. હે વીરસેન નૃપતિના પુત્ર નળરાજા ! હે વીરશિરોમણિ ! દશ હજાર હાથીના બળવાળા, ક્રોધી, મહા અભિમાની અને ગદાના આયુધવાળા તે રાક્ષસને તું વિનાશ કર. હમેશાં દુષ્ટ માણસને શિક્ષા અને સજજનોની રક્ષા કરવી એ પરંપરાથી ચાલ્યો આવતો રાજાઓને કુળધર્મ છે. વિદ્વાન્ પુરુષના સંગને માટે, પોતાના આત્માની તુષ્ટિને ખાતર, ચતુરાઈની પ્રાપ્તિ અર્થ, પવિત્ર પુરુષની લીલાને ગ્રહણ કરવા * પ્રભુ અચલક હોવા છતાં તેમના અતિશયને કારણે પ્રાણીવર્ગ તેમને વસ્ત્રવિહીન જોઈ શકતા નથી. * યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ–આ પાંચ જિનેશ્વરના કલ્યાણક ગણાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ નળરાજા પાસે તાપસનું આગમન. [ ૧૭ ] માટે તેમજ સ્વકાર્યની સિદ્ધિને માટે ચતુર પુરુષો શીવ્રતાથી તારે મેળાપ કરે છે. તે નળ! તારા દર્શને આવવામાં આ સિવાય અમારો બીજો કોઈ પણ ઉદ્દેશ નથી. હે પૃથ્વીમંડળના ઇંદ્ર! જેવી રીતે પૃથ્વી પર પૃથકુ-પૃથક પ્રવાહવાળી ગંગા અને યમૂનાનદીને પ્રયાગ તીર્થ સંગમ થાય છે તેવી રીતે લક્ષમી અને સરસ્વતીએ તારા એકમાં જ નિવાસ કર્યો છે. આ કારણથી દૂર દેશોમાંથી તમામ લોકે પિતાની મને ભિલાષા જણાવવાને માટે નિરંતર તારી પાસે આવ્યે જાય છે. અગણિત ધર્મકાર્યોના આચરણથી ચંદ્ર જેવી કાંતિવાળા યશને તું સારી રીતે છાપૂર્વક પ્રાપ્ત કર, અને તારા યશરૂપી મજાઓ દ્વારા ઉત્તમ કવિઓની જળક્રીડારૂપી લીલા ભલે દશે દિશામાં વિસ્તરે.” આ પ્રમાણે તાપસોના ઉત્તમ વચનોને સાંભળીને દુશ્મનને નષ્ટ કરનાર નળ રાજાએ તેઓની હકીકત સ્વીકારીને તરત જ મનેહર, યોગ્ય, તરંગ જેવા ચપળ અને ચતુર ઊંચા અશ્વ પર આરોહણ કર્યું. પછી તાપસોના વિચારને સમજતે, શસ્ત્રધારી, ઘોડેસ્વાર યુક્ત, પાપને તિરસ્કારનાર, શત્રુને સંહાર કરનાર, સુંદર વસ્ત્રોથી અલંકૃત, થોડાક પરિવારવાળા, કૌતુકી અને ઉદાર અંત:કરણવાળો નળ રાજા ચાલ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ | સર્ગ ત્રીજો [નળ તેમજ ક્રીંચકર્ણ રાક્ષસનું ભીષણ યુદ્ધ : નળે કરેલ રાક્ષસવધ:] و منافعحریف દષ્ટિનું આકર્ષણ કરવામાં બાંધેલી ભૂમિની સ્પર્ધા-હરિફાઈ કરતી રેતીવાળી તેમજ » સ્વેચ્છાપૂર્વક વહેતાં ઝરણાંઓના નાદવાળી નગરની નજીકની ભૂમિમાં નળરાજા આવી પહોંચ્યો. જતાં એવા તે નળરાજાની ઉપર નગરજનોએ મેઘ સરખા વર્ણવાળું, પોપટના પીંછાઓની કાંતિવાળું ગેળ છત્ર જોયું. બાદ ફળોથી શ્યામ અને સિનગ્ધ કાંતિવાળા જંબ વૃક્ષના સમૂહવાળાં, અત્યંત ગાઢ અંધકારમય અને પર્વતના નજીક ભાગમાં આવેલાં અરણ્યમાં નળ રાજા ગયા. ત્યાં પિતાની સમક્ષ. અત્યંત દુર્ગધીવાળા, વીખરાયેલા વાળવાળા, દાઢરૂપી કરવતથી એકને કચડતા અને બળતી અપ્રિની જેવા લેચનવાળા રાક્ષસને તેણે જોયો. તે રાક્ષસ પણ તેઓને જોઈને તિરસ્કારપૂર્વક ભયંકર અટ્ટહાસ્યવડે દિશાઓને ત્રાસ પમાડતે ઊંચે વરે આ પ્રમાણે છે: “અરે! અરે ! મનુષ્યરૂપી પશુઓ ત્યાં જ ઊભા રહો, ત્યાં જ ઊભા રહો ખરેખર તમારા કાળે જમૃત્યુએ જ તમને અહીં મારી આગળ મોકલ્યા જણાય છે. મને આજે તમારે સરસ આહાર મળ્યો જેથી સુધરજક(ભક્ષણ કરવા માટે લલચાવનાર) તમારા અતિ ચિનગ્ધ અને મધુર માંસથી હું મારી જઠરાગ્નિને બુઝાવીશ.” આ પ્રમાણે બોલતાં ઊભા થઈને પર્વતના શિખરને ફેંકવાની ઈચ્છાવાળા તે રાક્ષસ તરફ પવિત્ર કીતિવાળો અને શત્રુને પરાભવ કરનાર નળરાજ એકલે ગયો અને કહ્યું કે અરે! દુષ્ટ આચરણવાળા ! કદરૂપા દેખાવવાળા હે રાક્ષસ! બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયને વધ કરે એ તારે કુળધર્મ છે. જે કે તારી આ દુર્ગધી અત્યંત અસહા છે તો પણ તારા મૃત્યુને ચાહનારાઓના સંતેષની ખાતર મહાપાપી એવા તારે હું વધ કરીશ. પહેલાં તો તું તારા શકિત પ્રમાણે મારા પર પ્રહાર કર. પછી જ તને, તું જેને તારો ભય માને છે તે હું, મારા શસ્ત્રોનો સ્વાદ ચખાડીશ. ” આ પ્રમાણે ધેય યુક્ત મનોહર હાસ્ય કરતાં નલ તરફ ક્રોધ પામેલા કચકણે પર્વતના શિખરને ફેંકયું, એટલે પ્રલય કાળના મેઘની જેવા અવાજવાળા ધનુષ્યને ટંકાર કરીને નળરાજાએ તે પડતા શિખરને તીક્ષણ બારણેથી અને રાક્ષસને વચનેથી ઘાયલ કર્યો. પછી શાલ તેમજ તાલ(તાડ) વૃક્ષોના સમૂહની વૃષ્ટિ કરતાં રાક્ષસ અને તીર, ભાલા, નારાચ તેમજ અર્ધચંદ્રાદિ Page #34 -------------------------------------------------------------------------- ________________ કૌચક રાક્ષસ તેમજ નળ રાજાનું તુમુલ યુદ્ધ. [ ૧૩] બાણોના સમૂહને વર્ષાવતાં નળરાજાને પરસ્પર જગતને ભયંકર સંગ્રામ થયો. તે બંનેના અસ્ત્રોની વૃષ્ટિથી જગતભરમાં ગાઢ અંધકાર છવાઈ ગયો. પૃથ્વી પર રાજાના સામંત અને આકાશમાં દેવતાઓ દૂરથી જ તે બંનેને સંગ્રામ જેવા લાગ્યા. તે સમયે અચળ (નહીં ચલાયમાન થતી ) એવી ધરણ પર પૂજી ઊઠી અને પવન પણ સ્થિર થઈ ગયો. બાણથી અખિલ વિશ્વ છવાઈ ગયું અને દિશાઓ શિખરોથી છવાઈ ગઈ. કંઈક વખતે નળરાજા વિજયી બનતે તે કોઈક સમયે તે રાક્ષસ જીત મેળવતે. તે સમયે બાણુના અવાજથી આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું અને હુંકારવથી દિશાઓ ધ્રુજવા લાગી, વીર પુરુષ હર્ષિત થયા અને તાપસૌ ભયભીત થવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર ઘોર સંગ્રામ ચાલતું હતું તેવામાં કપટી તે રાક્ષસે ક્ષત્રિય સિવાયના વિપ્ર વિગેરે અવધ્ય છે એમ વિચારીને તીક્ષણ ધારવાળું, કાતીલ છરા જેવું, હજાર કિરણવાળું, દેવી માયાવાળું શસ્ત્ર નળરાજા પ્રત્યે ફેંકયું, એટલે નળે પણ પોતાના વાયવ્ય નામના અશ્વબળથી તેને છેદી નાખ્યું ત્યારે ભંભાના જેવા મુખવાળું તે દશે દિશામાં કડે ટૂકડા થઈ ગયું. પછી તે રાક્ષસે ચપળ નેત્રવાળી, કુણુ કાંતિવાળી અને વિશાળ જઘનપ્રદેશ તેમજ સ્તનવાળી સ્ત્રીઓને શસ્ત્રરૂપ બનાવી-માયાવી સ્ત્રીસમુદાય વિકુવ્યે ત્યારે નળરાજના સમેહ નામના અસ્ત્રથી તેજહીન આંખેવાળી, છેદાયેલા ગાત્રોવાળી અને વીખરાયેલા વાળવાળી તે સર્વ ઝીઓ મૂચ્છિત બનીને પૃથ્વી પર પડી ગઈ. આ પ્રમાણે જોઈને પહોળા વદનવાળા, વારંવારના હંકારવથી ભયંકર જણાતા તે રાક્ષસે મુખરૂપી અગ્નિમાંથી “ અન્યત્ર ” વિમુખ્યું એટલે દાનથી જેમ દારિઘ અને દંડ-શિક્ષાથી જેમ દુષ્ટ નીતિ શાંત થઈ જાય તેમ નળ આવતા એવા અન્યઅને “ મેઘાસ્ત્ર"થી શાંત કરી દીધું–શક્તિ રહિત બનાવ્યું. પછી દેવી અસ્ત્રોની માયાથી નળને જીતવાને પિતે શક્તિમાન નથી એમ જાણીને પ્રચંડ ગદાને ઉછાળતો તે રાક્ષસ તેની પ્રત્યે દેડ્યો ત્યારે દીર્ધ બાહુવાળો અને પરાક્રમી તેને ગોળ કુંડાળા ફેરવતા, કુડલાકારે પૂબ નમાવેલા ધનુષને ઉબાડીયાની માફક કંપાવતા નળે અર્ધ ચંદ્ર બાણે, ભાલાઓ તેમજ કાતર જેવા મુખવાળા “ક્ષરમ” બાણેથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો ત્યારે ક્ષણમાં નાને, ક્ષણમાં લાંબે, ઘડીકમાં આકાશમાં તે પલકમાં પૃથ્વી પર, ઘડીકમાં પિતાની સમક્ષ તો ક્ષણ માત્રમાં પોતાની પાછળ, ઘડીકમાં જમણી તરફ તે ઘડીકમાં ડાબી તરફ આવી રીતે લાંબા સમય સુધી ચિત્ર-વિચિત્ર ચેષ્ટાથી નળની નજરને છેતરતો તે દુષ્ટ રાક્ષસ વરાહનું રૂપ કરીને શીઘ્રતાથી નાસવા લાગ્યું, એટલે સર્ષની પાછળ જેમ ગરુડ દેડે તેમ તે શ્રેષ્ઠ અશ્વારોહી નળ તે માયાવી વરાહની પાછળ તેર જન સુધી દોડ્યો. તે સમય દરમિયાન તેના વેગવાન અવે પક્ષીની માફક ઓળંગાતી ખીણ, પર્વત, નદી કે વૃક્ષો વિગેરેની લેશ માત્ર પરવા કરી નહિ. તે વરાહને જોઈને પાછળ-પાછળ દોડતા નળરાજાને પિતાને ઘોડે, પલાણ, પિતાની જાત અને બાણે માત્ર રેખા રૂપે જણાતા હતા. પછી પાછું સૂર્ય દ્વારા વારંવાર સ્થિર રહીને જોવાતું તે Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૧ લે. સગ ત્રીજો. બંનેનું પર્વતને પણ કંપાવનારું ભયંકર યુદ્ધ થયું. એ પ્રમાણે પરસ્પર તુમુલ યુદ્ધ થતાં બાહુબલી તે નળે તે રાક્ષસને પિતાના ભાલાથી પૃથ્વી સાથે જડી દીધો ત્યારે ભયંકર આઠંદ કરતો તે તરત જ મૃત્યુ પામે. ગમે તે ભેગે રાક્ષસને રણક્ષેત્રમાં હણને, સમગ્ર તાપસ જનેને જલદી ભય રહિત બનાવીને તે ક્ષણ માત્ર શરીરે થાકવાળો બન્યા-તેણે ક્ષણ માત્ર થાક ઊતાર્યો પરંતુ ત્યારબાદ તરત જ તે સ્વસ્થ ચિત્તવાળો બન્યો. પછી ગરુડના જેવા વેગવાળા પિતાના અશ્વ પરથી નીચે ઊતર્યો એટલે લક્ષમીના મિત્રરૂપ પરિવાર જનનું રક્ષણ કરનાર, શેષનાગ જેવી ભુજાવાળા નળરાજાના નવીન કારરૂપ બનેલા પવનેએ સેવા શરૂ કરી–એટલે કે શીતળ પવન વાવા લાગે. વળી વિકસિત અને પત્રપુષ્પથી લચી રહેલ લીંબડો, કરંબ, જંબ, જંબર, કીર, કટુક, અર્જુન, કેતકી વિગેરે વૃક્ષોવાળી તેમજ ઊંચા તાડ વૃક્ષો અને નાની નાની કેળના પવનવાળી વનભૂમિએ તે રાજાના શરીરના શ્રમને સવ પ્રકારે દૂર કર્યો. વળી હરણ, મયૂર, પોપટ, ચકર, ચાતક, કપિંજલ પ્રમુખ પક્ષીગણવાળી તથા નજીકમાં રહેલ ગાંધર્વના સતત ગીત-ગાનમાં તન્મય બનેલા હરણાવાળી વનરાજીએ પણ તેને અત્યંત આનંદ ઉપજા. Page #36 -------------------------------------------------------------------------- ________________ છે સર્ગ ચોથે - -- de+ [ નળને મળેલ ભિક્ષાચર : દંડક વનનું ઉત્પત્તિવર્ણન : ભિક્ષાચરે કરેલ કેઈ એક રાજકુમારી( દમયંતી)નું મને હર વર્ણન.] મનનન નનનન આ સમયે કપીન (લગેટ ) ધારણ કરેલે, દુર્બલ દેહવાળો, વિચક્ષણ, પરદેશી, અને « વેલના રેસાથી બાંધેલ જટાવાળો કઈ એક ભિક્ષુક ત્યાં આવી ચડ્યો. તેના હાથમાં લાકડી–દંડ હતું, ગળે પત્થરના પારાની માળા હતી, ખભા પર ધાબળો હતો અને સોપારીની છાલ જેવું સફેદ પાત્ર(કમંડળ) હતું. રાજાનું વિશેષ સૌભાગ્યશાલી શરીર જોઈને તે ચતુર લાંબા સમય પર્યત મનમાં વિચાર કરવા લાગ્યો કે“સમુદ્ર જેવા ગાંભવાળે, ચંદ્રની જેવા શાનો સ્વભાવ યુક્ત, ગુરુજનની માફક સંગ કરવા લાયક અને પર્વતની જેવા સામર્થ્યવાળે તેમજ જેના ચક્ર, ધનુષ્ય, અંકુશાદિ સંપૂર્ણ લક્ષણો સ્પષ્ટ રીતે યોગ્ય સ્થાને રહેલા છે તેવળી જેવી રીતે લક્ષણોનું અધિકપણું છે તેવી જ રીતે ગુણસમુદાય પણ વિશેષ છે, માટે ખરેખર આ કઈ સાગર અગર તે પૃથ્વીપીઠને સવામી રાજા જણાય છે. રાજાઓ, મહાન્ તીર્થો, શ્રેષ્ઠ ઔષધીઓ અને મુનીશ્વર ઘણું કરીને અ૫ ભાગ્યશાળી માટે દુર્લભ દર્શનવાળા હોય છે અર્થાત હીન ભાગ્યવાળા લેકે તેઓના દર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. આવી વ્યકિતઓની સાથે મેળાપ એ સદ્દભાગ્યની નિશાની છે. ” આ પ્રમાણે વિચારીને વિનયી એવા તેણે રાજાને આશીર્વાદ આપે. क्षमाधार ! क्षमाधार ! महाकर ! महाकर ! सदानंद ! सदानन्द ! सभाजनसभाजन ! ॥९॥ प्रोतायाः कालसूत्रेण सृष्टिश्रेणेविभिद्य यः । एको मणिरिव भाति पातु स त्वां त्रिकालवित् ॥ १० ॥ ( युग्मम् )। [ જંપ ૨, ૩ ૪]. હે ક્ષમાને ધારણ કરવાવાળા ! હે પૃથ્વી પતિ ! હે મહાભુજાવાળા ! હે ગુણરૂપી રત્નની ખાણ સમાન ! હે હંમેશાં આનંદી ! હે સજજનોને આનંદ ઉપજાવનાર ! હે યોગ્ય પુરુષોવાળી સભાવાળા રાજન્ ! કાળરૂપી દોરાવડે એટલે ભૂત, ભાવી અને વર્તમાન સમયરૂપી દોરાવડે બંધાયેલી સૃષ્ટિની શ્રેણીને ભેદીને–તેની આરપાર જઈને જે Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ]. શ્રી દમયંતી ચરિત્ર : અંધ ૧ લે. સર્ગ ચોથે. અસાધારણ મણિની માફક શોભી રહ્યા છે તે ત્રિકાળજ્ઞાની-સર્વજ્ઞ ભગવાન તમારું રક્ષણ કરો.” એટલે આ પ્રમાણે આશીર્વાદ આપતા તે ભિક્ષુકને કુશળ સમાચાર પૂછવાપૂર્વક રાજાએ કહ્યું કે-“હે તીર્થયાત્રી ! તારું કલ્યાણ થાઓ ! તમે કયાંથી આવ્યા છે ? અને હમણુ કયા કયા તીર્થસ્થળોએ ધર્મયાત્રા માટે તમે ગયા છો? અહીં મારા પાસે બેસીને કઈ પણ જાતનું નવીન વૃત્તાંત જણા, કારણ કે પૃથ્વી પીઠ પર અપૂર્વ વસ્તુને નીરખનારા તમારા જેવા જ હોય છે. પૂર્વમાં કદી નહીં થયેલ આપણે મેળાપ, અ૫ નેહ અને આપણે નૂતન પરિચય-એમ વિચારીને આ બાબતમાં તમારે મનમાં લેશમાત્ર પણ ક્ષોભ રાખવો નહિ અથાત્ સંકોચ રાખ્યા સિવાય કંઈ પણ નૂતન વૃત્તાંત તમે સંભળાવે. એક જ ભૂમિ પર આપણે બંનેને વાસ છે, વળી મનુષ્ય તરીકેની આપણી એક જ જાતિ છે એટલે આ વિવમાં સર્વ લેકે સ્વજન જેવા છે એમ તમારે સમજી લેવું.” આ પ્રમાણે બોલતાં નળરાજાને પિતાના અંતઃકરણમાં વખાણ અને પુરુષના હદયને પારખનાર તે ભિક્ષુક આદરભાવપૂર્વક બોલે કે –“હે સર્વ વિદ્યાઓમાં વિચક્ષણ! તમે સાંભળો. પૂર્વે હું દક્ષિણ દિશામાં આવેલા અને શત્રુગણથી જીતાવામાં અશકય એવા નાશકય (નાશીક) નામના નગરમાં ગયે હતું. ત્યાં અષ્ટ કર્મને નાશ કરનાર, નામથી અને તેજથી યથાર્થ નામધારી આઠમા ચંદ્રપ્રભુના મેં દર્શન કર્યા. ત્યારબાદ કર શિકારી પશુઓથી વ્યાસ, ખીણે, ગુફાઓ અને પર્વતવાળાં, તેમજ જેમાં દુખે કરીને પસાર થઈ શકાય છે એવાં દંડકારણ્યમાં મેં પ્રવેશ કર્યો. પૂર્વે આ દંડકારણ્ય, દંડક નામના રાજાનું કુંભકારકટ નામનું નગર હતું. તે દંડક રાજને પ્રતિબોધ પમાડવા માટે નવતત્વના જાણનાર, અને પૂર્વના સંબંધી સ્કંદક નામના આચાર્ય તે વનપ્રદેશમાં આવ્યા હતા. દંડક રાજને ધર્મપરાયણ તેમજ તે સકંદકારકાર્ય પ્રત્યે ભક્તિભાવવાળ જોઈને રાજાના પાલક નામના પુરોહિતને ઈષ્ય ઉપજી. કોઈએક સમયે જ્યારે આચાર્ય પોતાના શિષ્યપરિવાર સાથે સ્થડિલ ભૂમિએ ગયા હતા ત્યારે તેમના રહેઠાણ સ્થાનમાં તે કપટી પાલકે ભૂમિની અંદર શો સંતાડાવ્યા બાદ રાજા પાસે જઈને કહ્યું કે-“હે સ્વામિન્ ! ખરેખર મહાન ભય ઉત્પન્ન થયું છે. મુનિવેષધારી આ કંદકાચાર્ય તમારા વધને માટે અહીં આવેલ છે. આપનો આ સાળો રાજ્યાથી બનીને આપને હણવાને ઈચ્છે છે. તે મહારથી જેવા શિષ્યો સાથે ગુપ્ત શસ્ત્રવાળો છે એટલે કે સાથેના સાધુઓ એ સાચા સાધુઓ નથી પણ તેવા વેષમાં રહેલા મહારથીઓ છે અને તેઓએ ગુપ્ત રીતે શસ્ત્રો ભૂમિમાં સંતાડ્યા છે તેની તપાસ કરો.” પાલકે આ પ્રમાણે કહ્યું એટલે અવિચારી દંડકે તેમ કરતાં શસ્ત્રાસ્ત્રોને જોયા અને તેઓના વધ માટે તેણે પાલકને જ આજ્ઞા આપી. તે પાપીન્ટ * જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ-આ નવ તો કહેવાય છે. ગૃહસ્થાશ્રમમાં દંડક રાજાના સાળા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરે કરેલ પિતાના પ્રવાસનું વર્ણન. [ ૧૭ ] પાલકે પણ નિરપરાધી-નિર્દોષ મુનિવરને ઘાણીમાં નાખીને તલની જેમ પિલ્યા. તે બધા તપસ્વી સાધુઓ કાળધર્મ પામીને સ્વર્ગે સીધાવ્યા. પછી છેલ્લા બાકી રહેલા એક બાળસાધુ માટે સ્કંદકાચાર્યે પાલકને કહ્યું કે-“મને પહેલે ઘાણીમાં પીલીને તારી મનેકામના પૂર્ણ કર. આ બાળસાધુને મારી નજર સમક્ષ પીલાત જેવાને હું શકિતમાન નથી.” એટલે મર્મને છેદવામાં કુશળ તે પાલકે ઊલટા તેમના વચનને તિરસ્કાર કરીને તે બાળસાધુને તેમના દેખતાં જ ઘાણીમાં પીલી નાખે. એટલે બુદ્ધિમાન ને રોષે ભરાયેલા કદકાચાર્યને એટલે બધા ઉગ્ર ક્રોધ ઉદ્ભવ્યો કે જે કોપ આ જગતમાં સમાઈ શકે નહિ. અગ્નિ ઝરતાં મુખને ધારણ કરતાં અને વારંવાર સિંહનાદ કરતા તેમજ ક્રોધે ભરાયેલા તેમણે “કુંભકારકટ” નગરને બાળી ભરમ કરી નાંખ્યું * નાના કીડાથી માંડીને સમસ્ત શહેરને ભસ્મીભૂત કરીને અત્યંત ક્રોધિત થયેલા તેમણે ફરીથી આ પ્રમાણે શ્રાપ આપે કે “જે હું જિનાજ્ઞાન વિરાધક ન હોઉં તે મારા કથનથી આ ભૂમિ કદાપિ કાળે પણ માણસોને વસવા લાયક ન બનો” એટલે નવ જન પહોળું અને બાર એજન લાંબું તે સ્થાન ઉજજડ બન્યું અને તેની સીમા-મર્યાદા તરીકે પાંચ વડલા ઉગાડવામાં આવ્યા છે. આ પ્રમાણે તીર્થોની યાત્રાઓ કરતે, દાની લેકોથી પૂજાતે-સત્કારા અને પરિપૂર્ણ મનેરથવાળો હું મારા દેશ પ્રત્યે પાછો ફરી રહ્યો છું. ચાલતાં ચાલતાં મહાલક્ષમીને પ્રણામ કરીને કાંતિ નામની નગરીથી નીકળેલ હું રસ્તામાં કેઈ એક વડલા નીચે થાક ખાવા બેઠો. તે વખતે મેં એવું કંઈક જોયું કે જે મેં આ જિંદગીમાં કદી કોઈ પણ સ્થળે સાંભળ્યું કે જોયું પણ ન હતું. હે રાજન ! તું તે વૃત્તાંત સાંભળ. તમારું કલ્યાણ થાઓ, કારણ કે ગ્ય વાત પાત્ર-ગ્ય પુરુષને જ કહેવાય છે. ખરેખર આ પૃથ્વી વિવિધ જાતના આશ્ચર્યોથી યુક્ત છે. તે અવસરે જાણે મારા ભાગ્યોદયથી પ્રેરાયેલા હોય તેમ ભીલ લોકોની સેનાથી પરિવરેલી, સેંકડો કંચુકીઓથી વીંટળાયેલી, છત્રને ધારણ કરતી, ચામરવડે વીંઝાતી, સુગંધી પુપરસથી રસ્તાનું સિંચન કરતી, બાલ્યાવસ્થાને કંઈક ધારી રાખેલ છે તેવી ખીલતા યોવનવાળી, હાથણી પર બેઠેલી, પ્રૌઢ સખીવૃંદથી પરિવરેલી અને કોઈ સ્થળે જતી કોઈ એક રાજકુમારીએ ત્યાં આવીને પિતાના પરિવાર સાથે મુહૂર્ત માત્ર વિસામે લીધે. વાણીમાં, વયમાં, વિદ્યાઓને વિષે, આંખમાં, શરીરને વિષે તેમજ વૈભવવિલાસમાં ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચેલી, આ પૃથ્વીમંડળ પર અદ્વિતીય, તેમજ સુંદર હાસ્યવાળી તે કુમારીને આશ્ચર્ય પામેલા ગામડીયાની જેમ ઉત્કંઠાપૂર્વક અને તૃપ્તિ પામ્યા વિનાના મનુષ્યની માફક મેં લાંબા સમય સુધી જોઈ. વળી સર્વ સ્ત્રી-સમુદાયને વિષે * કેટલેક સ્થળે એવો ઉલ્લેખ મળે છે કે-તેઓએ તે નગરને બાળી નાખવાનું નિયાણું કર્યું. પછી ઘાણીમાં પલાઈને કાળધર્મ પામ્યા બાદ અમિનિકોયમાં દેવ થયા અને પૂર્વનું વૈર સંભારીને તે સમસ્ત નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૧ લે. સર્ગ ચોથ. અલોકિક એવું તેનું એક ચિહ્ન મેં જોયું કે જેનું વર્ણન બીજાને કહેવામાં આવે તે પણ વિશ્વાસપાત્ર બને નહીં. હે ભૂપાળ! તે કન્યાના લલાટમાં સૌંદર્યરૂપી રાજ્યની ધ્વજા તુલ્ય અને ઊગતા અરુણની જેવી કાન્તિવાળું પવિત્ર નિર્મળ તિલક હતું. હે પૃથ્વી માતા ! હે દેવી! ખરેખર તું રત્નગર્ભા છે! તે પુરુષ ધન્ય થશે કે જેની તે કન્યા અર્ધાગિની-પત્ની બનશે. ગુપ્ત રીતે તેના રૂપને જોવામાં કોતુહલવાળો હું તેની નજીકમાં રહીને લાંબા સમય સુધી આ પ્રમાણે વિચારી રહ્યો હતો તેવામાં આ૫નાવડે જેમ હું પુછાયે તેવી જ રીતે તેણીથી પુછાયેલા ઉત્તર દિશાના કેઈએક મુસાફરે પ્રશંસાપૂર્વક વર્ણન કર્યું, ત્યારે તે મુસાફરદ્વારા વર્ણવાયેલા ઉત્તર દિશાના કોઈ એક રાજવીનું અત્યંત પ્રશંસા પાત્ર ચરિત્ર મેં પણ સાંભળ્યું. તે મુસાફરે તેણીને આ પ્રમાણે સંભળાવ્યું હતું કે-“તું સૌભાગ્યરૂપી અમૃતની સાગર સમાન છે જ્યારે તે સૌંદર્યરૂપી અમૃતના સમુદ્ર સમાન છે. તમારા બંનેને યેગ્ય સમાગમ થવામાં વિધિ-ભાગ્ય દેવીને પ્રયત્ન સફળ થાઓ.” રોમાંચપૂર્વક, ઉત્કંઠા યુક્ત તેણીએ તે વિચક્ષણ પુરુષ દ્વારા વર્ણવતી વ્યક્તિનું વર્ણન સાંભળ્યું કે તે વર્ણવાયેલી વ્યક્તિનું હું નામ પણ જાણી શક્યો નહિ. હે રાજેન્દ્ર ! જ્યારે મનહર સ્વરૂપવાળી તે સ્ત્રી ચાલી ગઈ ત્યારે શૂન્ય મનવાળો તેમજ ખીલાની માફક સજજડ બની ગયેલે હું તે જ વડલા નીચે લાંબો સમય બેસી રહ્યો. જાણે મારી સમક્ષ હજી તેણુ ઊભી ન હોય તેમ કમળાંગીને હું મારા હૃદયમાંથી દૂર કરી શકતા નથી, પણ અત્યારે તેણના સરખા આપના મને રમ દર્શનથી તે જાણે બેવડાઈ ગઈ હોય, બે રૂપે ભિન્ન ભિન્ન થઈ ગઈ હોય તેમ મને લાગે છે અર્થાત આ૫ સૌંદર્યમાં તેનાથી લેશ માત્ર પણ ઉતરતા નથી. હવે વારંવાર વધારે કહેવાથી શું ? કારણ કે દક્ષિણ દિશામાં તેણીના દર્શનથી અને આ ઉત્તર દિશામાં તમારા પરિચયથી હું ફળિભૂત મનોરથવાળે બન્યો છું રસિક પુરુષોમાં અગ્રેસર ! તમારી સમક્ષ આ વૃત્તાંત મેં કહી સંભળાવ્યું છે. તમારું કલ્યાણ થાઓ. હવે મને રજા આપો હું વેચ્છાએ મારા સ્થાને જાઉં.” આ પ્રમાણે તે ભિક્ષાચરની વાણી સાંભળીને અર્થાત તે કન્યાના રૂપગુણના વખાણ સાંભળીને ચતુર નળ પિતાના રૂપના અભિમાન રહિત બન્યા, ને વિચારવા લાગ્યા કે—સ્ત્રીસમુદાયરૂપી રત્નોની ખાણ સમાન તે દેશ તે મારા જાણવામાં આવે, પણ બ્રહ્માની રચના પણ વિવિધ પ્રકારની છે. આ ભિક્ષુક પણ સત્ય વક્તા છે. આ બધું મળતું આવે છે, પરંતુ તેનું વૃત્તાંત સાંભળીને ધીર છતાં પણ મારું મન કેમ આકુળવ્યાકુળ બન્યું છે ? તેનું દર્શન તે દૂર રહે, તેનું સ્થાનક પણ જાયું નથી, તેમજ તેના નામરૂપી અમૃત પણ પીધું નથી છતાં પણ જેમ ચાંદની પિયણાને જાગૃત-વિકસિત બનાવે તેમ સુપ્ત બનેલા મને વારંવાર જાગૃત કરતી તે બાળા મારા હૃદયમાં પ્રવેશ કરી રહી છે. જેમ મેઘના અવાજથી હૃદયમાં લાગેલું શલ્ય એકદમ ભ્રષ્ટ બને છે–ખરી પડે છે અને મંત્ર-જાપથી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેમ સામાન્ય ભાવે સાંભળેલી આ કન્યાની કથા, જાણે મારો Page #40 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચરને નળભૂપાળે કરેલે સત્કાર અને નળરાજાની કામપીડા. [ ૧૮ ] તેની સાથે ગાઢ પરિચય હોય તેવા પ્રકારના નેહને કેમ પ્રગટાવી રહી છે? ખરેખર, આ જગતમાં મનુષ્યનો કર્મજન્ય સંબંધ ચિત્રવિચિત્ર છે. કર્મના ગૂઢ રહસ્યને કોણ જાણે શકે?” આ પ્રમાણે અંતરમાં વિચારતે નળરાજા તે ભિક્ષુક સાથે કથાઓ કરવાવડે સમયને વીતાવવા લાગ્યા. બાદ નિઃસ્પૃહી ભિક્ષાચરને પિતાના શરીર પરથી રત્નજડિત સુવર્ણના આભૂષણે આપીને, મધુરાલાપથી ઉત્તમ મિત્રની માફક સત્કાર કરીને તેને વિદાય કર્યો. તેટલામાં ત્યાં આવી પહોંચેલા પિતાના અસ્વારોના સમૂહથી વીંટળાયેલે, ભિક્ષાચરે કહેલી વાતને અંતરમાં ધારણ કરતે, વાંછિતની પૂર્તિથી ખુશ થયેલા તાપસીવડે સ્તુતિ કરાતે તે નળભૂપાળ પોતાના મનોહર મહેલે ગયે. Page #41 -------------------------------------------------------------------------- ________________ הלהבהב הב הכתכתכוכתכתבתכתבתבותבתם સર્ગ પાંચમો. UÇUCUcu -૦RUBBER [ નળરાજાની કામપીડા ] 口母修长长分会会创爸爸 આ પશ્ચિમ દિશાના મુસાફરે કહેલ સર્પના ઝેર તુલ્ય વૃત્તાંતને સાંભળે ત્યારથી --@ --- માંડીને નળરાજાનું મન વ્યાકુળ બન્યું. સાંભળેલી કથા માત્રથી પ્રગટેલા પ્રેમરૂપી રોગથી પીડાયેલા તે નળરાજાને મધ્યરાત્રિએ કે મધ્યા, રાત્રિએ કે દિવસે, પ્રાત:કાળમાં કે સંધ્યા સમયે, મુહુર્ત માત્ર કે એક ક્ષણ પણ, ગૃહમાં કે ગૃહદ્યાનમાં, એકાંતમાં કે સભામળે, કીડાપર્વત પર કે વાવમાં, છાયામાં કે તડકામાં, પિતાથી અગર બીજા દ્વારા લેશમાત્ર પણ શાંતિસુખ પ્રાપ્ત થયું નહિ. “જેની જ્ઞાતિ તેમજ નામ પણ જાણવામાં આવ્યું નથી તેવી, દૂર દેશમાં રહેનારી કોઈ એક વ્યકિતવડે હું કેવી રીતે ઝકડાઈ ગયો? અર્થાત્ પરાધીન બન્યો? તેનું વૃત્તાંત, જ્ઞાતિ કે કુળ વિગેરે જાણવામાં આવે તે પણ માત-પિતાને પરવશ અને બીજા પ્રત્યે સનેહશીલ તે કન્યા મને અત્યંત પ્રિય હોવા છતાં પણ મારે સ્વાધીન કેવી રીતે કરી શકાય ? સકળ કાર્યરૂપી વૃક્ષોને દ્વેષી, એક માત્ર સંતાપરૂપી ફળને દેનાર કામદેવરૂપી કઈ જાતનો દાવાનળ મારા શરીર વિષે ઉત્પન્ન થ છે? જેવી રીતે આશરો લેનાર વ્યકિત પિતાના આશ્રયસ્થાનને જ નષ્ટ કરે તેવી રીતે માનસિક વિકારરૂપ પાપી કામદેવ પિતાના આશ્રયસ્થાન જેવા મારા મનને પીડી રહ્યો છે. પ્રજારી, પરસેવો વિગેરે લક્ષદ્વારા ઓળખાતે આ કામદેવ નિંદાને પાત્ર એવા આમ(અજીર્ણ) રેગ જેવો કહેવાય છે. હરિકૃષ્ણ અને હર-શંકર પ્રમુખ પણ સ્ત્રીનું મુખ જેવા માત્રથી પરવશ બન્યા છે તે શુદ્ધ પ્રાણીઓની તો વાત જ શી ? ખરેખર પાંચ ઇદ્રિરૂપી મુખવાળો તે કામદેવ અસાધારણ કેશરીસિંહ જેવો છે. વળી તે સેવન કરવા છતાં પણ પ્રાણીઓને મૃત્યુ પમાડે છે, કારણ કે પતંગીયું, ભમર, હરણ, હાથી અને માછલું એક એક ઈદ્રિયના પરવશપણુથી મૃત્યુને આધીન થાય છે તે જે * પૂજારી, પરસે, મૂચ્છ, બેચેની વિગેરે દશ પ્રકારની કામદેવની દશા હોય છે. જયારે છેલ્લી દશમી દશાને પ્રાણી પ્રાપ્ત થાય ત્યારે તે મૃત્યુ પામે છે. * “આમ” જાતના અજીર્ણ રોગની પણ દશ દશા હોય છે તેથી “ કામ” ને તેની ઉપમા આપી છે. + કેશરીસિંહને પાંચ મુખ હોવાની માન્યતા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ કામદેવનું સ્વ૫ વિચારતે નળરાજા. | [ ૨૧ ] પાંચે ઈદ્રિને પરાધીન છે તેની તે કઈ ગતિ? શાંત ચિત્તવાળાને વ્યગ્ર બનાવતો, શીતને ઉષ્ણુ અને ઉષ્ણુને શીત બનાવે, જડતાને પમાડતે આ કામદેવ ખરેખર નવીન જ બ્રહ્મા-ભ્રષ્ટા જણાય છે. હે કામદેવ ! તું વિચાર કર. સજજન પુરુષ પ્રત્યે તારી આવી દુર્જનતા ઘટતી નથી. કો ડાહ્યો પુરુષ સાકર સાથે મીઠાનું મિશ્રણ કરે? અર્થાત સાકરમાં મીઠું નાખે ? જે કન્યા જોવામાં નથી આવી છતાં મારા અંગને બાળી રહી છે તો તેમાં ખરેખર પૂર્વજન્મનું કોઈ કારણ જ સંભવે છે.” આ પ્રમાણે વિચારતા ને કામ-પીડાથી પીડાતા નળે કમળાક્ષી તેની પરંપરા (એટલે કે કુળ, ગોત્ર, નામ વિગેરે ) જાણવાને માટે બીજી કોઈ પણ હકીકતને જાણવાને નહીં ચાહતા તેણે માત્ર તેણીના સંબંધની જ બીનાની તપાસ કરાવી. તપાસને અંતે નામથી અને અનુભવથી દમયંતી એવા નામથી પ્રસિદ્ધિ પામેલી ભીમરાજાની પુત્રી વૈદશી તરીકે તે કન્યાને જાણું. (બાદ વિચારવમળમાં અટવાતો નળ વિચારવા લાગ્યો કે-) “અરે રે! તે મુસાફરે તેના પાસે કયા પુરુષનું વર્ણન કર્યું હશે? અરે ! શું તે દમયંતી નામ માત્રથી પણ મને નહીં જાણતી હોય? હવે રસ્તો લેવો? હવે શું કરવું? શું અમારા બંનેનો સમાગમ થશે નહિ ? તે વૈદભી મને પ્રાપ્ત થાય તેટલી જ મારા જીવનની મહત્ત્વાકાંક્ષા છે. જાણે મનમાં ગુંથાઈ ગઈ હોય, ચિત્રની અંદર આલેખાયેલી હોય, પ્રગટી નીકળી હોય, બંધાઈ ગઈ હોય, અંત:કરણમાં પ્રવેશી ગઈ હોય અને જકડાઈ ગઈ હોય તેમ કમળ જેવા નેત્રવાળી તે કન્યા ક્ષણભર પણ મારા મનમાંથી એક દોરા માત્ર દૂર થતી નથી. ” આ પ્રમાણે મનમાં વિવિધ પ્રકારના સંકલ્પ-વિક૯પ કરીને અત્યંત ધર્યશાળી નળ લાંબા વખત સુધી વિચારમાં તલ્લીન બની ગયો. એ સમયે કયા કયા મિત્રો તેમજ વૈદ્યોને તે નળરાજા સમુદ્રની માફક વિચારપાત્ર ન બને ? અર્થાત તે સર્વે ને તે વિચારણીય થઈ પડશે. કંડિનપુરના સ્વામી ભીમ રાજા પાસે તેની પુત્રી દમયંતીની માગણી કરીને યાચનારૂપી દીનતાને વશ થવા નળ ઈચ્છતે ન હતો કારણ કે સમરાંગણમાં દુમનેથી નિર્ભય હોવા છતાં પણ પિતાની પ્રાર્થનાના ભંગથી તે ડરતો હતો, Page #43 -------------------------------------------------------------------------- ________________ ----- સ છઠ્ઠા. [ સરસ્વતી દેવીનું મેપ ત પર આગમન : પોતાના વાહન હુંસને આપેલ શ્રાપ : હુંસનું પૃથ્વીપીઠ પ્રત્યે આગમન. ] 1000000 10************* આ અવસરે અપ્સરાઓની સાથે સરસ્વતીદેવી નવરાત્રિની ઉત્સવક્રીડા કરવા ગામડા માટે મેરુપર્વત પર ગઇ. ત્યાં આગળ મેરુપર્યંતના શિખર પર સરસ્વતી દેવીની સાથે શ્રી, હી, કીતિ અને કાંતિ વિગેરે દેવીઓએ સુખપૂર્વક ક્રીડા કરી. તે દેવીઓના હુંસ, પોપટ પ્રમુખ કરાડી વાહનાએ તે પ્રદેશમાં આનંદપૂર્ણાંક ભ્રમણ કર્યું. વળી કૌતુકી તે બધી દેવીઓએ સિદ્ધાયતન—જિનાલયમાં કંકણુના અવાજપૂર્વક હાવભાવયુક્ત નૃત્ય કર્યું. પછી સ્વગૃહે જવાની ઇચ્છાવાળી તે દિવ્ય દેવીઓના પ્રયાણુસમયે સરસ્વતી દેવીનુ ં વાહન હંસ હાજર થયા નહિ. બાલચંદ્ર નામના હુંસ પક્ષી પાતાની સેામકલા નામની પત્ની સાથે કમળાના જૂથમાં રતિ-ક્રીડા કરવામાં મશગૂલ અન્યા હતા. યથાયેાગ્ય સમયને નહીં જાણતા તે હંસ પ્રમાદી બનવાથી સરસ્વતી દેવીના કારણે તે બધી દેવીઓને પ્રયાણ કરવામાં વિલંબ થયે. પછી બીજા વાહુનાના અવાજદ્વારા “ આજે અહીં યાત્રા માટે આવવું થયું છે, ” એમ જાણીને લાંબા સમય ખાદ્ય હુંસીની સાથે રતિક્રીડા કરવાથી મસ્ત બનેલ તે હઁસ સરસ્વતીદેવી સમક્ષ આવી ઊભા રહ્યો એટલે કાપિત થયેલી સરસ્વતી દેવીએ તેને કહ્યું કે–“ હું હુંસ ! શિક્ષા કર્યો વિના તુ સુધરીશ નહિ. કાર્ય કરવાના પ્રસંગે તુ પ્રમાદી બને છે અને તીને વિષે પણ તું સાગસુખમાં લ'પટ બને છે માટે હવેથી હુંમેશાં તારા ભૂમિ પર જ વાસ થાઓ. ” સરસ્વતી દેવીએ આ પ્રમાણે શ્રાપ આપ્યા ત્યારે દીનતા દર્શાવતા તે પક્ષીએ ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક પ્રણામ કરીને નમ્રતાસહિત શાપમાંથી શીઘ્ર મુક્ત થવા માટે મહેરખાનીની માગણી કરી. વળી તે હુંસની મુક્તિની ખાખતમાં બીજી દેવીઓએ પણ વિન ંતિ કરી એટલે શરમાળ અનેઢી સરસ્વતી દેવી મેલી કે—“ જ્યારે તારું' કરાવેલું કાઇ પણ કાર્ય કે જે દેવ, દાનવ અને માનવદ્વારા પશુ અલંધનીય ખનશે ત્યારે તુ શાપમાંથી છૂટા થઈશ. ત્યારખાદ સ્મરણ માત્રથી હાજર થયેલા બીજા હુંસ પર આરોહણુ કરીને વીણા વગાડતી વગાડતી પરમેશ્વરી શારદાદેવી ત્યાંથી વિદાય થઈ ગઈ. "" પછી તે 'સે પેાતાની પ્રિયાને કહ્યું કે—“ હૈ કાન્તે ! છું આવી પડયું તે તું જો. Page #44 -------------------------------------------------------------------------- ________________ હસે પિતાની સ્ત્રી પાસે કરેલ દમયંતીની સ્થિતિનું વર્ણન. [ ૨૩] અફસ ! દેવીના આદેશથી આ પણ બંનેને હવે પૃથ્વી પર જવું પડશે. આજથી આપણા સ્વર્ગીય સુખો દૂર થશે. કપાતે પણ સરસ્વતી દેવી જૂઠું બોલતી નથી. અન્યનું સર્વસ્વ હરી લેવું, અથવા હણી નાખવું અગર તે વેચી નાખવું તે ભલે યોગ્ય હોય પરંતુ પિતાના માબાપ તેમજ સ્વામીની આજ્ઞાને પ્રતિકાર કદાપિ પણ કરો એગ્ય નથી. સમગ્ર દેષોથી કલંકિત બનેલા ધણ, મા, બાપ, સ્વામી, ગુરુ, આચાર્ય તેમજ ઉપકારી વિગેરેની તે પૂજા કરવી જ એગ્ય ગણાય. પારકાનું કાર્ય સાધી આપવામાં હું શૂરવીર છું તે મારા પિતાના માટે હું કેમ પાછો પડું ? સરસ્વતી દેવીના વિમાન તુલ્ય હું હંસ છું તો મારું બુદ્ધિકૌશલ્ય તું જે. દક્ષિણ દિશામાં સ્ત્રીઓમાં શિરોમણિ તેમજ પ્રખ્યાતિ પામેલી ભીમરાજાની દમયંતી નામની પુત્રી છે. જ્યારે મૃગલચની તેણીનો સ્વયંવર થશે ત્યારે ત્યાં આગળ દેવ, દાનવ, મનુષ્ય તેમજ ભુવન પતિ વિગેરે આવશે. ભવિષ્યકાળનું આ વૃત્તાંત જાણીને જ આપણી સ્વામીની સરસ્વતી દેવીએ તે કન્યાની મદદને માટે અને દેવોની મહેરબાનીને માટે મને ભૂમિ પર મોકલ્યો જણાય છે. તેણીના સ્વયંવર--મહોત્સવને ઉપયોગી, સાંભળવા લાયક, જોવા લાયક તેમજ ભિન્ન ભિન્ન ભાષાવાળા કરોડો નાટકો બનાવીને સરસ્વતી દેવીએ ભજવવા લાયક નાટકો ભરત મુનિને અને ગાવા લાયક નાટક નારદમુનિને સમજણપૂર્વક શીખવ્યા છે. સરસ્વતીના આવાસમાં રહેલે હું આ વૃત્તાંત પહેલેથી જ જાણું છું. વળી ગઈ કાલે સંપાતિને પુત્ર સુપાર્શ્વ મને મળ્યો હતે. હે સુંદરી ! દૂર સુધી જોઈ શકનાર, દૂરથી સાંભળવાની શક્તિ ધરાવનાર, મલયાચળ પર્વત પર રહેનાર, પક્ષીઓના રાજા ગરુડનો તે સુપાર્શ્વ પોત્ર થાય છે. દક્ષિણ દિશા સંબંધી લોકોના વૃત્તાંતને તે જાણે છે અને તેણે જ મને કહ્યું છે કે-“દમયંતી નળ પ્રત્યે અનુરાગિણું બની છે.” ચતુર અને મહાપરાક્રમી તે સુપાવે જાતે જ જોયેલ, નળ પ્રત્યે પ્રીતિભાવવાળી દમયંતીની નીચે પ્રમાણેની સ્થિતિ મને જણાવી છે. “રાજસભામાં રહેલા જગતને જીતનાર ભીમરાજાના ખોળામાં બેઠેલી તે દમયંતી, સ્વભુજબળથી ક્રૌંચકર્ણ રાક્ષસનો પરાભવ કરનાર તેમજ ભાટચારણોદ્વારા સ્તુતિ કરાતા તે નળરાજાને વારંવાર સાંભળીસાંભળીને પિતાના કાનને અજવાળે છે અર્થાત કાન ખજવાળવાના મિષથી નળના પુરુપાર્થને કબલ કરી રહી છે. રાત્રિએ સૂઈ ગયેલી તે દમયંતી ભાગ્યશાળીઓમાં શ્રેષ્ઠ અને રૂપવતીના પુત્ર નળને સ્વપ્ન મળે જોઈને વિચારમાં મગ્ન બની જાય છે. તેના મરણ માત્રથી અતીવ રોમાંચ, પરસેવો અને ધજારીથી વ્યાસ બનતી તે ભેળી દમયંતી જાગવા છતાં પણ “શરણહીન બનેલી એવી હું ક્યાં છું ?” એમ સમજી શકતી નથી. મનને વિષે નળરાજા સંબંધી પવિત્ર રાગથી તેના વંશ અને વ્યક્તિત્વના વૃત્તાંતવાળું પરિપૂર્ણ રૂપક-કાવ્ય-નાટક બનાવ્યા બાદ શાસ્ત્રમાં ફરમાવ્યા મુજબ પદ્ધતિએ ગાવાને, તેનું ગળું સુકાઈ જવાને કારણે સમર્થ બનતી નથી તેમજ થાકથી ભીંજાઈ ગએલા આંગળીઓના ટેરવાવડે વીણા વગાડવાને Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લા. સ છઠ્ઠો, પણ તે સમર્થ થતી નથી. સ્વપ્નમાં, ચિત્રમાં, દરેક દિશામાં, દિવસે તેમજ રાત્રિએ નળરાજાનું જ અંતઃકરણમાં ધ્યાન ધરતી, તેને જ નીહાળતી તેમજ અતિ દીન બનેલી દમયંતી તીરછી રીતે ચકળવકળ ફરતા નેત્રવાળા અને લાંબા નિસાસા મૂકતા મુખને ધારણ કરી રહી છે. વળી અતિ શીતળ વૃક્ષેાના વધુ નપ્રસંગે સખીઓથી વધુ વાતા નળ( નડી– કાઠા ) નામના ઘાસને ધ્રૂજતા કમળનાળના પ્રતિબિંબરૂપ માનીને ઉતાત્રળે-ઉતાવળે તે તેને ગ્રહણ કરે છે. આ ઉપરાંત પૃથ્વીપીઠ પર વિચરનારી, સૂર્યદેવની ઉપાસના કરનારી અપ્સરાઓદ્વારા પણ મેં સાંભળ્યું છે કે તેણીના નળ તરફ અતિ ઉત્કૃષ્ટ પ્રેમ છે. તે ભિક્ષાચરે વર્ણન કરેલી, કપાળમાં તિલકના ચિહ્નવાળી, વિદ રાજ-ભીમરાજની અતિ તેજસ્વી કન્યાને સાંભળીને ચતુર નળરાજ, સ્વ-શરીર-સમૃદ્ધિદ્વારા પાતે સુત્ર જેવી કાંતિવાળા ઢાવા છતાં ખીસતંતુ( કમળનાળના રેસા )ના ટુકડા સરખી કાંતિવાળા અન્યા છે એટલે કે કાંઈક હીન કાંતિવાળા બન્યા છે. ભાગ્યયેાગે પરસ્પર આકર્ષીએલ અને એક બીજાને સ્વીકારવામાં તે બંને ઢઢ ચિત્તવાળા છે, તેથી કથાઇ વણુ વાળા વજ્રની જેમ તે બંનેના અંત:કરણમાં રાગને વૃદ્ધિ પમાડી શકાય તેમ છે અર્થાત તે અને પરસ્પરને ચાહે છે એટલે તે બન્ને વચ્ચે સંબંધ જોડી આપવાનું મારું કાર્ય સફળ બનશે. હું સુદરી ! સમગ્ર પરિવારની રજા લઈને ક્ષણ માત્રમાં હું નળરાજા પ્રત્યે જાઉં છું. નળરાજાને બધા વ્યતિકર સમજાવ્યા બાદ દમયંતીને પણ તે નળરાજાના પ્રેમરૂપી સાગરના તરંગામાં ડૂબતી બનાવીશ અર્થાત તેને તેના પ્રત્યે દઢ અનુરાગવાળી બનાવીશ. વજાના લેપ સરખાં મારાં વચનેાદ્વારા નળ પ્રત્યે સ્નેહાળ બનેલી દમયંતીને શું કરાયા દેવ, દાનવ, મનુષ્ય, ભુવનપતિએ, સિદ્ધ પુરુષા, યક્ષ્ા તેમજ ગાંધોથી પણ છેતરી શકાશે ખરી ? અર્થાત્ તેને છેતરવાને માટે કાઇ પણુ સમર્થ નીવડશે નહિ.” આ પ્રમાણે પેાતાની પત્નીને કહીને હું સ-કુળને દીપાવનાર તે રાજ ુસ કરાડા હુંસા સાથે આકાશમાર્ગથી પૃથ્વીમંડળ પ્રત્યે ચાલ્યેા. * નળ તેમજ દમયંતીના પક્ષમાં રાગ–પ્રેમ અન વસ્ત્રના પક્ષમાં રાગ–રંગ. Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્ગ સાતમે [શરદ ગડતુનું આગમન માળીની કન્યા મૃણાલલતિકાએ નળ નૃપ સમક્ષ કરેલ વનવર્ણન: હંસનું આગમન: નળે પકડેલ હંસ ] I આ અવસરે ચંદ્ર તુલ્ય મુખવાળી, પ્રકુલિત પિયણ સમાન હાસ્યયુક્ત E E == અને નિર્મળ આકાશરૂપી વસ્ત્ર ધારણ કરનારી મનહર શરદઋતુ આવી પહોંચી. વળી રમણીય “ખંજન” નામના પક્ષીરૂપી મંજીરાવાળી, વેચ્છાપૂર્વક વિહરતા પિપટેની પંક્તિરૂપી પુષ્પમાળાવાળી તેમજ વેત વાદળારૂપી વસ્ત્રોવાળી દિશારૂપી સ્ત્રીઓ શોભી રહી હતી. આ ઉપરાંત કમળની ધૂળીના સમૂહથી પીળા થઈ ગયેલા ભમરાઓના વૃદે વિયાગી પુરુષના અંત:કરણમાં કામદેવરૂપી અગ્નિના તણખાને ઉત્પન્ન કર્યા અર્થાત વિરહાનળ પ્રગટાવ્યો. આવી રીતે શરઋતુ પૃથ્વીપીઠને શોભાવવા લાગી ત્યારે જાણે ફરીને નવીન રૂપધારી બન્યા હોય તેમ નળરાજાને વિરહરૂપી અગ્નિ પ્રાદુર્ભત થયે, તેથી ચંદનનું વિલેપન દેહને દાહ-તાપ ઉપજાવવા લાગ્યું, ચાંદની પણુ પ્રમોદ પમાડવાને અસમર્થ નીવડી, કમળનાળે સર્પના જેવું ભયંકર રૂપ ધારણ કર્યું અને કર્પર જળના પ્રવાહરૂપ બની ગયું હતું અર્થાત્ શરીરના આંતરિક દાહથી ઓગળી જતું હતું, પાણીથી પલાળેલી પંખે પણ બળતરા ઊપજાવવા લાગ્યા, માલતી પ્લાન બની ગઈ–કરમાઈ ગઈ, હાર ખારે લાગવા માંડ્યો અને કસ્તુરી પણ અસહ્ય બની એટલે અતિ નિપુણ અને મનોહર મિત્રોની સાથે ક્ષણભર મનના વિનોદ માટે તે નગરના નજીકના બગીચામાં ગયે. ત્યારે મધુર વાણુના મંદિરરૂપ મૃણાલલતિકા નામની વનપાળમાળી–ની કન્યા તે બગીચામાં તેની સમક્ષ આવી ઊભી રહી. પછી માલતીની કળીઓ વડે સુંદર રીતે ગુંથેલે હાર બનાવીને, તે હારને રાજાના કંઠમાં નાખીને તે વનપાળ-કન્યા મધુર વાણીથી બેલી કે-“હે કામદેવ સદુશ રૂપશાળી રાજન્ ! આ તમારું કીડાવન નંદનવન જેવું છે. વૃક્ષો તેમજ પક્ષીગણને જ્ઞાતા વિચક્ષણ પુરુષ પણ આ વનના વૃક્ષો * કસ્તુરીનો ઉપયોગ શીત નિવારવા માટે થાય છે. શરદ ઋતુ હોવાથી રાજાએ કસ્તૂરી લગાડી હતી, પરંતુ અંતરમાં વિરહાનલને દાહ અને બહાર કસ્તુરીની ગરમી આ પ્રમાણે ગરમે ગરમ વસ્તુને સંગ થતાં તે તેને અસહ્ય થઈ પડી. Page #47 -------------------------------------------------------------------------- ________________ [૨૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કર્ષ ૧ લે. સર્ગ સાતમો. તેમજ પક્ષીઓના રહસ્યને જાણી શકતો નથી. તું અપારિજાત- દુશ્મનનો નાશ કરનાર હોવાથી તેને પારિજાત વૃક્ષ યુક્ત, તેમજ તું નિરંજન-નિષ્કલંક હોવાથી અંજન વૃક્ષના સમૂહવાળું આ વન સંરક્ષણ કરવામાં સમર્થ તને પ્રેમ પ્રગટાવી શકતું નથી. વળી હે રાજન્ ! સુંદર પુષ્પના ભારથી લચી પડેલા, મકરંદરસના બિંદુઓને ટપકાવતાં, તેમજ હર્ષજન્ય અશ્રુજળ વરસાવનારા આ તરુવર, ધર્મ-વૃક્ષ જેવા તને વંદન કરે છે. આ બાજુ પ્રકુલિત કરણના ઝાડ પર રહેલ વાંદર, ધીમે ધીમે વહેતી નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને ( પ્રતિસ્પધી વાનર માનીને ) સ્વહસ્તમાં રહેલા ફળને વારંવાર ફેકે છે. વળી ખરી પડતા બીજરૂપી મતીઓના કણીયાથી પિતાના ફળરૂપી ખજાનાને વૃદ્ધિ પમાડતા પિપટની ચાંચના અગ્રભાગના ઘસારાની સંખ્યાને આ દાડમણ વિસ્તારતી હોય છે અર્થાત આ દાડમણ સેંકડો પોપટને આકર્ષી રહી છે. વિકસિત પ્રદવનના પારિભદ્ર વૃક્ષના પ્રકુટિલત પુષ્પ-ગુચ્છાઓને કારણે અકાળે ઉપસ્થિત થયેલ સંધ્યાથી ભયગ્રસ્ત બનેલ ચક્રવાક પક્ષી ત્વરાથી લાંબા સમય સુધી દૂર થઈ જાય છે. એટલે કે સંસ્થાને કામ થવાથી તે ચકવાકીને શોધવા વન બહાર નીકળી જાય છે અને ત્યાં સૂર્યનારાયણને તપતે જોઈ પિતાનાં ભ્રમનો નિરાસ થવાથી પાછો આ વનમાળે આવી સ્વક્રીડામાં મશગૂલ બને છે. ચપળ ને હસતો આ વાનર ટોળામાં રહેલ પોતાના સ્ત્રીના સ્તનમંડળને જોત જેતે પાકી ગયેલા નારંગ વૃક્ષના ફળને ચુંબન કરે છે. તેમજ ભમરીઓના કર્ણપ્રિય ગીતધ્વનિને સાંભળીને ખાધેલ વસ્તુ વાગોળતે, સુખપૂર્વક બેઠેલે અને જાણે ચિત્રમાં આળખાયેલ હોય તે આ કસ્તુરી મૃગ “ગ્રથિપણું” નામના વૃક્ષને તેડતા નથી અર્થાત્ ચારો ચર્યા વિના તલ્લીન થઈને ભમરીઓનું સંગીત સાંભળી રહ્યો છે. કૃતમાલ, તમાલ, તાલ (તાડ), હિન્ડાલ, શાલ, સરલ, અર્જુન અને સજે વિગેરે નામવાળા વૃક્ષે યુક્ત તેમજ પ્રકુલિત બકુલ, વજુલ અને આમ્રલતાના મથે રહેલ હંસના સંસર્ગવાળા આ અને તે વનપ્રદેશ છે. અહીં સૂર્યના કિરણોને પ્રવેશ અશક્ય હેઈને શ્યામ શીતળ ભૂમિવાળા વનપ્રદેશોમાં કેકિલ(કોયલ), કપિંજલ, ચક્રવાત, હંસ, ચાતક અને પિપટ પ્રમુખ પક્ષીગણે નિરંતર વાસ કરીને રહ્યા છે. આ ઉપરાંત સારસ, શરારિ, ચકાર, પોપટ, જળકુકડી (ટીંટોડી), વનકુકડો, કપિંજલ વિગેરેથી સુંદર અને ગાઢ કાદવને ખુંદવામાં ચપળ સુવરના અવાજથી વ્યાપ્ત એવા આ નદી-કિનારાઓ અહીં વતે છે. પૂતળીઓના તનના અગ્રભાગમાંથી ઝરતા જળબિંદુઓના પાનમાં તન્મય બનેલા પારેવાઓના સમૂહવાળો, શ્યામ વસ્ત્રસરખા વાદળાઓ દ્વારા હંમેશાં નાચતા મયૂરોના જથ્થાવાળો અને મૃદંગ(ઢાલ)ના જેવો અવાજ કરતો આ વિશાળ કુવારો અહીં રહે છે. વળી વાંદરાઓથી * अपारिजातस्य सपारिजातं निरञ्जनस्यापि धनाञ्जनौघम् । तथापि राजन् ! न तवापि हर्ष वनं विधत्तामवनप्रियस्य ॥ ११ ॥ [ ધ ૨, ૩ ૭] * ચક્રવાક અને ચક્રવાકીનો એ ગાઢ પ્રેમ હોય છે કે સંધ્યા કાળ થતાં જ તેઓ એક બીજાને શોધવા ત્વરાથી અહીંતહીં લાગ્યા કરે છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રંસનું પૃથ્વી પર આગમન. [ ૨૭ ] વ્યાસ, સાગ વૃક્ષેાની શ્રેણી યુક્ત, ભૂમિ ઉપરના કમળાથી રમણીય, સિદ્ધપુરુષ તેમજ ગાંધોથી સેવવા લાયક, રત્નાની બનાવેલ ભીંતાવાળા, મૂલ્યવાન વૈડુ મણિના શિખર વાળા તેમજ રતિક્રીડામાં રક્ત કિન્નાના જૂથવાળા આ ક્રીડાપર્વત છે. ભમરાઓએ ડાલાવેલ કમળેાના સમૂહમાંધી ઉછળતી પરાગના સમૂહથી મિશ્રિત પાણીવાળુ અને સધ્યાસમયની લાલીમા દર્શાવતું આ ક્રીડાસરેાવર, છીપ જેવા સ્વચ્છ તારા ગણુથી વિભૂષિત આકાશ જેવું છે. હું શત્રુનુ' ઉચ્છેદન કરનાર રાજા ! પાણીથી શેાભતા, કમળની કળીઓના સમૂહથી મનેારમ શીતળ સ્થાનેામાં આ હાથણી રતિસુખના સંગને ઇચ્છે છે. સમગ્ર વાજિંત્રના નાદને જીતવાપૂર્વક મનાતુર ધ્વનિ કરતા અને હાથણી પાછળ ઉત્ક - તિ અનેàા આ હાથી, શીતળ જળમાં સ્નાન કરીને કમળના કાશ( ડાડા )થી ચઢીયાતી સૂંઢના અગ્રભાગને દરેક જળસ્થાનામાં ફેંકી રહ્યો છે. હું સિ' જેવા સુંદર મુખવાળા ! હું સૂર્ય સમાન તેજસ્વી ! હું વિષ્ણુ× જેવા બળશાળી ! હું ઇંદ્ર સરખા સુદર સમૃદ્ધિવાળા ! હે નરશ્રેષ્ઠ ! મનેાહર કમળાવાળું આ પુંડરીકવન-કમળલન ખરેખર શૈાલી રહ્યું છે. '' આ પ્રમાણે તે મૃણાલલતિકાથી વધુ વાચેલા વનના આંતરિક વિભાગેાનુ વ્યાકુળ મનવાળા રાજા જેવામાં નિરીક્ષણ કરે છે તેવામાં પ્રકાશિત સેકડા ચંદ્રમાના સમૂહને પણ તિરસ્કારતા આકાશનેા મધ્ય ભાગ દેખાયા. “ અરે ! આ શું શંકરનું અટ્ટહાસ્ય પ્રગટી નીકર્યું છે ? શું આ તે હિમાલયના શિખરસમૂહનું પતન થઇ રહ્યું છે ? ” આવી રીતે માણસા અસંખ્ય તર્ક પર ંપરાથી વ્યાકુળ બન્યા તેટલામાં કરાડા રાજહંસા પૃથ્વી પર ઊતરી આવ્યા. પછી પેાતાની પત્ની સાથે નજીકમાં ચાલતા, કંઠમાં રત્નની માળાવાળા, વજ્રમણિના ઝાંઝરથી શૈાભતા, સુવર્ણ કમળના જેવા મુખવાળા પક્ષીઓના સ્વામી ખાલચંદ્ર નળરાજાની નજરે પડ્યો એટલે રાજાએ કૌતુકપૂર્વક સરસ્વતી દેવીની ચરણરજથી વાસિત અનેલ તે 'સને પેાતાના પંજાથી પકડ્યો ત્યારે તે દિવ્ય વાણીથી ખેલવા લાગ્યા કે– << કુમુદના હાસ્યને હસી કાઢનાર, યશવર્ડ સમગ્ર જગતને ખીલાની માફક સ્તબ્ધ કરનાર, હે સકળ શત્રુઓને પરાજિત કરનાર ! હૈ વીર પુરુષાદ્વારા સેવાયેલ આજ્ઞાવાળા નળરાજ ! તમે હુ ંમેશાં જય પામે ! હે રાજેન્દ્ર ! રમણીય ભ્રમરગણુના આનંદને ઉપજાવનાર ઊંચા તમાલ વૃક્ષથી રમ્ય આ આપની વનરાજી શૈાભી રહી છે અથવા તા કડા કે સમાન વયની સહિયરાવાળી, અજન સરખા શ્યામ કેશવાળી કાઇ એક રાજપુત્રી શે।ભી રહી છે.” આ પ્રમાણે અર્થગંભીર, એકધારી, કેામળ વાણી વદતા તે હ ંસે નળરાજાના પવિત્ર મનને આશ્ચર્યમાં ગરકાવ કરે તેવા વૃત્તાંતદ્વારા વ્યાકુળ બનાવ્યું. * जितपुष्करं सकलरुद्ध पुष्करं निनदन्नुदारमनुदारमुत्सुकः । इह शीतलं समवगाह्य पुष्करं प्रतिपुष्करं क्षिपति पुष्करं करी ॥ २५ ॥ ચિાહવત્ર ! રિતુચવીષિતે ! સ્મૃિતિસાર ! હૈંથિવમય !! नरपुण्डरीक ! नवपुण्डरीकवरन्ननु पुण्डरीकवनमत्र राजते ॥ २६ ॥ × વાસુદેવ. [જૂથ ?, સફ્ળ ૭ ] Page #49 -------------------------------------------------------------------------- ________________ تعرفحا يجعلها في محلف સર્ગ આઠમે. [ હંસને મુક્ત કરવા હંસીએ કરેલ નળનુપને પ્રાર્થના : આકાશવાણું : હંસની મુક્તિ અને કથન.] તારા ઝરપpxઅરxoxમણસ્ત્ર છે. પછી તે નિષધપતિ અંત:કરણમાં વિચાર કરવા લાગ્યું કે-“અરે! લાંબા સમય toeીરના કલાક પછી આ કંઈક જોવાય છે. આ લાખે પક્ષીઓ કોણ હશે? તેઓનો આ નાયક કોણ હશે? આ હંસના મુખમાં આવી મનેહર વાણી કયાંથી? અરે ! સર્વ સ્થળે પક્ષીઓ તે પીંછાની શેભાવાળા હોય છે તેને બદલે આ હંસને આવી જાતના રનના આભરણે કયાંથી? જે પ્રકારે તેની શ્રેષ્ઠતા દેખાઈ રહી છે, તથા જે પ્રકારે તેના ગુણને આવિષ્કાર દેખાઈ રહ્યો છે તેથી જણાય છે કે પક્ષીરૂપે આવેલે આ કઈ દેવ છે. સ્વેચ્છાથી અથવા કેઈ કાર્યના હેતુથી, શાપને અંગે અથવા માયા-પ્રપંચથી વિવિધ રૂપને ધારણ કરનારા પ્રાણીઓ જગતમાં વર્તે છે. જાણે મારું મનવાંછિત તરતમાં જ મને પ્રાપ્ત થવાનું હોય એમ સૂચવતો હંસને પકડી રાખનાર આ મારો જમણો હાથ ફરકે છે, જેને અંગે મારા મનની પ્રસન્નતા થઈ રહી છે તેથી હું માનું છું કે-આ હંસનું દર્શન ખરેખર નિષ્ફળ થશે નહિ.” આ પ્રમાણે વિચારતાં અને આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા નળરાજા પ્રત્યે જાણે ભયભીત બની હેય તેમ સેમલા હંસી નમ્રભાવે તરત જ વિજ્ઞપ્તિ કરવા લાગી કે – “હે મહારાજ! આપે આ અણઘટતું શું કર્યું ? કારણ કે હું રાજાઓની મધ્યે સિંહ સમાન ! ખરેખર આપે જગતમાં “પુણ્યશ્લોક ” એવું બિરુદ પ્રાપ્ત કર્યું છે તેથી જ અંત:કરણમાં આપને દઢ વિશ્વાસ રાખીને દૂર દેશથી અમે આપના દેશમાં વસવાટ કરવા માટે આવ્યા છીએ, તે શા માટે આપ મારા સ્વામીને પકડવાને ઈચ્છો છે? આમ કરવાથી આપને શું વિશ્વાસઘાતનું પાપ નહિં લાગે? અરે! અરે! અમારા માટે આ શું બન્યું ?—આ શું સંકટ આવી પડયું ? જેના દ્વારા રક્ષણ મળવું જોઈએ તેનાથી જ ભય ઉત્પન્ન થયો છે, અર્થાત્ “વાડ ચીભડા ગળે” તેવું થયું. શું કદી પણ ચંદ્રથી અંગારાની વૃષ્ટિ થાય ખરી? જે માત્ર દૂધ અને પાણીનું પૃથક્કરણ કરવામાં વિચક્ષણ છે તે મારા સ્વામી વિવેકી હંસને મારે આપને ઘટે નહિ. હે મહારાજ ! મારા પ્રાણાધારને છોડી ઘૉ. હે નિષધસ્વામી! મારા પર મહેરબાની કરો! અને મને મારા સ્વામીની ભિક્ષા Page #50 -------------------------------------------------------------------------- ________________ સોમકલાની નળરાજાને પ્રાર્થના અને દિવ્યવાણી હંસે કરેલી નળની પ્રશંસા. [ ૨૯ ] આપ ! જોઈએ તે મારા અને તેના સર્વ અલંકારો આ૫ ગ્રહણ કરે, પરંતુ હે દેવ ! મારા ધણીના પ્રાણનું તમે રક્ષણ કરો-તેને બચાવે. હું આપની દાસી બની રહું, આપ મારું બલિદાન કરો અથવા આપ મહારાજ ભલે મને મારી નાખે. હે રાજન ! હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મારી ઉપર કરુણા કરે.” ગુરુજન વિષે આજ્ઞાંકિતપણું, વૈરીઓને વિષે પરાક્રમશીલતા અને દીનજનો પ્રત્યે દયાળુપણું–આ ત્રણ મહાન પુરુષોનાં લક્ષણે છે. હે રાજન! અમારા ટેળાના આ નાયક વિના મારા પ્રાણત્યાગ થશે અને આ બધા નિનાયક પક્ષીઓ મૃત્યુને શરણ થશે.” આવી રીતે સમકલા હંસી વિલાપ કરતી હતી તેવામાં અચાનક રાજાને ઉદ્દેશીને આકાશમાં કર્ણપ્રિય દિવ્ય વાણું થઈ કે-“હે મહારાજ ! મોહને ત્યજી દઈને આ રાજહંસને છોડી મૂક. આ હંસ દમયંતીને મેળવી આપવામાં તારું દૂતપણાનું કાર્ય કરશે. ” આ પ્રમાણેની આકાશવાણું તેમજ સમકલાના વચને સાંભળીને અત્યંત આશ્ચર્યમાં મગ્ન બનેલા અને પ્રસન્નતા પામેલા નળે જવાબ આપે કે-“હે ભેળી હંસી! તું આવા પ્રકારના વચનો બોલ નહિ. હે ચતુરા ! તારી કુશંકા દૂર કર, મારી પ્રત્યેની કેાઈ પણ જાતની ભીતિ રાખ્યા વગર તું તારા સ્વામી હંસની સાથે સુખપૂર્વક સંચર, અર્થાત તું તારા સ્વામીને લઈ જા. હે ભાગ્યશાલી હંસી ! રાજર્ષિના વંશમાં જન્મેલા મને તું સપુરુષનું રક્ષણ કરનાર અને દુર્જનને દમનાર જાણ. હે ભેળી હંસી! ફક્ત કુતુહલના કારણે જ કલ્યાણકારી માનીને વિવેકી, વિનયશાલી, વિચક્ષણ, સમૃદ્ધિમાન, સૌમ્ય-સરળ સ્વભાવી, શાન્ત, પવિત્ર, મનહર રૂપશાળી તેમજ દીર્ઘજીવી આ હંસ મારા વડે ક્ષણભરને માટે મારા નેત્રોના ઉત્સવરૂપ કરાયે હતું એટલે કે માત્ર કુતુહલતાથી તેને પકડીને મારા નયનને આનંદ પમાડ હતા. અણધારી રીતે ઉપસ્થિત થયેલ તમારે જે સમાગમ થયે છે તે મને આકાશમાંથી પડેલા અને હાથમાં જ પ્રાપ્ત થતા ફળની જેવો લાગે છે, કારણ કે તમારા પ્રત્યે બતાવેલ અગ્ય આચરણના કારણે જ પ્રગટેલી આકાશવાણી વિરહસાગરમાં ડૂબતા-ગરક બનતાં મારા માટે વહાણ સરખી નીવડી છે.” આ પ્રમાણે કહીને રાજાઓના સમુદાયમાં વિઘણુ સરખે નળ બેલતો બંધ થયે એટલે જાણે પ્રેમપૂર્વક હસતે હોય તેમ હંસરાજ ફરીથી બે કે-“હે સ્વામિન ! આ મારી સ્ત્રી તમારા વાત્સલ્યને જાણતી નથી અને તેથી જ બીજા રાજવીઓને સામાન્ય એવી કરતાની તમારા વિષે કલ્પના કરે છે. ત્રણ જગતના પ્રાણી માત્રને અભય આપવામાં સમર્થ નળરાજની તુલ્ય શીકારી સરખા બીજા રાજાઓ હોઈ શકે જ નહિં. સરસ્વતી * भजतो भारती देवी, भुजतो भारती भुवम् । बिभ्रतो भारती शाखां, भूयास्तां भारती तव ॥ ३१ ॥ [ સર્જાઇ ૨, ૪ ૮ ] Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રો દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લેા. સગ' આઠમા. દેવીનુ સેવન કરતા, ભારતભૂમિને ભાગવતા તેમજ ભરત મહારાજના વંશને વિસ્તૃત કરતા તમારી આ ભારતી ( વિદ્યા, ભૂમિ અને વંશ) તે( દમયંતી )ને પ્રાપ્ત થાય અર્થાત્ તે તમારી સહુધ ચારિણી બને. કવિગણની કળારૂપી ક્રીડાને વિષે કુતુહલભાવવાળી લીલામાં આસક્ત અર્થાત્ વિદ્વાન વર્ગની સાથે કળા સંબંધી ચર્ચા કરવામાં રક્ત, ગૌરવના સાગર, સદ્ભાગ્યના તિલકરૂપ, દારિદ્રયના નાશ કરનાર, સમગ્ર તેજના સ્થાનરૂપ, સત્ય વાણીની ખાણુ જેવા સત્યવાદી હૈ નળરાજ ! તમે યાવચંદ્રવિવારો-જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી વિશ્વમાં જયવંત વ. હું નૃપ! હાથીના તુમૂળ જેવી શ્વેત કાંતિવાળા તમારા ગુણ્ણા આપે।આપ પડિત પુરુષના હૃદયનું રંજન કરે છે, અને શત્રુઓના મુખને શ્વાનઝાંખા બનાવે છે. ચાંદની પાતે ઉજ્જળ છે અને વિશ્વભરને ઉજ્જવળ બનાવે છે, ગંગા પેાતે પવિત્ર છે અને જગતને પવિત્ર મનાવે છે તેવી જ રીતે હું પૃથ્વીપીઠના ઈંદ્ર સરખા રાજન ! ધન્યવાદને પાત્ર એવી તે કન્યા (દમયંતી ) બીજા કયા પુરુષને ધન્ય બનાવશે ? ” Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્ગ નવમે. [ભીમરાજાનું વૃત્તાંતઃ ચકેશ્વરી દેવીનું આરાધન: દેવીએ દીધેલ વરદાન : દમનક મુનિનું આગમન:] 《爸爸爸爸爸爸爸爸 * અલોકિક ચતુરાઈવાળી દક્ષિણ દિશાની શોભારૂપ તેમજ વિદર્ભ દેશના અખંડ ----~-~-~--કંડળ સમાન કંડનપુર નામનું નગર હતું. તે નગરમાં અનેક દુમને તેમજ વારાંગનાદ્વારા ગવાયેલ ઉજજવળ યશવાળો અને શત્રુ–સેનાને ભયંકર ભીમ નામને વૈભવશાલી રાજા હતો. તે છત્રીસ પ્રકારના શસ્ત્રોને સાગર, સીતેર લાખ સેનાને સ્વામી અને દક્ષિણ દેશને અધિષ્ઠાતા હોવાથી તેનું વર્ણન કરવાને કોણ શક્તિમાન થાય ? શંકરને જેમ પાર્વતી છે તેમ ત્રણ ભુવનમાં ખ્યાત કીર્તિવાળા તે રાજાને પ્રિયંગુમંજરી નામની પત્ની હતી. તે પ્રિયંગુમંજરી મનહર, રાજપ્રિય, સ્વમાનવાળી, દાનશીલ, મંગળકારી, પવિત્ર, નેપાળ, વિદુષી, ભેળી અને મૃગના સમાન નેત્રવાળી હતી. ચતુરાઈ, નિર્મળતા, સૌંદર્ય અને શિયલાદિ ગુણે યુક્ત તે તથા પ્રકારના ગુણ સમૂહવાળા ભીમરાજાની યોગ્ય પત્ની તરીકે શોભતી હતી. વિચક્ષણ પ્રિયંગુમંજરી સાથે વૈષયિક સુખ ભોગવતાં ભીમ રાજને કેટલેક સમય વ્યતીત થઈ ગયો. કેઈએક વખતે વસંતઋતુમાં તે તેણની સાથે નિર્મળ જળમાં રહેલ વેતસ (નેતર) જાતના વૃક્ષના વેચ્છાપૂર્વક ફરફરતા પવનવાળી વનભૂમિમાં વિચરવા લાગ્યો. ત્યાં આગળ વિવિધ હરણના જોડાંઓને જેતે હતું તેવામાં બચાવાળી કોઈએક વાંદરી તેની નજરે પડી. પિતાના બચ્ચાઓનું લાલન-પાલન કરવામાં અતિ નેહાળ વાંદરીની કીડાને કારણે તે બંને રાજા-રાણુનું ચિત્ત પિતાને સંતાન નહિ હોવાના કારણે વ્યાકુળ બન્યું. “ફળ નહીં આપનાર વૃક્ષની જેમ આપણને આ રાજ્યથી શું?” આ પ્રમાણે નિ:સંતાન તેઓના હૃદયમાં અત્યંત સંતાપ પ્રગટ્યો. બાદ સંતાનની પ્રાપ્તિ માટે તત્પર આતુરતાવાળા, ઈતિને કાબૂમાં રાખનારા અને પ્રતિદિન વ્રત-નિયમને ધારણ કરનાર તે બંનેએ જાતે જ લાંબા સમય સુધી શાસનદેવી ચકેશ્વરીની આરાધના કરી. ખરી પડેલાં પાંદડાં તેમજ ફળને આહારવાળા, ઘાસ-તૃણની શય્યાવાળા, ત્રણે કાળ પૂજા કરનારા, નિરંતર જપ તેમજ હેમ કરવામાં રક્ત એવા તે બંનેએ પખવાડીયા પછી શંખ, ચક્ર, ગદા તેમજ શા –ધનુષ્યને ચાર હાથમાં ધારણ કરનારી અને ...ગરુડના વાહનવાળી ચકેશ્વરીદેવીનું * ચકેશ્વરીદેવીનું વાહન વાઘણ છે, અહિં ગરુડ જણાવેલ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ | [ ૩૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ ૧ લે. સગ ચે. (વપ્નમાં) દર્શન કર્યું, એટલે તેઓ બંને બેલ્યા કે–“સેવકરૂપ બનેલ દેવ, દાનવ અને માનવથી થતુતિ કરાયેલી શત્રુની સેના સમૂહને ભયભીત કરનાર છે ચક્રેશ્વરી દેવી! તમને નમસ્કાર થાઓ. હે માતા ! હે ત્રણ ભુવનને અંકુરિત કરવામાં મેઘમાળા સમાન ! હે અતિ સૌંદર્યશાળી ! હે સિદ્ધિદાયક હસ્તવાળી ! હે મહાકાળી! તમને પ્રણામ થાઓ. સમગ્ર પાપના નાશને માટે, દુર્જન પુરુષના વિનાશને માટે તેમજ દારિદ્રયને પાર પામવાને માટે છે નારાયણી ! તમને વંદન હો !” આ પ્રમાણે ભાવભીની ગદગદ વાણીથી સ્તુતિ કરતાં તે બંનેને વિચરતી જગમ કલ્પવેલડી લત્તા સરખી, જગતની માતા ચક્રેશ્વરી દેવીએ કહ્યું કે– “હે વત્સ! તમારા બંને પર હું તુષ્ટમાન થઈ છું. આ તમારો નિયમ (પ્રતિજ્ઞા) પૂર્ણ કરે. પ્રાત:કાળમાં જ મારાથી પ્રેરણા કરાયેલ, શમતા રસના સાગર, યોવનથી દીપતા, દમનક નામના ચારણશ્રમણ મુનિવર અત્રે આવીને પોતાની લબ્ધિદ્વારા તમારા બંનેની ઈચ્છા પરિપૂર્ણ કરશે.” આ પ્રમાણે કહીને જગદંબા ચકેશ્વરી દેવી અંતર્ધાન થયા બાદ રાજમહેલમાં રહેલા તેઓ બંનેએ રાત્રિના પ્રાંતભાગે નિદ્રાને ત્યાગ કર્યો. બાદ પ્રાત:કાળનું કાર્ય કરીને, ભકિતપુરસ્પર દેવપૂજાદિ વિધાન પતાવીને સ્વપ્નના અર્થને વિચાર કરતા તેઓ જેવામાં આશ્ચર્યમાં મગ્ન થાય છે તેવામાં કમળના કિંજલકરેસાના ગર્ભ (અંદરને ભાગ) જેવી વેત કાંતિદ્વારા આઠે દિશાઓમાં સુવર્ણ વૃષ્ટિ કરતા, હાથમાં ગ્રંથપુસ્તક હોવા છતાં નિર્ચથી-કષાયાદિકથી રહિત, શ્રી-શોભા યુકત હોવા છતાં લક્ષમીરહિત એવા આકાશમાર્ગથી આવતા કેઈએક મુનિપુંગવને બંનેએ જોયા એટલે વિકસ્વર રોમરાજીવાળા ભીમનુ પતિએ પિતાની પત્ની સાથે, રાજમંદિરમાં આવી પહોંચેલા તે મુનિવરને અંજલી જેડવાપૂર્વક સામાં જઈને સત્કાર કર્યો. પછી અતિ હર્ષિત થયેલા નૃપતિએ તે મુનિને સુવર્ણના આસન પર બેસારીને ત્રણવાર પ્રદક્ષિણા આપીને પ્રિયા સહિત જલ્દી પ્રણામ કર્યા બાદ મુનીશ્વરની સન્મુખ નીચા આસન પર બેઠેલો અને વિકસિત નેત્ર તેમજ પ્રસન્ન મુખવાળ ભીમ તૃપતિ બોલ્યો કે- “આજે મારા હાથમાં ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ છે. ખરેખર આજે મારે આંગણે કલ્પવૃક્ષ ઊગ્ય છે; કારણ કે આપ પૂજ્યને મને મેળાપ થયો છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે ઉચ્ચાભિલાષી રાજા પ્રતિ સંતુષ્ટ થયેલા અને સમતા રસથી વિભૂષિત તે દમનકમુનિ * સારું સ્વપ્ન આવ્યા પછી તરતજ જાગી ઊઠવું અને શેષભાગ ધર્મકાર્યમાં વીતાવો એવું શાસ્ત્રમાં ફરમાન છે. + सग्रन्थं ग्रन्थनिर्मुक्तं, सश्रीकं श्रीविवर्जितम् । दृष्टवन्तौ तमायानाम-न्तरिक्षान्मुनीश्वरम् ॥ २४ ॥ [ સંધ ૨, ૩ ૧]. ગ્રંથી–ગાંઠ. તે દ્રવ્ય ને ભાવથી બે પ્રકારે છે. દ્રવ્યથી નવ પ્રકારને પરિગ્રહ અને ભાવથી રાગ-દ્વેષાદિ કષાયો. તે ગ્રંથીથી જે રહિત હોય તે નિગ્રંથ કહેવાય છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ ભીમરાજાને દમનક મુનિને આશીર્વાદ. [૩૩] બેલ્યા કે-“જે તારા જેવા ભવ્ય જીવો ઉપભોગ (ઉપયોગ) કરનારા ન હોય તે તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થતી લબ્ધિઓ પણ ખરેખર નિષ્ફળ નીવડે. સદભાગ્યની વાત છે કેહે રાજન ! તારા ભક્તિભાવથી હું અત્યંત આનંદિત થયો છું. જો કે સાધુપુરુષે સંસારી જીથી નિઃસંગી હોય છે તે પણ અરિહંત ભગવાનના ઉપાસકો-શ્રાવક જને પરત તે તે બાંધવતુલ્ય જ છે અર્થાત તેઓના પર આવી પડતાં કષ્ટોને નિવારવાને પોતાની તપલબ્ધિને ઉપયોગ કરે છે. જેમ સમુદ્ર મથે વારંવાર ઉત્પન્ન થતાં કરોડો કલોમોજાંઓ પાછા તેમાં જ ગરકાવ થઈ જાય છે તેમ જે અગાધ જ્ઞાનરૂપી સાગરમાં હરિ-વિષ્ણુ, હર-શંકર અને બ્રહ્મા વિગેરે પણ લયલીન બન્યા છે તે અવર્ણનીય, નિર્મળ, અનુપમેય, અબાધિત, અવિભાજ્ય, શાશ્વત અને અગમ્ય એવું અસાધારણ જ્ઞાન તારા સખાને વિસ્તારો-તારુ મંગળ કરો. * यस्मिन् यान्ति लयं पुनः पुनरपि प्रत्युद्गताः कोटिशः कल्लोला इव वारिधी हरिहरब्रह्मादयस्तेऽपि हि। . निर्युत्पत्ति निरञ्जनं निरुपम निष्केवलं निष्कलं नित्यं निर्विषयं तनोतु परमं तद् ब्रह्म शर्माणि ते ॥ ३२ ॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ | સર્ગ દશમે. | DILITIET LTLTLTLTLTLY [દમનક મુનિને આશીર્વાદ : દમયંતીને જન્મ: દમયંતીનું વર્ણન] Googબહews છે. આ પ્રમાણે બલીને રાજાના વાંછિતની પૂર્તિ કરવા માટે ફરીથી દમનક મુનિવર ઉં ના બોલ્યા કે-“હે રાજેશ્વર ! તારી પટ્ટરાણી પ્રિયંગુમંજરી પણ હંમેશાં તારી રાજ્યઋદ્ધિની ભાગીદાર છે. આ ઉપરાંત વિચક્ષણ તમારી આ પત્ની અમને માનનીય છે. સ્મૃતિઓ પણ ફરમાવે છે કે-“ રાજાની માફક રાજપત્ની પ્રત્યે પણ વર્તવું જોઈએ.” હે ભાગ્યવતી ! તારા મસ્તક પર આ મંદાર નામના ક૯પવૃક્ષની માંજર ધારણ કર. તેથી તેને ત્રણ ભુવનના સત્કારપાત્ર પુત્રી થશે, કે જે કન્યા ખરેખર ત્રણ જગતને પવિત્ર કરનારી બનશે. આ ઉપરાંત, હે પુત્રી ! તને સદ્દગુણના ભાજન ત્રણ પુત્રો પણ થશે.” આ પ્રમાણે મુનિવચન સાંભળીને પ્રકુલ મુખવાળી રાણી અને રાજા બને ફરીથી બોલ્યા કે “હે પૂજ્ય ! અમારા કલ્યાણની ખાતર આપની પાસે ફરીથી માગણી કરીએ છીએ કે-ગર્ભ સંબંધી વૃત્તાંતમાં અમારું કઈ પણ જાતનું અનિષ્ટ ન થાય તે માટે આપ મહેરબાની કરો. આપનો માર્ગ મંગળકારી બનો અને આપનું ઇચ્છિત પૂર્ણ કરો અર્થાત્ આપ આપની સાધના સાધે.” આ પ્રમાણે બોલતા તે બંને દંપતીની રજા લઈને વિચક્ષણ ને સૂર્ય સદૃશ પ્રભાવાળા દમનક મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. બાદ હૃષ્ટપુષ્ટ શરીરવાળી અને વેલડીની માફક સ્નિગ્ધ કાંતિવાળી, ગૌડદેશની રાજ પુત્રી પ્રિયંગુમંજરીએ ગર્ભ ધારણ કર્યો. પછી ગંગા નદીના જળથી મિશ્રિત ક્ષીરસાગરના જળવડે સ્નાન કરવાનો સરળ પ્રિયંગુમંજરીને અંત:કરણમાં દેહલે ઉત્પન્ન થયો. અનુક્રમે ઉપનિષદો જેમ વિદ્યાને જન્મ આપે (વિદ્યા સમજાવે ) તેમ તેણીયે સમસ્ત ગુણેથી પરિપૂર્ણ તેમજ સર્વ પ્રકારનાં કલેશનો નાશ કરનારી પુત્રીને જન્મ આપે. તે સમયે તે પુત્રીના ભાલસ્થળમાં ઉદય પામેલા નૂતન સૂર્ય જેવું, સકલ દિશાઓને પ્રકાશિત કરતું સ્વાભાવિક તિલક જોવામાં આવ્યું અને લોકોએ આકાશમાં દિવ્ય વાણી સાંભળી કે-“આ કન્યા તેના ભર્તારને ત્રણ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરાવશે.” વળી અદ્દભુત સુગંધી મન્દી તેમજ શીતળ પવને વાવા લાગ્યા, આશ્ચર્યને ઉપજાવતી પુષ્પવૃષ્ટિ થવા લાગી, આકાશ મંડળમાં જોરથી ગંભીર દેવદુંદુભી વાગવા માંડી અને પૃથ્વીતળ સ્વર્ગ સમાન બની ગયું. પહેલા જ સંતાનના જન્મથી પ્રગટેલા આનંદને કારણે હર્ષિત બનેલા સજજન Page #56 -------------------------------------------------------------------------- ________________ હસે કરેલ દમયંતીના સંદર્યનું વર્ણન. [ ૩૫] પુરુષોએ તે જન્મમહોત્સવને કેળાહળથી પરિપૂર્ણ બનાવે અર્થાત સંતપુરુષોએ હર્ષ દર્શાવતે અત્યંત કળાહળ કરી મૂક્યું. સુકુમાર હંસી જેમ એક કમળ પરથી બીજા કમળ પર જાય તેવી રીતે તે કન્યા ઘડીએ ઘડીએ એકના હાથમાંથી બીજાના હાથમાં ફરતી હતી. જન્મથી માંડીને જ સ્ત્રી સમુદાયના સમગ્ર ગર્વનું જાણે દમન કરતી હોય તેમ જણાવાથી કુટુંબીવ તે કન્યાનું દમયંતી એવું યથાર્થ નામ રાખ્યું. વળી તેના જન્મદિવસે દાવાનળથી પીડાયેલ કેઈ એક હાથી નગર મધ્યે આવ્યું એટલે તેના પિતાએ તેનું “દવદંતી” એવું અમરનામ રાખ્યું. તેણે વેદ, સિદ્ધાંત, પુરાણ, આગમ, સંહિતાઓ, તર્ક,-ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર તેમજ અલંકારશાસ્ત્રના સમૂહને અભ્યાસ કર્યો. તેમજ સંગીત, નૃત્ય, લેખનકળા, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શય્યાશાન, ફૂલગુંથન, તરવું, ચિત્રકળા, લેપકર્મ વિગેરે વિગેરે કળાઓ, તેમજ તિષવિદ્યા, રસોઈ–પાકશાસ્ત્ર, શકુન શાસ્ત્ર, ઘતક્રીડા, ગંધશાસ્ત્ર, વધારે કહેવાથી શું? એવી કેઈપણ કળા ન હતી કે જે તેણું જાણતી ન હોય અર્થાત તે સ્ત્રીઓની ચોસઠ કળામાં ચતુર હતી, આવી રીતે સમગ્ર કળાસમૂહમાં કુશળ, સમસ્ત જગતમાં અજોડ, વિધવિધ પ્રકારને વિલાસોથી તેમજ નવયોવનથી તે દમયંતી અત્યારે વાણીથી વર્ણવવાને પણ અશકય બની છે અર્થાત વાણી દ્વારા તેનું વર્ણન થઈ શકે તેમ નથી, તેથી (હંસ) માનું છું કે-કામદેવના સામ્રાજ્યની રાજધાનીરૂપ, સૌંદર્યથી પવિત્ર એવા તેના દેહને જોવા માટે ભગવાન બ્રહ્મા પિતે પણ અસમર્થ બન્યો હોય તેમ ધ્યાન ધરવાના બહાનાથી પિતાની આઠે આંખે બંધ કરી દેવાથી પોતે સુષ્ટિની ઉત્પત્તિ કરવા છતાં પણ તેણીના સરખી સુંદર કૃતિવાળી સુંદરી ફરીવાર બનાવવાને હજુ પણ શક્તિમાન બન્યા નથી. અર્થાત જગતમાં તેની જોડ મળવી મુશ્કેલ છે. હે રાજન્ ! કામદેવના હાથમાં રહેલ ભાલા સરખી, હાવભાવ દર્શાવતી અલોકિક વેલડી સમાન, યુવાન પુરુષના હૃદયને મદેન્મત્ત કરવામાં મદિરા સરખી, સર્વ સદભાગ્યના મંદિરરૂપ, વિશ્વને માનનીય, ત્રણ ભૂવનને વિષે વિજયધ્વજ સરખું તેણીનું ઉત્કૃષ્ટ રૂપ સર્વોત્તમ છે. હે સ્વામિન્ ! ઉદરપ્રદેશ પર દેખાતી ત્રણ રેખારૂપી કુંડાળામાં ઉછળતાં મોજાંવાળું, નિતમ્બ પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય જમાવતું–નિતમ્બ પ્રદેશને પુષ્ટ બનાવતું, સ્તનરૂપી કળશને વૃદ્ધિ પમાડતું, કપિલપ્રદેશ પર તરવરતું, બંને હાથને અતિકેમળ અંકુશરૂપ બનાવતું, કેશપાશને વિસ્તારતું, બંને નયનને પ્રકુલિત-ચપળ બનાવતું તેણીનું યૌવન ખીલી રહ્યું છે. વળી તે રાજકન્યાને સમાન ધર્મવાળી, સરખી સદાચારવાળી, સરખા વેષને ધારણ કરનારી, કુલીન, સરખી ઉમ્મરની તેમજ ચેષ્ટાવાળી સાતસો રાજપુત્રીઓ સહીયરભાવે ભજે છે. જગતની સમગ્ર સ્ત્રીઓનો જય કરવારૂપ અસાધારણ રાજ્ય પર અભિષેક કરાયેલી તે કન્યા જન્મથી જ * બ્રહ્માને ચાર મુખ હોવાથી આઠ અખો હોય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લેા. સગ દશમા. બ્રહ્માવર્ડ લઈનના–ચિહ્નના મિષથી કરાયેલા તિલકને પેાતાના લલાટપ્રદેશમાં ધારણ કરે છે. એટલે કે જેમ કાઇના રાજિસ`હાસન પર અભિષેક કરવામાં આવે ત્યારે તેના કપાળમાં કુંકુમનું તિલક કરવામાં આવે છે તેવી રીતે આ કન્યા સમગ્ર જનના પરાજય કરીને રાજસિંહાસન પર અભિષેક કરાયેલી ન હેાય તેવી રીતે તેના કપાળમાં કુદરતી તિલકને ધારણ કરે છે. × કોઇ પણ વ્યક્તિ કાઇ પણ હેતુથી વારંવાર જોવાયેલા તેણી(દમયંતી )ના શરીરને ક્ષણે ક્ષણે નવીન રૂપે જ જોવે છે તેથી મારા( હુંસના ) મનમાં બુદ્ધના આ ક્ષણિકવાદ કોઇક અંશે સત્ય જણાય છે; પરંતુ જે કાઇ તેણીનું અતિકુશ-પાતળું એવુ' ઘડીકમાં દેખાતું અને ઘડીકમાં નહિં દેખાતુ ઉત્તર-પેટ જીવે છે તે તેા બીજા હેતુથી સ્યાદ્વાદ સિદ્ધાન્તરૂપી લક્ષ્મીથી શૈાભતી આહુતી વાણી-અદ્ ભગવંતના વચનને આ જગતમાં સારી રીતે ચિરકાળ જયવંત વતી માને છે. જેને જોઇને માણસ પેાતાને જન્મ અને વિત સફળ માને છે તે નીતિશાસ્ત્રમાં નિપુણ નૃપકન્યા, હૈ સુંદર શરીરવાળા રાજન્! તારા કલ્યાણુને વિસ્તારા × પૂછું હું નવનમિવ પ્રેક્ષ્યતે ચત્તા, तस्मादस्मन्मनसि घटते सूनृत शाक्यवाक्यम् । दृश्यादृश्यं ननु तदुदरं येन तेन प्रकामं, सम्यग् जैनी जयति सदसद्वादविद्याजयश्रीः ॥ २७ ॥ [řષ !, સર્વાં ૨૦ ] ' * આ લેાકથી કવિ એમ કહેવા માગે છે કે બુદ્ધના “ ક્ષણિકવાદ ” અમુક નયની અપેક્ષાએ અધખેસતા છે; જ્યારે જૈન સ્યાદાદ સિદ્ધાન્ત અકાસ્થ્ય અને સપૂર્ણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આ સર્ગ અગિયારમે. [નળ અને હંસને વાર્તાલાપ હંસનું કુંદનપુર પ્રતિ ગામના દમયંતીના વનપ્રદેશનું વર્ણન ] ? રાજહંસની ઉપર્યુક્ત ગૂઢાર્થવાળી વાણી સાંભળીને અત્યંત વિરહાતુર બનેલ -- -- નળરાજા શોક-સંતાપ કરવા લાગ્યા. બાદ ઊંડા અને ઉષ્ણુ નિસાસા નાખીને નયનને તીરછી રીતે ફેરવતો તે કામજન્ય ઘેલછાથી ખલના પામતી વાણીપૂર્વક બે કે-“આવી રીતે અલૌકિક એક એક વચનને અનેક વાર સાંભળીને ખરેખર શરૂઆતથી મેહરૂપી મહાસાગરમાં અડધા ડૂબેલા મને તેં પૂરેપૂરો ડુબાડી દીધો છે. હે સT લાંબા સમય સુધી દમયંતીના વર્ણનના બહાનાથી દીર્ઘકાળ પર્યત જીતતા તેં શું મારી સાથે કલેશ માંડ્યો છે? હું શું કરું? હું કયાં જાઉં? હું હવે કેનું શરણ સ્વીકારું ? ખરેખર આબરૂને અંતરાયભૂત નીવડતી શરમ મારે ત્યાગ કરતી નથી. અરે ! જાણે આ પૃથ્વીમંડળ ભમી રહ્યું હોય, આકાશપટનું પતન થઈ રહ્યું હોય, દરેક દિશાઓ શૂન્ય થઈ ગઈ હોય અને મારા ગાત્રે બળું -બળું થતાં હોય તેમ જણાય છે. અફસોસ ! હે પિતાજી! હે માતુશ્રી ! હજુ તમારા બંનેને હું અનુણી થયો નથીકંઈ પણ બદલો વાળી શક્યો નથી તેવામાં આ મારા પ્રાણે ચાલ્યા જાય છે. અફસોસ ! આ વિશ્વ નાયક વિનાનું બની રહ્યું છે.” આ પ્રમાણે બબડત “ પુણ્યક ” નળરાજા ગળું રંધાઈ જવાથી અને આંખ મીંચાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડે, એટલે સરોવરના જળથી ભીંજાયેલા, બરફ જેવા ઠંડા જળબિંદુઓને વષોવતા ને ગભરાયેલા તે સર્વ પક્ષીઓ પોતાની પાંખ દ્વારા થોડો સમય સુધી તેને પવન નાખવા લાગ્યા. બાદ રાહુના ગ્રહણથી છૂટા થયેલા ઉજજ્વળ કાંતિવાળા ચંદ્રની માફક તે રાજા ફરી પિતાના મૂળ રવભાવને પામે ત્યારે તેને હંસે કહ્યું કે –“ તે વૈદભ-દમયંતી તારા માટે દુષ્પાય નથી, પણ તને પ્રાપ્ત થયેલી જ માની લે; કારણ કે દૂર રહેવા છતાં પણ સૂર્યને કમલિની તે નજીક છે. તારા બધા પ્રધાને બાજુએ રહો, હું પક્ષી હોવા છતાં પણ દમયંતીને તારામાં જ લયલીન બનાવીશ અર્થાત તને પ્રાપ્ત કરાવીશ, તેમાં લેશ માત્ર પણ શંકા ન રાખીશ. આપની મહેરબાનીથી આ કાર્ય હું સુખપૂર્વક સાધી શકીશ. શું મંત્રેલી ધૂળવડે સર્ષ વશીભૂત બનતો નથી ? આ બધો હંસીઓનો સમુદાય તારી સમીપમાં જ ભલે રહ્યો હે રાજન ! મને કુંડનપુર જવા માટે જ દી રજા આપ. જે તે રાજકન્યા મારા સમજાવ્યા પછી પણ તારી સિવાય બીજા કેઈને પસંદ કરશે તો હે મહારાજ ! તમારે આ મારી હંસી–સોમકલા મને પાછી મેંપવી નહિં.” ત્યારે રાજા બે કે-“ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લો. સગ અગિયારમે. મિત્ર હંસ! આ તે તારે મારા પ્રત્યેનો કે આદરભાવ? મિત્રધર્મને યોગ્ય તારી આ મારા પ્રત્યેની કઈ જાતની સેવાવૃત્તિ ? ખરેખર કોઈપણ સદ્ભાગ્યને કારણે મારી મદદને માટે જ હંસના બહાનાથી અકારણ બંધુ એ તું અહીં આવી ચડ્યો છે. મેઘરાજ આપમેળે વરસે છે અને સૂર્ય સ્વયમેવ તપે જ છે. જગતમાં પરોપકારપણું અન્યની પ્રાર્થનાની અપેક્ષા રાખતું જ નથી. હે હંસ ! તારા કાર્યની સિદ્ધિ થાઓ. તારે માર્ગ નિર્વિઘ બને. નિર્મળ હાસ્યવાળી દમયંતીને જોઈને અમને તું વિસરી જઈશ નહિ.” આ પ્રમાણે રાજા બેલી રહ્યો એટલે હંસીની રજા લઈને અને પિતાના કિરવર્ગને આદેશ આપીને લાખો હંસપક્ષીઓથી પરિવરે બાલચંદ્ર કુંડિનપુર પ્રતિ ચાલે. જતાં એવા તેને નીહાળવામાં જેટલામાં નળરાજાની આંખ તેમજ મન મશગૂલ બન્યાં હતાં તેટલામાં તે તે આકાશમંડળમાં અદશ્ય થઈ ગયો અને તેનો પડછાયો પણ ભૂમિ પર દેખાતે બંધ થયે. અત્યંત રમણીય કરોડ પર્વતે, નગર, મોટા ગિરિવર તેમજ નદીઓને લીલા માત્રમાં ઓળંગી જઈને નળરાજાના ગુણગાન કરનાર અને હંસકુળના ભૂષણ સમાન પ્રચંડ વેગવાળો બાલચંદ્ર શીઘ્રતાથી કુંઠિનપુર પહોંચી ગયો. ત્યાં આવતાં વનપ્રદેશમાં બધી બાજુથી ઊંચે, મરકત મણિના શિખરવાળે, ચિત્તને નચાવવા માટે નાટયમંડપ-રંગમંડપ સરખે, બનાવેલ સુવર્ણની કેળરૂપી વીજળીથી પ્રકાશિત અને જળથી ભરપૂર મેઘઘટા જેવી શોભાવાળો દમયંતીનો ક્રીડાપર્વત તેણે જોયો. કરની ધૂળીસમૂહથી બનાવેલ ક્યારાવાળા, છિદ્રરહિત અને સુગંધી પાણીની નીદ્વારા સીંચાતા વૃક્ષવડે બિરાજતા દમયંતીના તે વનને જોઈને તેણે તરત જ નંદનવનને યાદ કર્યું અર્થાત્ તે વન નંદનવન સરખું શોભાયુક્ત હતું. સ્થળે સ્થળે વજ, મણિ અને વૈડુર્ય મણિઓ જડેલ હોવાથી તેના કિરણારૂપી દુર્વા(ધરો)ને લીધે જેને ભૂમિપ્રદેશ જોઈ શકાતું નથી તેવી વનભૂમિમાં દમયંતીની સહિયરને દરેક દિશામાં જોયા બાદ ત્રીજી દશા–યુવાન દશાને ભેગવતા દેવને માત્ર નામથી જ સદ્દભાગ્યશાળી માનવા લાગે એટલે કે ત્રિફ એટલે દેવ, એ નામનું યથાર્થ આચરણ તે દમયંતીની સાહેલીઓ જ કરી રહી હતી અથોત કે તેની સખીઓ જ યુવાનીની મોજ માણી રહી હતી. શું આ સખીઓ ભુવન-વિશ્વને કેદી બનાવવા માટે સોનાની સાંકળે છે? અરે ! આ શું લોકોને મેહઝરત બનાવવાને ઝેરી ઝાડની વેલડીઓ છે? આવી જાતની દમયંતીની ક્રીડા કરવામાં ચપળ સખીઓને જોત જોતો તે હંસ દીર્ધકાળ પર્યત વિચાર કરવા લાગ્યો તેવામાં ત્યાં આગળ ક્રીડા માટે હાથમાં લીધેલ કમળને આમતેમ ફેરવતી, બાલ્યાવસ્થાને વીતાવતી, જગતના નયનને રમાડતી દમયંતી અચાનક તેના જોવામાં આવી. રૂપવડે સુવર્ણ સરખી દેખાતી, તારાગણની જેવી સખીઓના સમુદાયથી વીંટળાયેલી સમગ્ર દેવતા, સિદ્ધ પુરુષના સમૂહથી રાખવા લાયક મેરુપર્વતની ચૂલિકા સરખી દમયંતીએ હંસના મનનું આકર્ષણ કર્યું. પછી તેણીની સમક્ષ જવાને માટે ચારે તરફથી ગાઢ આકાશમાર્ગને વીંધતો, મનોહર શ્વેત ચંદરવાને વિસ્તારતો હોય તેમ તે પક્ષીરાજ ભૂમિ પર આવવાને માટે લાંબા સમય સુધી આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા. Page #60 -------------------------------------------------------------------------- ________________ સર્ગ બારમે. dઅ------- ---- -ó [ કુંડનપુરમાં હંસનું આગમન : હસે કરેલી નળપ્રશંસા ] ત્યારબાદ પક્ષીઓના કુળમાં ભૂષણરૂપ તે હંસ પિતાની બંને પાંખેને સંકે -ચત આકાશમાર્ગથી દમયંતીની નજીકમાં પૃથ્વીપીઠ પર આવી પહે , એટલે મધુર અવાજવાળી તેની પાંખના ફફડાટને સાંભળીને “આ શું?” એમ સંભ્રમથી તેણીએ તેની સામે જોયું ત્યારે અચાનક હંસને જોઈને તેને પકડવાની ઈચ્છાવાળી, તેમજ અવાજ વિનાની ધીમી ગતિથી ચાલતી તેણુ કાણની પૂતળી માફક ક્ષણભરને માટે શેભી ઊઠી. તેણના તેવા મનસૂબાને જાણવા છતાં પણ હંસ ત્યાંથી ન ચાલ્યો ગયો, ત્યાં ન સ્થિર ઊભું રહ્યો તેમજ પકડાયો પણ નહીં. હંસ જે સામાન્ય પક્ષી દમયંતીથી પકડાયો નહિ એટલે તેની સહિયરોએ હાથની તાલી આપવાપૂર્વક તેની હાંસી કરી, એટલે દમયંતી બેલી કે-“હાથતાળી આપીને તમો શા માટે આ હંસને દૂર હાંકી કાઢે છો? જે કઈ સખી આ વિષયમાં અંતરાયભૂત થશે તે મારા રોષનું પાત્ર બનશે.” આ પ્રમાણે સેગન આપવા છતાં પણ સખીવૃંદથી હાંસી કરાતી દમયંતી તેઓની હાંસીને નહીં ગણકારતી છાયાની માફક તે હંસની પાછળ-પાછળ ગઈ. એ પ્રમાણે તેની આગળ-આગળ લાંબા સમય સુધી ચાલતો હંસ તેણીની ગતિના ખલનની હાંસી કરતે હોય તેમ દીપી ઊઠ્યો. પગલે-પગલે પિતે દમયંતીથી પકડાઈ જતો હોય એમ દેખાવ કરતે ને દમયંતીની પકડી લેવાની ઈચ્છાને વધારતો હંસ ચંચળ નેત્રવાળી તેને દૂર સુધી ખેંચી ગયો અર્થાત તેની સખીઓથી તેને વિખૂટી પાડી દીધી. બાદ તેને પરસેવાથી રેબઝેબ થઈ ગયેલી, વિલખી બનેલી તેમજ એકલી જોઈને હંસ કેઈપણ જાતને સંકેચ રાખ્યા વગર દમયંતી પ્રતિ બે-“હે ચતુર રાજકન્યા! મને પકડવાને શા માટે મથ્યા કરે છે ? હે મધા ! આ ગાઢ અરણ્યને જોઈને તને શું ભય ઉપજતો નથી ? અગ્ય સ્થાને વિચરતી તને આ લતાઓ પ્રેમ લાવીને સખીની માફક પિપટના નિદ્વારા તેને રોકી રાખતી હાય-અટકાવતી હોય તેમ જણાય છે તે તું જે, હે ભેળી ! પૃથ્વી પર વસનારાઓને પક્ષીઓ કઈ રીતે પ્રાપ્ત થાય? તું તે હવે યુવતી બની છે, માટે તારી આ બાલ્યાવસ્થાને યોગ્ય ચેષ્ટા ત્યજી દે. હે રાજપુત્રી ! “પુણયલેક” બિરુદધારી નળરાજને હું કીડાહંસ છું. કેઈપણ સ્થળે અમને રાજ Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી દમયંતી ચરિત્રઃ સ્કંધ ૧ લે. સર્ગ બારમે. હંસને લેશ માત્ર પણ ભય નથી. જેની સાથેના યુદ્ધમાં મનુષ્ય તેમજ રાક્ષસો પણ ટકી શકતા નથી તેને તૃણ માત્ર પણ પરાભવ કરવાને કોણ શક્તિશાળી બને ? તે પૃથ્વી પતિ નળરાજાને એટલે તે ચતુર પુરુષને હું પ્રેમપાત્ર સેવક છું. દરેક દિશાઓમાં બનતી બીનાને જણાવનારો હું પક્ષીરાજ છું. તેના ક્રીડેઘાનમાં સરોવરના કિનારા પર વિધવિધ કાર્યોમાં ઉપગી નીવડે તેવા મારા જેવા કરોડે હસો છે. તેમાંના કેટલાક રતિક્રીડાના પ્રસંગે પિતાની પાંખેથી પવન નાંખે છે અને કેટલાક કમળના પાંદડાઓની તેઓને માટે સુકુમાર શયા તૈયાર કરે છે. બીજા કેટલાક તેની અર્ધાંગનાઓને વિવિધ પ્રકારના ગતિવિલાસ શીખવાડે છે અને બીજા કેટલાક રતિક્રીડા પ્રસંગે તેઓની પાસે રહે છે. તે રાજાની સ્ત્રીઓ અમારી સાથે સ્વતંત્રતાપૂર્વક વાર્તાલાપ કરે છે. અમને તિર્યંચને શરમ શી ? અને તિયથી શરમાય પણ કેણું ? પ્રસન્ન થએલ સરસ્વતી દેવીએ તેમના વિમાનરૂપ અને સકળ શાસ્ત્રોમાં વિચક્ષણ અને તેની સેવામાં સંખ્યા છે. અમે હંસે સામાન્ય મનુષ્યને જેતા પણ નથી અને મંદ બુદ્ધિવાળા લેકની નજરે પણ ચઢતા નથી. હે દમયંતી ! તું સર્વ કુમારિકાઓની મધ્યે મુગટ-શિરોમણિ તુલ્ય છે. હે ચતુરા ! તું ભીમ રાજાની પુત્રી સામાન્ય વ્યક્તિ નથી અને એટલા જ ખાતર હું તારા વનમાં આવ્યો છું અને તારી નજરે પડ્યો છું તારી સાથે વાતોલાપ કરવા માટે જ સહીયરોને મેં તારાથી અળગી કરી છે–વિખૂટી પાડી છે. વિષમ-અનુચિત-અગ્ય એવી ગેઝી કરવી નહિ અને મેગ્ય ગેછી કરવાનો સમય કદી ત્યાગ નહિ. જે પહેલી ક્રિયા કરવામાં આવે તે પ્રાણનું હરણ કરે છે અને બીજીને જે ત્યાગ કરવામાં આવે તે પ્રાણેનો નાશ થાય છેઅર્થાત્ ગ્ય વાર્તાલાપ કરે હિતાવહ છે. હે મંગળકારિણી ! તું સમગ્ર શાસ્ત્રોમાં પંડિતા છે માટે કંઈ પણ સુભાષિત કહે-બેલ. હે કુશ ઉદરવાળી! તું પોતે મને પૂછવું ઘટે તે કંઈ પણ પૂછ. હે કમળાંગી ! મારી પાછળ લાંબા વખત સુધી દેડતી તને મેં થકવી નાખી છે તેના બદલામાં હું તારું શું કલ્યાણ કરું ?” આ પ્રમાણે હંસના વચનરૂપી અમૃતનું પાન કરીને દમયંતીનું મન હર્ષ, શરમ, ભય તેમજ મહાદિથી વ્યાપ્ત બન્યું. પછી કમળ જેવા નયનવાળી તે વિચારવા લાગી કે “આજે મારે સેનાને સુરજ ઊગે છે–ખરેખર સદ્દભાગ્યને લીધે મારો આજનો દિવસ ધન્ય છે, કારણ કે મારી હાદિક ઈચ્છાને સમજનાર પ્રિય સેવક મને પ્રાપ્ત થયે. પરંતુ હું આ વિચક્ષણ પક્ષીને કંઈ કહેવાને સમર્થ થઈ શકતી નથી. હું મારો મનોરથ આ હંસને કેવી રીતે કહી બતાવું? વળી અસ્પષ્ટ બોલનાર આ હંસની આવી મનુષ્યવાણી ક્યાંથી હોઈ શકે ? મારા ભાગ્યને કારણે આ કોઈ દેવ કે દાનવ તે નહીં હોય ને ? પક્ષીએમાં પણ કઈ કઈ જાતના પક્ષીમાં અક્ષરેનું સ્પષ્ટ ઉચ્ચારણ જણાય છે, કારણ કે પોપટ અને સારિકા-મેના શું દરેક સ્થળે બેલતા નથી જેવાતા ? અર્થાત પક્ષીગણમાં પિપટ અને મેના પણ સસ્પષ્ટ ઉચાર કરી શકે છે. હે નળરાજ ! તું વિજય પામ કારણ કે Page #62 -------------------------------------------------------------------------- ________________ નળચરિત્ર કહેવા માટે દમયંતીએ હંસને કરેલ પ્રાર્થના. [ ૪૧ ] - ~-~~ ~ તારા પક્ષીઓ મહામાત્ય કરતાં પણ ચઢીયાતા અને વિશ્વને વિસ્મય ઉપજાવનારા છે. આ મહાત્મા હંસ મારા ઉદ્યાનમાં શા માટે આવ્યું હશે ? શું નળરાજાએ જ આને અહીં મોકલ્યા હશે? અરે! મંદભાગ્યવાળી એવી મારું તેવું અદ્દભુત નશીબ કયાંથી હોય? તેના પ્રત્યેના મારા પ્રેમને તે નળરાજા શું જાણે છે? મને લાગે છે કે તેથી નળરાજને આ દીર્ઘજીવી ક્રિીડાહંસ આજે મારા ઉદ્યાનમાં આવ્યો જણાય છે. આ હંસરૂપી તીર્થદ્વારા નળના બંને કર્ણમાં પ્રવેશ પામીને જે હું તેના હૃદયમાં સ્થાન મેળવું તે મારું કર્યું કાર્ય સિદ્ધ ન થાય? “ભલે એમ થાઓ” એ પ્રમાણે લાંબા સમય સુધી વિચારીને વિશાળ નેત્રવાળી ને નિર્મળ હાસ્યવાળી દમયંતી આદરપૂર્વક બેલી કે-“હે આર્ય છે! રાજ. સભાને લાયક ! સૌમ્ય ! સવગે સુંદર! કમલિનીના વનના શુંગાર સદૃશ! હે રાજહંસ! તું દીર્ઘ સમય પર્યત જય પામ, મારી પાસે આવેલ તું દૂર સુધી લઈ જવા છે તે હે પક્ષીરાજ મારા તે અગ્ય આચરણને તું માફ કર; કારણ કે જે ક્ષણથી તું મારી નજરે પડે છે ત્યારથી જ સૌથી પ્રથમ મારું મંગળ કરાયું છે અને ફરીથી તારા દ્વારા પણ પ્રિય પ્રાપ્ત કરવાને મારી ઈચ્છા છે, તે હે હંસ! ત્રણ જગતના પ્રાણી માત્રના મનરૂપી વનને વિકસિત કરવામાં જેનો યશ સર્વત્ર પવૃષ્ટિ સમાન વૃત્તાંતના સમૂહથી શોભી રહેલ છે તે ધનુર્ધારી મહારાજા નળ કેણ છે? તેને આદિથી અંત સુધી વૃત્તાંત મહેરબાની કરીને તું મને કહે.” ત્યારે હંસ બોલ્યા કે-“હે કમલાક્ષી ! જેને વિશ્વને જીતનાર ગુણસમુદાય અંતઃકરણને તથા ચંદ્રને રંજિત કરે છે તેમજ શત્રુ અને વિદ્વાનને વશીભૂત બનાવે છે તે પશિરોમણિ નળરાજનું વૃત્તાંત તું સાંભળ. તેનું વર્ણન કરવાને સાક્ષાત્ સરસ્વતી જ સમર્થ બની શકે, હું તો માત્ર તારા કૌતુકની ખાતર જ આ વિષયમાં યત્કિંચિત યત્ન કરું છું, તે જે હું સંપૂર્ણ વૃત્તાંત ન કહી સંભળાવું તે તું મને માફ કરજે.” આવી રીતે ચકોર દષ્ટિવાળી દમયંતી પ્રત્યે બેલતા હંસે સંપૂર્ણ નળચરિત્ર સ્પષ્ટતાપૂર્વક કહી સંભળાવ્યું. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ | સર્ગ તેરમે. હ૦ [ દમયંતી સમક્ષ હસે વર્ણવેલ નળચરિત્ર ] مهمه في فيفارقحابفدع 4 ગંગા નદીના જળથી શોભતા આ આર્યાવર્ત દેશમાં નિષધા નામની નગરીમાં ૌ દક્ષ્મવીરસેન નામનો રાજા છે. તે રાજાની ચારિત્રશીલ રૂપવતી નામની રાણી કે જે પૂર્વભવમાં ચંદ્રની ભગિની-લક્ષમી હતી તેણે ગર્ભ ધારણ કર્યો. બાદ વ્યાધિના પ્રતિકારની માફક નિરંતર દાન દેતી તેણી અતિશય હર્ષને કારણે પાત્ર યા અપાત્ર તેમજ સમયાસમયને પણ જાણતી નથી, અર્થાત તે નિરંતર સર્વ કાળે દરેકને દાન આપતી હતી. આવા પ્રકારની શ્રેષ્ઠ ભાવના દ્વારા મહાભાગ્યેાદયને સૂચવતી તેણીએ પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રગટાવે તેમ યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો. ઉભય મહાગની પ્રાપ્તિ થતાં સૂર્ય મેષ રાશિના પૂર્વ અંશમાં આવ્યો ત્યારે તેમના જન્મ સમયે દિનલન ઉચ્ચ સ્થાને રહેલા પાંચ શ્રેષ્ઠ ગ્રહ યુક્ત હતું. દાન દેવાથી જેમ સંપત્તિ, જ્ઞાનથી જેમ સુશીલપણું, વિનયથી જેમ વિચક્ષણતા દીપી નીકળે તેવી રીતે તે રૂપવતી પુત્રથી શોભી રહી હતી. નિ:સ્પૃહી આ પુત્ર, ધર્મ ખાતર અર્પણ કરાયેલ ધન સજજન પુરુ પાસેથી હરી લેશે નહિ એમ સમજીને ચતુર કુટુંબીવગે તેનું “નલ” એવું નામ પાડયું. બાદ જેવી રીતે વૃક્ષો ઉપરના પુપમાંથી પવન સુગંધ હરી લે તેવી જ રીતે નળે અધ્યાપક વર્ગના મુખદ્વારા સમગ્ર શાસ્ત્રો શીખી લીધાં. કાર્તિકેય જેવા પરાક્રમી નળ છ અંગો, ચાર વેદે, છ દર્શન, છ પ્રકારના રસશાસ્ત્ર, અને છે પ્રકારની ભાષાતત્વને જાણે છે. વધારે કહેવા માત્રથી શું ? આ વિશ્વમાં જે કંઈ હેય, ય ને ઉપાદેય છે તે સર્વ અસાધારણ બુદ્ધિશાળી નળ જાણે છે. હે સુંદર અંગવાળી દમયંતી ! હું તેના સોભાગ્યશાળી ગુણનું શું વર્ણન કરું ? તેને જોતાં જગત પર જાણે ગુણને રાશિ ઉદ્દભવ્યા હોય તેમ જણાય છે. કોઈ એક દિવસે પિતાના ઘોડેસ્વાર સહિત અન્ધક્રીડાંગણમાં ગયેલ તે અશ્વ દ્વારા હરણ કરાઈને અહેરાત્રિ વ્યતીત થયા બાદ કેઈ એક વન મળે આવી ચઢ્યો. ત્યાં આગળ કોઈ એક સરોવરને કાંઠે થાકી ગયેલા ઘોડા પરથી નીચે ઊતરીને સ્નાન કર્યા બાદ તેણે કરુણ વાર સાંભળ્યું, એટલે પીડિત પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર તે “આ શું?” એમ જાણવાને માટે તે અવાજને અનુસારે આગળ જતાં કોઈએક શીશમના Page #64 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only હંસે દમયંતી પાસે નળરાજાના સુંદર દેહ અને મહિમાનું કરેલું વર્ણન. પૃષ્ટ-૪૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ Page #66 -------------------------------------------------------------------------- ________________ નળરાજાનું પુંડરીક પર્વત પરથી ઔષધિનું લાવવું. [૪૩] ઝાડ પાસે આવી પહોંચ્યો. ત્યાં આગળ શીશમના થડ સાથે બંધાયેલ, આઠે અંગથી જકડાયેલ, કોઈએક કન્યા યુક્ત રુદન કરતાં શિષ્યને તેમજ મોનભાવે રહેલા મુનિવરને તેણે જોયા ત્યારે તેના પૂછવાથી રુદન કરતો શિષ્ય બોલ્યો કે-“હે કુમાર! આ અમારો વૃત્તાંત લાંબે છે, તે તું લક્ષપૂર્વક સાંભળ:– શ્રેષ્ઠ ગુણશાળી શ્રીમાન આ શ્રીધર નામના ચૌદ પૂર્વ ધારી મુનિવર તીર્થયાત્રા નિમિત્તે સમેત્તશિખર ગિરિવરના દર્શન કરવા નીકળેલ છે. થાકી ગયેલા આ મુનિશ્રેષ્ઠ આ સરોવરના કિનારા પર વિસામો લીધો અને હું તે પૂજ્યની ક્ષણમાત્ર વૈયાવચ્ચ કરવા લાગે તેવામાં કોઈએક દુરાચારી અને અધમ વિદ્યાધર આ રાજપુત્રીનું હરણ કરીને આકાશમાર્ગે જવા લાગ્યું. તે જેટલામાં જાય છે તેટલામાં તે આ કન્યાના પ્રેમી કોઈ એક વ્યક્તિએ તે વિદ્યાધરની સામે આવીને આકાશમાં જ તેને માર્ગ રુપે એટલે તે બંનેનું ખનું તેમજ હાથોહાથ ધંધનું યુદ્ધ થયું. તે સમયે ચંચળ નયનવાળી આ કુમારિકાએ પિતે પોતાની જાતને વિમાનમાંથી છૂટી કરી અને ચપળ તરંગવાળા આ સરોવરને માથે પડતી મૂકી અને સરોવરને જલ્દીથી તરી જઈને વિચક્ષણ તે રાજકુમારી હે પૂજ્ય! મારું રક્ષણ કરો! મારું રક્ષણ કરો !” એમ બેલતી મુનિ સમીપે આવી પહોંચી. અને કહેવા લાગી કે “હું જલંધર દેશના રાજાની કનકાવલી નામની પુત્રી છું અને આ વિદ્યાધરના ભયથી ત્રાસ પામેલી હું આપના શરણે આવી છું.” આ પ્રમાણે પ્રાર્થના કરતી અને ભયભીત બનેલી તેને આશ્વાસન આપીને વિદ્વાન મુનિપુંગવે જાંગુલી વિદ્યાના પ્રભાવથી તેને સર્વાગે સુરક્ષિત બનાવી. તેવામાં પિતાના પ્રતિસ્પધી શત્રુને જીતીને પ્રહારથી જર્જરિત શરીરવાળો તે અધમ વિદ્યાધર આ મનોહર મુખવાળી કન્યાને ગ્રહણ કરવા માટે અહીં આવે, પણ જેમ પુણ્યવિહીન પ્રાણી ભંડારમાં રહેલી લક્ષ્મીને સ્પશી શકે નહિં તેમ વિદ્યાના પ્રભાવથી ભયંકર સર્ણોદ્વારા વ્યાપ્ત બનેલી તેણને અંગુલીથી પણ સ્પર્શ કરવાને શક્તિમાન થયે નહિ. મુનીશ્વરની આવા પ્રકારની શક્તિ જાણુને ક્રોધને કારણે લાલ લોચનવાળો અને શસ્ત્રોના પ્રહારોથી જર્જરિત બનેલે તે પાપી વિદ્યાધર મુનિને જકડીને-થંભિત કરી દઈને ચાલ્યો ગયો. કર્મ-નિજર કરતાં આ પૂજ્યવર્ય તે બધું કષ્ટ સહન કરે છે. મોક્ષના અભિલાષી સત્ત્વવંત પુરુષો કદાપિ પોતાના પ્રાણની રક્ષા કરતા નથી-કરવા ઈચ્છતા નથી અથત પારકાના દુઃખ નિવારણમાં જ પિતાનું વીર્ય ફેરવે છે. પુંડરીક(શત્રુંજય)પર્વત પર “માયા નિર્મૂલની” નામની શ્રેષ્ઠ ઔષધી છે, પરંતુ બત્રીસ લક્ષણવાળો કઈ મહાસાહસિક યુવાન રાજપુત્ર તેની શાખાને જલદીથી લાવે તે આ ઉપદ્રવ-ઉપસર્ગ દૂર કરી શકાય. સિંહ, વાઘ અને વરુથી વ્યાસ તે દિવ્ય ઔષધીને જલદી લાવવા માટે કોઈ પણ સવિશે પુરુષ સમર્થ થઈ શકતો નથી. એક પ્રહર પછી જે તે દિવ્ય ઔષધી લાવવામાં આવે તે પણ તેનાથી કોઈ પણ હેતુ સરશે Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લે. સર્ગ તેરમે. ~~~~~~~ ~~~ ~~ નહિ અથીત પ્રહર પછી તે ઔષધી પણ નકામી નીવડશે, કારણ કે આ કિલનવિધા મધ્યાહ્ન સમયે જરૂર પ્રાણને હરી લેશે, તે અત્યારે અમને કોણ સહાય કરશે? આ પૃથ્વીપીઠ પર પારકાને ખાતર દુઃખી થનાર કેઈક જ હોય છે. અત્યારે અમારા ત્રણેનું મરણ ચેકસ નજીક આવી પહેંચ્યું છે. આ મારા પૂજ્ય ગુરુ નક્કી મૃત્યુને આધીન બનશે અને જે મારા ગુરુનું મૃત્યુ થાય તે માટે પણ અણસણ જ સ્વીકારવું પડશે, કારણ કે પહેલાં મેં પણ ગુરુ સાથે જ મૃત્યુ અંગીકાર કરવાનું કહયું–સ્વીકાર્યું છે. અરે ! અરે! અફસોસની વાત છે કે-આ રાજપુત્રીનું રક્ષણ કરવા છતાં પણ ખરેખર રીતે તેનું રક્ષણ થઈ શકયું નથી, કેમકે જ્યારે ગુરુનું મૃત્યુ થશે ત્યારે વિચક્ષણ તેણી પણ પોતાના પ્રાણને ત્યાગ કરશે.” આ પ્રમાણે શોથી પીડા પામતા તે તપસ્વી મુનિવરની વાણી સાંભળીને પારકાના દુઃખે દુઃખી થયેલે અને ઊંડા નિસાસો નાખતે નળ તેમના પ્રત્યે બોલે કે-“હે તપાવી ! હું રાજપુત્ર છું અને બત્રીસ લક્ષણે મારામાં છે. અત્યંત ક્રોધવાળા યમરાજથી પણ મને ભય નથી, પરંતુ સર્વ પ્રકારે શક્તિશાળી મારે અશ્વ એક પ્રહર માત્રામાં પુંડરીક પર્વત પર જવા-આવવાને સમર્થ થઈ શકે તેમ નથી. આ પૂજ્ય પુરુષ પણ શક્તિહીન બનતા જાય છે અને હવે તેઓ લાંબા સમય પસાર કરે તેવું મને લાગતું નથી. પારકાનું કાર્ય સાધી આપવામાં અશક્તિમાન અને મિથ્યાભિમાની મને ધિક્કાર હો !” આવા પ્રકારની નળની વાણી સાંભળીને પ્રમોદ પામેલા શિખે જણાવ્યું કે–“હે કુમાર ! તારા આગમન માત્રથી જ સઘળાં કાર્યો ખરેખર સિદ્ધ થયાં છે, કારણ કે મારા ગુરુ દેવની મહેરબાનીથી પ્રાપ્ત થયેલ સામાન્ય તેમ જ વિશેષ બળનું પૃથક્કરણ કરનાર “અશ્વકળા ” નામને મંત્ર મારી પાસે છે. તે ઉત્તમ પુરુષ ! પાઠસિદ્ધ મારો આ મંત્ર તું સ્વીકાર કે જેના માહાયથી અશ્વો પણ પક્ષીઓની પેઠે ઊડી શકે છે, ત્વરિત ગતિવાળા બની શકે છે, કારણ કે મંત્ર શીખ્યા પછી ગમન કરવાની ઈચ્છાવાળા કઈ પણ દૂર કે નજીક, ટાઢ કે તડકે, ભૂખ અથવા તરસ તેમજ જમીન યા આકાશ કંઈ પણ જાણતા નથી તે મંત્રાધિષિત અશ્વ પર ચઢીને જતાં એવા તારા માટે પુંડરીક પર્વત બસો એજન દૂર હોવા છતાં નજર સમક્ષ જ છે, અર્થાત્ તું અવારા ત્યાં જલ્દી પહોંચી જઈશ. તે પર્વતના સૌથી શ્રેષ્ઠ શિખર પર ત્રણ પાંદડાંવાળી, તિકત–તીવ્ર ગંધવાળી, વેત પુષ્પવાળી, હંમેશાં ફળ આપનારી, હિંસક જાનવરોથી વ્યાપ્ત તે ઓષધી છે. ” આ પ્રમાણે કહીને તેણે નળકુમારને તે મંત્ર આપ્યો એટલે તેના દ્વારા મંત્રાધિષિત બનેલ અશ્વ અર્ધા પ્રહરમાં તે પર્વત પર પહોંચી ગયો. ત્યાં આગળ સિંહ વિગેરેને પરાભવ કરીને, તે શ્રેષ્ઠ દિવ્ય ઔષધી લઈને તેટલા જ સમયમાં એટલે કે અર્ધ પ્રહર માત્રમાં જ પાછે તે મુનિવર્ય સમક્ષ આવી પહો . બાદ તે ઔષધીના સ્પર્શમાત્રથી જ તે મુનિ બંધનમુક્ત બન્યા એટલે પુન: ચિતન્યને પ્રાપ્ત થયેલા તેમણે નળરાજાને નીચે પ્રમાણે ધન્યવાદ આપે: Page #68 -------------------------------------------------------------------------- ________________ નળને પ્રાપ્ત થયેલ સંમેહન આદિ જાંભકાસ્ત્રો. [ ૪૫ ] “હે રાજકુમાર! લક્ષમીને વશીભૂત કરવામાં ચૂર્ણની મુષ્ટિ સરખી, ધર્મરૂપી પૃથ્વીના પરમાણુને વિકસિત કરવામાં વૃષ્ટિ સમાન, સકળ જગતને પવિત્ર કરવામાં અસાધારણ શક્તિશાળી શ્રી વીતરાગ પરમાત્માના ચરણકમળની ધૂલી તને પવિત્ર કરે. સરસ્વતીના વિલાસ માટે હંસ સરખા, હંસની જેવી ઉજજવળ કાન્તિવાળા, અતુલ બુદ્ધિમાન, આત્મજ્ઞાનમાં રમણતાવાળા, શ્રેષ્ઠ આસનવાળા વીતરાગ પરમાત્મા હજારો વર્ષો પર્યત તારા હર્ષને માટે થાઓ. સ્વવીર્યથી અસંખ્ય પોપકાર કરવામાં કુશળ હે કુમાર! આ પૃથ્વીપીઠ પર તારા સરખો ગૌરવવાળો બીજે કઈ થશે નહિ એમ હું માનું છું, તે હે વીર્ય. શાલી ! સર્વ પ્રકારે અહિંસક ભાવે અમારું કલ્યાણ કરતે તું મહાતેજસ્વી, વિજયને પ્રાપ્ત કરાવનાર “સાહન” પ્રમુખ જભકાઢોને સ્વીકાર કર.” આ પ્રમાણે બહુ પ્રકારે વાર્તાલાપ કરતાં સમતા રસના સાગર શ્રીધર આચાર્યવયે તેને જંભક પ્રમુખ અસ્ત્રો આપ્યા. અને તરત જ જેનું સૈન્ય આવી પહોંચ્યું છે તેવા નળરાજાને ધર્મોપદેશ આપીને તેને પ્રમુદિત બનાવ્યું. બાદ આગ્રહપૂર્વક નળકુમારની રજા લઈને તે મુનિવર શિષ્ય સહિત સમેતશિખર તીથે ગયા અને તેમની જ આજ્ઞાથી નળ કનકાવલીને હાથી પર બેસારીને તેના પિતાની રાજધાનીમાં પહોંચાડી. Page #69 -------------------------------------------------------------------------- ________________ - સર્ગ ચદમે [ દમયંતી સમક્ષ હસે વર્ણવેલ નળચરિત્ર (ચાલુ) હંસનું નળ પ્રત્યે પુનરાગમન. ] હ૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પછી પિતાને નગરે પહોંચેલ, મંત્રાધિષ્ઠિત અસ્ત્રોની પ્રાપ્તિથી અતિ દેદીપ્યમાન ૦૦૦૦૦૦૦૦૦-અને પિતૃસેવાપરાયણ તે નળરાજાનું એક પખવાડીયું પસાર થઈ ગયું તેટલામાં તે જાલંધર દેશના રાજા ચંદ્રબાહુએ મોકલેલ દૂતે આવીને, વીરસેન મહારાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજેશ્વર ! અમારા ચંદ્રબાહુ ભૂપાળે પિતાની ચતુર કનકાવલી નામની કન્યા આપના નળ નામના પુત્રને અર્પણ કરી છે. સ્વજીવિતનું રક્ષણ થવાથી જાણે ખરીદાયેલી હોય તેમ જ અગાઉથી જ નળ પ્રત્યે પ્રેમાનુરાગિણું તે કનકાવલી નગરના દરવાજે રહેલી છે તે તેને આપ સ્વીકાર કરો.” એટલે દૂતનું તે કથન સ્વીકારીને વીરસેન રાજાએ તે જ દિવસે વર-વધૂનો લગ્નમહોત્સવ હર્ષપૂર્વક કરાવ્યું. બાદ કેટલાક સમય વીત્યા પછી નળને રાજ્ય-ધૂરા વહન કરવામાં સમર્થ જાણીને વીરસેન રાજાએ પોતાના સાલંકાયન નામના મહામંત્રીને જણાવ્યું કે“હે મહામાત્ય ! પ્રજારક્ષાનું કાર્ય કરતાં મારા દશ લાખ વર્ષો વ્યતીત થઈ ગયા છે. હવે મારે મારા સ્વાર્થની ચિંતા કરવી જોઈએ અથત મારે મારું આત્મસાધન કરવું જોઈએ. હવે નળ યુવાન, ધનુર્ધારી, મહાપરાક્રમી તેમજ પ્રજા-પાલનમાં પ્રવીણ બન્યો છે, તે રાજ્યને ભાર વહન કરવા માટે તું તેને જણાવ–સમજાવ.” આવા પ્રકારનું રાજાનું વચન સાંભળીને “ભલે એમ થાઓ, જેવી આપની આજ્ઞા.” એમ કહીને મંત્રીશ્વર સાલંકાયને નળ આગળ જઈને ગંભીર વાણીથી કહ્યું કે “જગતના આધારરૂપ છે કુમાર ! પરોપકારપરાયણ, પ્રવીણ, ગંભીર અને યશસ્વી એવા તમારી પિતૃભક્તિ કેમ ન હોય? અર્થાત્ અવશ્ય હેય જ; કારણ કે પુત્ર હોવા છતાં અને વૃદ્ધ બનવા છતાં સંયમના પિપાસુ આ તમારા પિતા હજુ પણ રાજ્યભારને વહન કરી રહ્યા છે, તે ચાલો રાજાજ્ઞાને સ્વીકાર કરી પૃથ્વીનું પાલન કરો. તમારા જેવા પુત્ર દ્વારા વીરસેન રાજા સ્વ-મને રથની પૂર્તિ કરે અર્થાત પિતાની અભિલાષા બર લાવે.” આ પ્રમાણે કહીને કમળ જેવા વિકસિત નયનવાળા તેને ઊભું કરીને શરમથી વ્યાકુળ અને નીચે નમાવેલ મસ્તકવાળા નળને વીરસેન નૃપતિ સમક્ષ હાજર કર્યો ત્યારે “હે પિતાજી ! આપ મારો કેમ ત્યાગ કરે છે ? મારા વડે આપની શી અવગણના થઈ છે ? હું રાજ્યભાર વહન Page #70 -------------------------------------------------------------------------- ________________ નળને રાજપદે સ્થાપી વિરસેન રાજવીને સંયમ-સ્વીકાર. [૪૭] કરવાને શક્તિમાન નથી. આપ સ્વામી જ તેને માટે પૂરેપૂરા લાયક છે.” આવી રીતે વારંવાર બોલતાં નિ:સ્પૃહી તેમજ પુરુષશ્રેષ્ઠ નળને સિંહાસન પર સ્થાપીને મંત્રીએ છત્ર ધારણ કર્યું અને વરસેન રાજાએ પોતે જ તેનું રાજ્યતિલક કર્યું. બાદ કળશ ધારણ કરેલ અન્ય જાએ તીર્થ જળદ્વારા તેને રાજ્યાભિષેક કર્યો. રાજા, સામંત તેમજ મંત્રી પ્રમુખે તેને નમસ્કાર કર્યો અને તે સમયે જ આવી આકાશવાણુ સ્પષ્ટ રીતે સંભળાઈ કે-“હે રાજેશ્વર ! સર્વ કરતાં અનુપમ, શાલિ-ડાંગર કરતાં પણ અધિક ઉજજવળ તારી કીતિ અને પ્રતાપ નિરંતરને માટે ચિર સ્થાયી રહો.” બાદ અશ્વોના હૈષારવ સાથે, હાથીઓના ગરવની સાથે દિવ્ય દુંદુભીના નાદથી આખું આકાશમંડળ બહેરું થઈ ગયું. પછી દીન લોકોને દાન આપવામાં આવ્યું, કેદી જનને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા, હર્ષિત બનેલ ભાટ-ચારણે સ્તુતિ કરવા લાગ્યા તેમજ નટ લેકે નૃત્ય કરવા લાગ્યા. બંસી, વીણા, મૃદંગ, ઝાલર, ભેરી, ભુંગળ વિગેરેથી પરિપૂર્ણ અવાજ પડઘા પાડતે ચારે તરફ ફેલાઈ ગયે. પછી ત્રણ અહોરાત્રિ પર્યત મહાનું દાન દેવાપૂર્વક અંત:પુરની સાથે વીરસેન નૂપ વનવાસ માટે ચાલી નીકળ્યા. પછી “હે ચિરાયુષી ! વંશપરંપરાગત તમારા સેવક તુલ્ય મારા પુત્રને આપ સ્વીકારો-આપની સેવામાં નિયુક્ત કરો.” એમ નળરાજાને કહીને સાલંકાયન મહામાત્યે પણ પોતાના વ્યુતશીલ નામના પુત્રને નળને સોંપે અને પોતે વૃદ્ધ વીરસેન નૃપની સાથે ચાલી નીકળે. એટલે પગે ચાલતો અને રુદન કરતો નળ સહુની પાછળ-પાછળ લાંબા સમય સુધી ચાલવા લાગ્યો ત્યારે “હે પુત્ર ! તને આ છેલ્લું ચુંબન લઉં છું અને છેલ્લે આલિંગન આપું છું. તને મારા સેગન છે કે હવે તે આગળ વધીશ નહિ–અહીં જ રોકાઈ રહ.” આ પ્રમાણે વીરસેને પોતે જ પાછો વાળલે નળરાજ મંદિરે આવીને એક મહિના સુધી નીચે પ્રમાણે વિલાપ કરતો રહ્યો. “હે વજ સરખા કઠોર હૃદય! પિતાએ આપેલ તાંબલ અને પિતાની સાથે કરેલા જનને યાદ કરવા છતાં તું કેમ ચીરાઈ જતું નથી ?” ત્યારે શ્રુતશીલ મંત્રીએ તેને સમજાવ્યાથી શોકને ઓછો કરેતો નળ રાજ્યકાર્ય સંભાળવા લાગ્યો. પછી દિગવિજય કરીને અને રાજ-સમુદાયને જીતી લઈને કરાક્રમી તે નળે નિષધ દેશના ખંડિયા રાજ્યોને જય સ્તંભથી વિભૂષિત કર્યા અથત પિતાની જયપતાકા ફરકાવી. હે દમયંતી! વિવિધ પ્રકારના ધર્મ–મહદ્વારા અનેક ધર્મો પ્રત્યે સમભાવ દર્શાવતો, જુદી જુદી જાતના ભેંટણીને હાથમાં ગ્રહણ કરીને આવતાં રંજિત રાજાઓથી સેવા, અનેક રાજાઓની પુત્ર સાથે ક્રીડા કરવામાં વિચક્ષણ શ્રીમાન નળરાજા અત્યારે રાજ્ય કરી રહ્યો છે. મહાસાગરનું પાણી ખારું છે, ચંદ્ર ક્ષય પામે છે, શંકર ભિક્ષા માગે છે, ઈદ્ર પણ સ્થાનભ્રષ્ટ બને છે, કામદેવ શરીર વિનાનો છે, કૃષ્ણ શ્યામ છે, શેષનાગ વિષયુક્ત છે, બ્રહ્મા ઘરડો છે, ક૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લે. સર્ગ ચૌદમે. વૃક્ષ કાણ-જડ છે. આ બધી ઉત્તમ વસ્તુઓ દેષ યુક્ત છે જ્યારે ફક્ત નળરાજા એક જ દેષ રહિત છે. કલીંગ, બંગ, મગધ, શ્રીગૌડ, ચોડ, કર્ણાટક, દ્રાવિડાદિ દેશોના રાજા પ્રમુખ કરોડો ભૂપાળો, દેવો તેમજ સેંકડો નાગરાજે, વધારે કહેવાથી શું? આ સિવાયના અન્ય પણ નળની સાથે રૂપમાં હરિફાઈ કરવાને ભૂતકાળમાં કોઈ જગ્યા નથી, અત્યારે વિદ્યમાન પણ નથી તેમજ ભવિષ્યકાળમાં કઈ પણ થશે નહિ. સમસ્ત વિAવના વીરપુરુષને વશ કરવામાં વીર્યશાળી અને રાજા-મહારાજાઓમાં મુગટ-મણિ સમાન નળરાજા કોઈ અપૂર્વ દેવસ્વરૂપ છે. વધારે કહેવાથી શું લાભ? જેણે તે નળરાજાને નીરખેલ છે તે પ્રમાદને પરિહરનાર ચંદ્ર, શરીરધારી કામદેવ, ચૈતન્યયુક્ત ચિંતામણિ રત્ન, પુરુષરૂપે સરસ્વતી દેવી તેમજ માનવરૂપધારી ઇદ્રને પ્રત્યક્ષ કરેલ છે અર્થાત ચંદ્ર તે પ્રમાદ પ્રગટાવનાર છે ત્યારે નળ રાજા પ્રમાદને પરિહરનાર ચંદ્ર સ્વરૂપ છે, કામદેવ શરીર વિનાને છે જ્યારે નળ શરીરધારી કામદેવ જેવો જણાય છે, ચિંતામણિ રત્ન તે જડ છે જ્યારે નળ તો ચૈતન્યયુક્ત ચિંતામણિ રત્ન છે, સરસ્વતી દેવી સ્ત્રી-સ્વરૂપ છે જ્યારે નળ તે પુરુષ રૂપધારી સરસ્વતી જેવો છે અને ઇંદ્ર તે દેવસ્વરૂપ છે જ્યારે આ તે માનવરૂપે ઇતુલ્ય છે. તારાઓની સંખ્યા ગણવાને કણ શકિતમાન થાય ? નવીન મેઘની જળધારાઓની ગણના કરવાને કણ સમર્થ બને ? હે મનહર ભ્રકુટીવાળી બાળા ! મહાસાગરની રેતીના કણી આઓની ગણત્રી કરવી તે ક્યાં અને નળરાજાના ગુણોને પાર પામે તે પણ કયાં ? અર્થાત કદાચ ઉપરની વસ્તુઓની ગણના થઈ શકે છતાં પણ નળના ગુણે વર્ણવી શકાય તેમ નથી. તારા મનોરંજન માટે મેં આ તો તેના ચરિત્રમાંથી એક અંશ માત્ર જ તને કહેલ છે. તે શંખ જેવા વેત કંઠવાળી ! હું હવે જવાની ઈચ્છા ધરાવું છું. હું તારું શું કલ્યાણ કરું તે ફરીથી મને કહે.” આ પ્રમાણે બલીને હંસ વિરામ પામ્યો એટલે આશ્ચર્યમુગ્ધ બનેલી દમયંતી બેલી કે-“હે પક્ષીરાજ ! આવા પુણ્યશાળી પુરુષનું ચરિત્ર સાંભળતાં કોને તૃપ્તિ–સંતોષ થાય? જે ફરી વાર પણ મારું ઈષ્ટ કરવાની તારી કંઈપણ કામના હોય તો તે નળરાજને આળેખીને મને બતાવ.” આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને હંસે પિતાના નખ વડે આળેખેલા નળ રાજાના અત્યંત મનોહર રૂપને જોઈને કામદેવથી પીડિત, થાકને કારણે પ્રદબિંદુઓથી ભીંજાયેલી, શરીરે ધ્રુજતી અને શ્રેષ્ઠ જંઘાવાળી દમયંતીએ પોતે જ એકદમ તે આળે ખેલા નળના ગળામાં પિતાને મોતને હાર પહેરાવ્યો, એટલે “તું જય પામ, જય પામ! તારું કલ્યાણ થાઓ. તું દીર્ધાયુષી થા. દીર્ધાયુષી થા.” એમ બોલતાં હંસે “આ શું ? ” એમ તેણીને પૂછ્યું ત્યારે આંખની પાંપણ હષોથી ભીંજાવાને કારણે ગદ્દગદિત કંઠવાળી, કામદેવને આધીન મનવાળી દમયંતી પણ શરમ ત્યજી દઈને બેલી કે-“હે હંસ! આ વિષયમાં તું આશ્ચર્ય પામ નહિં. આ હાર ગ્રહણ કર અને જેને હાર છે તેને તું સમર્પણ કરજે-તેને આપજે. કરાયેલ કાર્ય કરવામાં તને Page #72 -------------------------------------------------------------------------- ________________ દમયંતી અને હંસનો વાર્તાલાપ. [ ૪૯ ] શ થાક લાગવાને છે? હે દેવતાઈ દર્શનવાળા ! તું તારા કાર્યમાં સફળ થજે. આ મારી ચેષ્ટા છે એમ હું માનીશ નહિ. તું મૃષાવાદી-જૂઠો નહીં પડે એની તું ખાતરી રાખજે, કારણ કે મારી વાણું અને મન બંનેની એક જ સ્થિતિ છે. કપાંતકાળે પણ મારું વાકય મિથ્યા થનાર નથી. દીર્ઘ સમય પર્યત તારી પ્રાર્થને શું કરવી? કારણ કે તું અતિ ચતુર છે. તેને વધારે શું શીખવાડવું? કારણ કે સમય ઓળખીને કહેવામાં તું પંડિતશિરોમણી છે, અને મારો મનોરથ તારા દ્વારા જ સિદ્ધ થાઓ. ભવાંતરમાં પણ હું આ કાર્ય કરવાને શક્તિમાન થઈશ એમ તું ચક્કસ માનજે. હું પૂર્વથી જ નળ રાજાને જાણું છું અને તેને માટે જ જીવન ધારણ કરી રહી છું તેમજ મારું સર્વસવ પણ તેને માટે જ છે, તેના સંબંધમાં વિશેષ પરિચય મેળવવા માટે જ મેં આટલે વાર્તાલાપ તારી સાથે કર્યો છે. હંસ! તને નમસ્કાર થાઓ, તું મારા મને રથની પૂર્તિ કર.” આ પ્રમાણે હર્ષિત બનેલી અને પ્રેરણા પામેલી દમયંતી પ્રત્યે હંસ બે કે - “હે કાદરી ! જે આ તારો નિર્ણય જ હોય તો તું સાંભળ. હે મધુરભાષિણી! નળ રાજાએ જ મને તારી તરફ મોકલે છે. હે ચપળ નેત્રવાળી ! તારા મૃત્યુ પામવાથી તેને વિસ્મરણજન્ય ભય એટલે મૃત્યુ પ્રાપ્ત થાય તેમ છે તેમજ તારા જીવવાથી તેને વિરહ-પીડા દભવે છે માટે તારો પ્રિય નળરાજા અત્યારે તો તારી ખાતર જ મરણ- જીવન • વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. જુદા-જુદા ભાટ-ચારણે અને વટેમાર્ગુઓના મુખથી સંભળાચેલ–વર્ણવાયેલ તારો જ વારંવાર વિચાર કરતા નળરાજાએ બીજી રાજરમણીઓના સમુદાયના સંગદ્વારા પ્રગટતાં સેંકડો સુખોને તિલાંજલિ આપી છે અર્થાત્ બીજી રાણીએ સાથેના ભેગ-વિલાસોથી તેને સુખ ઉપજતું નથી. તારા વિયેગમાં પૃથ્વીરૂપી ચક્ર તેમજ પિતાનું હસ્તકંકણ તેને પ્રિય થતું નથી, રાજમહેલ તેમજ ઉપવન પણ તેને આનંદદાયક થતાં નથી, દર્દભર્યા કરુણ વરે તે બોલે છે તેમજ વૈભવ-વિલાસમાં અને પિતાના જન્મ પ્રત્યે પણ તે નિસ્પૃહી બને છે અર્થાત તારા વિયેગમાં તેને જીવવાની પણ ઝંખના નથી. હે સુંદર જંઘાવાળી તારા વિરહને કારણે તેનું મન કર્તવ્યવિમૂઢ બન્યું છે, શરીરમાં દુર્બળતા પ્રાપ્ત થઈ છે, ચિત્ત ચલિત થયું છે અને બોલતાં બોલતાં ખલના થાય છે. આ બધું તારા વિરહથી થાય છે તે હે બુદ્ધિશાળી દમયંતી ! હસ્તિના દંતશૂળ જેવા Aવેત કાંતિવાળા, તેજસ્વી, શેષ, આનંદી, નિષ્કપટી, ઉદાર સ્વભાવવાળા તારા વૃત્તાંત * कुवलयं वलयं च विलुम्पति, स्वभवनं च वनं च विमुञ्चति । અi fહoi તમારે, વિમવેડરિ મેઘsતિ જતÚ: 0 [íધ ૨, નં ૨૪, ઋોકદ] Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લા. સગ' ચૌદમેા. શ્રવણથી પ્રમાદ પામેલા તારા પ્રેમી નળને હૃદયમાં હર્ષ પ્રગટાવ. અસાધારણ કામથી પ્રેરાયેલી, ચપળ પવનને અંગે અનેક ભમરાઓની ક્રીડાથી ભયભ્રાંત બનવાપૂર્વક આમતેમ દોડતી, કમળ સરખા મુખવાળા ને કામદેવ સરખા નળરાજાની સાથે જોડાયેલી હૈ દમયંતી ! તુ તેની સાથે નિશ્ચયપૂર્વક સ ંપૂર્ણ ક્રીડા કર. અત્યારે તારા 'ગમરૂપી આશાને તે નળરાજા ક્રુભૂિત કરે. તમારા બંનેના આ લગ્નસંબંધ હું શીવ્રતાથી સાધવા માગું છું.” આ પ્રમાણે મેલીને, રડતી દમયંતીને આશ્વાસન આપીને, તે વનપ્રદેશના ત્યાગ કરીને હુંસ આકાશમાર્ગે ઊડી ગયા, એટલે “હું વિચક્ષણ ! હે શરદ્ ઋતુના વાદળા જેવી શ્વેત કાંતિવાળા ! શારદાદેવીના વાહનરૂપ હૈ પ્રાણપ્રિય હંસ ! તું આટલામાં કયાં ઊભે છે ? અરે હુ`સ ! અરે હુંસ! મુકતાત્મા-સિદ્ધાત્મા જેમ ભવશ્રેણીને ત્યજી દે તેમ તે મને અચાનક અત્યંત ક્રૂર કેમ ત્યજી દીધી ? ’ એવામાં દમયંતીના પગલે પગલે ચાલતી, અતિ દુભાયેલી મનવાળી સહચરીએએ આવીને આવા પ્રકારના જુદી જુદી જાતના વિચાર-વમળમાં અટવાયેલી, વનને છેડે એકલી રહેલી અને મેહમુગ્ધ બનેલી એવી તે દમયંતીને ચારે તરફથી ઘેરી લીધી, અને ખેલી કે“ હે સખી ! તું કેમ ધ્રૂજે છે ? તને કાઇપણ વ્યક્તિથી ભય કેમ હાઇ શકે? તુ અહીં ચાંથી આવી ચઢી ? શું તારું' ભાન ભૂલી ગઇ છે। ? હું ભેળી ! રડવાનું ત્યજી દે, ઘરે ચાલ. ” “ આપણે ચાલીએ ” એમ સખીએને કહીને તેએને જલ્દીથી રાજમદિરે લઇ ગઇ. આ બાજુ સમગ્ર દિક્પાળાને જાણે આમત્રણુ આપતા હાય, મધ્યાહ્ન સૂર્યાંથી તમ બનેલી દિશાઓને જાણે જલ્દીથી પાંખા નાખતા હોય તેમ પાંખાને ફફડાવતા તેમજ ભેટણારૂપે દમયંતીએ આપેલા હારને રજૂ કરતા હુંસ લુબ્ધ ચિત્તવાળા નળરાજાની પાસે આવીને એલ્યે. કે—“ હે સ્વામિન્! દમય ંતી આપને ઘણા વખતથી સારી રીતે જાણે છે. તેણીએ જાતે જ તમને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે અને તે વસ્તુની સાબિતી ખાતર તમારા માટે આ નિČળ માતીની માળા માકલી છે. ” ત્યારે “ તારું કાર્ય સિદ્ધ થયું, ' એમ સેંકડા વખત પૂછતા, હુંસના જવાબને વારંવાર ખાલતા-વિચારતા અને તે સંબધી વિચારણા કરતા નળ કેાઈપણ રીતે સતાષ પામી શકયા નહિ. "" Page #74 -------------------------------------------------------------------------- ________________ 10..................................................................4 8 ?? સપંદરમે. ------- [નળ-દમયતી તેને પ્રગટેલ વિરહ-વ્યથા ] ત્યારબાદ તે નળરાજાએ નિર્મળ, હંસે માણેલ દમયંતીના હાર તેમજ ~~~~~~~~સંદેશા હૃદય-પટ પર ધારણ કર્યાં. પછી પ્રાતઃકા બાદ રાજ્યકાર્ય ને આટાપીને વિરહરૂપી સાગરના કિનારા હજી દૂર છે એમ માનતા તે અતિ ઉત્કંઠિત મનવાળા ખન્યા, અને હું'સદ્વારા લવાયેલા તેલ-લિસ કાઇ સરખા વચના–સ ંદેશાઓથી નળરાજાના વિરહરૂપી દાવાનળ અત્યંત પ્રદીપ્ત બન્યા એટલે દમયંતીને પાતાના પ્રત્યે પ્રેમપરાયણુ જાણીને તેના સંગમને માટે ઉત્કંઠિત મનવાળા નળને આશ્વાસન આપતા હુંસ કેટલેક સમય ત્યાં જ રહ્યો. પછી કાર્ડએક દિવસે રાત્રિના પ્રાંતભાગમાં નળની રજા લીધા સિવાય હ`સ પેાતાના સમુદાય સાથે તીર્થ યાત્રા અર્થે નીકળી પડ્યો, અને પેાતાના આ કાર્યને ગુપ્ત રાખવાને માટે તેમજ દેવાને આશ્ચર્યમાં ગરકાવ મનાવવા માટે પેાતાની જાતને છુપાવતા હંસ પૃથ્વીપીઠ પર જ્યાં ત્યાં ( પેાતાના ઇષ્ટ સ્થળે ) લાંખા સમય વિચર્યાં. આ ખાજુ દમયંતી તથા હુંસના વિરહને કારણે અતિ માનસિક ચિંતાવાળા નળ પ્રથમ કરતાં પણ વિશેષ વળ બન્યા. હુંસ પક્ષીના ચાલ્યા જવાથી યુવાન નળરાજા ઢાળેલા લેાહના મિમા સરખા સ્તબ્ધ બની ગયા હાય તેમ પેાતાના મિત્રા સાથે રહેવા *લાગ્યા. આવી રીતે પાતે એકલા જ વિરહરૂપી સાગરમાં ડૂબતે તેમજ મધુરભાષી નળ મનમાં ને મનમાં જ હુંસનુ સ્મરણ કરતા પ્રલાપ કરવા લાગ્યા. “ સંયાગમાં શત્રુ અને વિયેાગમાં મિત્ર દુ:ખ ઉપજાવે છે. તે બંને દુઃખદાયક થઇ પડે છે તેા પછી શત્રુ અને મિત્રમાં તફાવત શે ? ” આ રીતે વિવિધ પ્રકારના વિચાર કરતા અને નગરમાં પ્રવેશ કરવાને નહીં ઇચ્છતા નળ વનમાં જ દિવસે વ્યતીત કરવા લાગ્યા. k આ બાજુ કામપીડાથી વ્યાકુળ અનેલી દમયંતી ઘરે લઈ જવા છતાં પણ કંઈપણુ જાણી શકવાને-સમજી શકવાને સમર્થ બની નહિ અર્થાત વિમૂઢ જેવી બની ગઈ. આકાશ * वयस्यथ गते तस्मिन् वयस्यभिनवे नृपः । वयस्यसहितस्तस्थावयस्ययमिवाहितः ॥ [૦૨, સñ ૨૧, જો ૮ ] Page #75 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી દમયંતી ચરિત્રઃ અંધ ૧ લે. સર્ગ પંદરમે. O) તરફ, દિશામાં અને વિદિશામાં રાત્રિદિવસ ફક્ત નળરાજાને જ નીરખતી તેણીએ સકલ વિશ્વને નળયે જ માની લીધું. શૃંગાર વિનાની, આહાર રહિત, ભેજન વગરની, વિનોદ વિનાની, ઉદ્યમ રહિત-જડ જેવી તેમજ વિરહ-વ્યથાથી વ્યાકુળ બનેલ તેણીએ જગતને ઉજજડ જંગલ જેવું માન્યું. વળી શુદ્ધ આચારનું સેવન કરવા લાગી, સુખશાને ત્યાગ કર્યો, અનાન કરવું પણ ત્યજી દીધું અને પુરુષ સાથે વાર્તાલાપ કરે પણ બંધ કર્યો. દમયંતીને રડતી જોઈને તેના દુખે દુઃખી થયેલી અને અશ્ર પૂર્ણ નેત્રવાળી તેની સહીયરે તેણીને અધિક રીતે જ આવાસન આપવા લાગી. પછી જ્યારે કમલીની સરખી દમયંતી મૂછોરૂપ મહાસાગરમાં ડૂબી ગઈ અર્થાત મૂચ્છ પામી ત્યારે ટીંટડીના સમૂહની જેમ તેની સખીઓનું ટોળું આક્રંદ કરવા લાગ્યું અને “અરે સખીઓ ! પાણી છાંટે, પાણી છાંટે; પવન નાખો, પવન નાખો; આસન પર બેસાડો; છત્ર ધારણ કરો, છત્ર ધારણ કરે.” આવા પ્રકારે ભયભીત થઈને વ્યાકુળ બનેલી સખીવૃંદના મુખમાંથી મોટો કેળાહળ અચાનક પ્રગટી નીકળે ત્યારે સખીઓને આવા પ્રકારનો શેકયુક્ત કવનિ સાંભળીને કંઈક વ્યગ્ર બનેલ ભીમ રાજા પોતાની પુત્રી દમયંતીના રાજમહેલે જલ્દી આવી પહે, એટલે પિતાના ચરણમાં નમસ્કાર કરતી, કામ-પીડાના ચિહને નહીં જણાવા દેતી દમયંતીને લીમ નૃપતિએ વિરહાતુર બનેલી સમજી લીધી. શું ચતુર પુરુષો પારકાના અભિપ્રાયને જાણી લેવાને સમર્થ બનતા નથી? પછી દમયંતીનું મસ્તક ઊંચું કરીને તેણે તેને આશીર્વાદ આપે કે-“હે પુત્રી ! કેટલાક દિવસો બાદ સ્વયંવરને વિષે તું ગુણવાન પતિને પ્રાપ્ત કરજે.” પછી તેની સહીયરોને ઉદ્દેશીને જણાવ્યું કે-“હે દાસીવર્ગ! તમારી સખી દમયંતીની નજીકમાં થનારા સ્વયંવર મહેત્સવ માટે રુચિ જલદી પ્રગટાવે અર્થાત તેને સ્વયંવર મહત્સવ માટે તૈયાર કરો.” એટલે દમયંતીના મનોરથને જાણનાર ભીમ રાજાની આ વ્યાક્તિ-ગૂઢ વાણું સાંભળીને વિચક્ષણ સખીવર્ગનું ચિત્ત અત્યંત આનંદરૂપી મહાસાગરમાં લયલીન બન્યું. પંડિત પ્રવર શ્રી મણિયદેવસૂરિએ નૂતન મંગળસ્વરૂપ અને શ્રેષ્ઠ પંક્તિનું આ નળચરિત્ર રચ્યું છે તેને સંતપુરુષના કર્ણની શેભા સરખા કમળરૂપ નળાયન(નળચરિત્ર)ને સૌથી શ્રેષ્ઠ પ્રથમ સ્કંધ પૂરે થશે. - इति श्रीमाणिक्यदेवसूरिकृते नलायने प्रथम उत्पत्ति m: હમારા ! * બેલવું કંઈક ને સમજાવવું કંઈક. Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્ય સકંધ બીજે, સર્ગ પહેલો. [દમયંતીને સ્વયંવર મહત્સવઃ નળરાજાનું પ્રયાણ.] છે ત્યારબાદ કુંડનપુરાધીશ ભીમ રાજાએ અન્ય નૃપતિઓને આમંત્રણ આપવા કિc2cSee 24માટે ચારે દિશામાં પિતાના દૂતો મોકલ્યા એટલે પોતાના સ્વામીના આદેશથી તે તો ગૌડ, ચૌડ(ચૌલ), કર્ણાટક, લાટ, દ્રવીડ, ચેદી, અંગ, બંગ ને તિલંગ વિગેરે દેશોમાં ગયા. તે દૂતો પૈકી ઉત્તર દિશામાં મોકલાયેલ વૃદ્ધ દેવદત્ત નામના દૂતને વૈદભીએ પિતાની સખીદ્વારા કહેવરાવ્યું કે-“હે પૂજય ! ઉત્તર દિશાના બધા રાજાઓને આમંત્રણ કરવામાં તમારે એવું કાર્ય કરવું જોઈએ કે જેથી નળ રાજા અહીં જલદી આવવાને અતિ ઉત્કંઠિત મનવાળ બને.એટલે સંપૂર્ણ વસ્તુસ્થિતિને જાણ લેનાર તેણે પણ તે જ જવાબ આપે. બાદ સ્વજનને આલિંગનાદિ આપીને તે ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. સૌમ્યશાન્ત, વાકપટુ, ત્વરિત વેગવાળ, સમયજ્ઞ દેવદત્ત નામને દૂત બધા રાજાઓને આમંત્રણ આપતે આપતે આર્યાવર્તમાં આવી પહોંચે. તેવામાં વનપ્રદેશમાં નદીના કિનારા પર અશ્વ ઉપર બેઠેલ, ધનુષ્યકળાના અભ્યાસમાં રકત, શ્રુત તેમજ શીલથી યુક્ત નળરાજા તેના જેવામાં આવ્યું ત્યારે રાજાધિરાજ, પરાક્રમી અને કમળ જેવા નયનવાળા નળરાજાને જોઈને દેવદત્ત પોતાના બંને નેત્રોની સફળતા માની. પછી રોનું લેણું ધરીને, પ્રણામ કરીને, લલાટ પ્રદેશ પર બે હાથ જોડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે “હે સ્વામિન્ ! વિદર્ભ દેશને સ્વામી શ્રીમાન્ ભીમ નરકવર આપને સ્વયંવર મહોત્સવને માટે આમંત્રણ આપે છે. તાલ અને હિંતાલના વૃક્ષોથી શોભતા તેમજ મયૂર સમૂહના સંચરણથીવિચરવાથી સુંદર દેખાતા તેમજ ઈચ્છાને પરિપૂર્ણ કરનાર કંડિનપુરનગરના સીમાડાને આપ અલંકૃત કરો. વધારે કહેવા માત્રથી શું? હે પૃથ્વીચંદ્ર! ભીમરાજાને ભૂમિપ્રદેશ આપના સે સમુદાયને જલદીથી આદર-સત્કાર કરશે અર્થાત્ ત્વરિત ગતિએ આપ ત્યાં પધારે. હે વિચક્ષણ મહારાજ ! હે દાક્ષિણ્યના ભંડાર ! ચતુરંગી સેનાથી પરિવરીને આપ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે.” આ પ્રમાણેની ગૂઢાર્થવાળી વાણી સાંભળીને ચતુર નળરાજાએ પિતાને અનુલક્ષીને દમયંતીએ મેકલાવેલ જુદો સંદેશ જાણી લીધું. બાદ નળરાજાની સંજ્ઞા-ઈશારાથી શ્રતશીલ મંત્રી બેલ્યો કે “હે દૂત! કુદરતી રીતે જ જન્મથી ભાલમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૨ જો, સગ પહેલે "" તિલકવાળી વિદર્ભ દેશની પુત્રી દમયંતી અમારા સાંભળવામાં આવી છે. તે રમણીય દમયંતીને સ્વયંવર મહાત્સવમાં પ્રાપ્ત કરનાર અમારા સ્વામી તેમજ સૈનિકાને હ લાંખા સમય સુધી વૃદ્ધિ પામી. અમારા પ્રયાણુમાં કંઈપણ વિલંબ નથી. અમે ત્યાં પહેાંચ્યા જ જાણજો. અમે વૈશાખ શુદિ પુનમ પહેલાં ત્યાં આવી પહેાંચશું. આ પ્રમાણ્ શ્રુતશીલ મંત્રી એલી રહ્યા બાદ નળરાજાએ તે દેવદત્ત તને હજાર ઘેાડા યુક્ત એક કરાડ સુવર્ણ ઇનામ તરીકે આપ્યું. પછી નળરાજાવડે બહુમાનપૂર્વક વિસર્જન કરાયેલ દેવદત્તે કુડિનપુરે પાછા આવીને તે બધા વૃત્તાંત ભીમરાજાને જણાવ્યેા અને મત્સ્યની માફક પ્રિયતમના સમાચારરૂપી અમૃતને ઇચ્છતી દમયંતીને તેની સખીદ્વારા કહેવરાવ્યું કે“ ઉત્તર દિશાના સઘળા રાજાઓને અને નળને કુંડિનપુર આવવાની ઉત્કંઠાવાળા કરતા મને કાઇએક સુવર્ણની સાંકળ પ્રાપ્ત થઈ છે. '' એટલે આવા પ્રકારના વચન-ચાતુર્યને સમજનારી દમયંતીએ નળરાજાના મેળાપ થશે એમ માનીને તે દેવદત્તને પાંચ અગાને શાભાવનાર સુવર્ણના અલંકારો અણુ કર્યા. આ ખાજુ નિશ્ચયથી પેાતાને પ્રાપ્ત થયેલી પ્રિયતમાના દર્શન માટે આતુર મનવાળા નળરાજાએ ચતુર'ગી સેના સાથે પ્રયાણ કર્યું, ત્યારે શેષનાગ પીડા પામવા લાગ્યા અર્થાત્ નળરાજાના સૈન્યભારને સહુવાને અશક્ત બન્યા, કાચએ વિલખા ખની ગયા, પૃથ્વીતત પાતાલમાં પ્રવેશવા લાગ્યુ, મહાસાગર ખળભળી ઊઠ્યા, પર્વતેા પડવા લાગ્યા, દિગ્ગજો આક્રંદ કરવા લાગ્યા, આકાશમંડળ અદૃશ્ય થઈ ગયું, દિશાએ શૂન્ય બની ગઇ, સૂર્ય ધૂળવડે ઢંકાઈ ગયા અને ચાલતા એવા તેના સૈન્યદ્વારા ત્રણ જગત પણ વ્યાકુળ ખની ગયા. વળી તે સમયે રસ્તામાં આવેલા પ તસમૂહે ભાંગીને ભુક્કો થઈ ગયા, ખધી નદીએ કાદવવાળી બની ગઈ-સુકાઈ ગઈ, ઉખરભૂમિ-ઉજ્જડ ભૂમિ તળાવ જેવી બની ગઇ અને ગાઢ જંગલેા જલ્દીથી ઝળહળી ઊઠ્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ **................................ સ બીજો = 79+++++++ [ ઇંદ્ર અને નારદ વચ્ચે વાર્તાલાપ ] કુંડનપુર જવાની ઇચ્છાવાળા નળરાજા જેટલામાં નાઁદા નદીના કિનારા પર જ ==~.પડાવ નાખીને રહ્યો તેટલામાં તે સમયે નારદ મુનિ ઇંદ્રને મળવાને માટે હિમાચળ પર્વત પર ગયા, એટલે દૂરથી આવતા એવા નારદ મુનિને ઇંદ્રે જોઇ લીધા; કારણ કે રાજા સર્વ સ્થળે જોનાર હાય છે અને તેમાંય ઇંદ્ર તેા હજાર નેત્રવાળા હાઇને વિશેષ પ્રકારે જોઇ શકે. શાન્ત રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, અદભુત રસ અને રૌદ્ર રસની પ્રતિકૃતિ સરખા નારદ મુનિએ દેવાના હૃદયમાં એક સાથે અનેક રસે પ્રગટાવ્યા. પછી નજીકના આસન પર બેઠેલા નારદમુનિની પૂજા-અર્ચા કરીને, બીજાઓનેા કાળાહળ-ધ્વનિ નીવારીને ઇંદ્રમહારાજે વિનયપૂર્વક તેમને કહ્યું કે- હૈ તપસ્વી મુનીશ્વર ! આપના દ’નથી હું આજે અત્યંત ખુશી થયા છું, કારણ કે આપની હાજરીમાં આ મારું હૃદય જાણે નાચતુ હાય તેમ જણાય છે. જેને જોઇને પ્રાણીઓના મનની શાન્તિ થાય તે જ દેવા છે, તે જ તીર્થો છે, તે જ ગુરુ છે અને તે જ આગમ અર્થાત્ સિદ્ધાન્ત છે. હું પૂજ્ય ! અત્યારે આપ કયાંથી મારી પાસે આવી ચઢ્યા તે કહેા. હું નારદમુનિ ! પવનની પેઠે આપ સર્વત્ર પથેવિદ્વારી છે. અર્થાત આપ ગમે ત્યાં ઇચ્છાપૂર્વક વિચરી શકે છે. હુ સ્વામિન્! હ ંમેશાં ઇચ્છાપૂર્વક વિચરતા આપ જગતના સમસ્ત વૃત્તાંતને જાણેા છે તે આ મૃત્યુલેાક સબંધેના મારા એક સશય આપ દૂર કરા. હે નારદજી ! વિશ્વના દરેક યુદ્ધોમાં આપ સાક્ષી રહ્યા છે. તેથી આપને પૂછું છું કે-પૃથ્વી પર કોઇ નવું યુદ્ધ થવાનુ કારણુ જણાય છે ખરું? રાજાઓના વંશમાં જન્મેલા રાજકુમારા શું આ પૃથ્વીપીઠ પર નથી ? શું આ પૃથ્વી વીરપુરુષ રહિત અગર તેા વધ્યા બની ગઇ છે ? કારણ કે રંગરાગમાં—ભાગવિલાસામાં મસ્ત બનેલાની માફ્ક રાજાએ અત્યારે ભાગ્યહીન સ્ત્રીની સરખી સ્વર્ગ લક્ષ્મીની ઈચ્છા કરતા નથી. યુદ્ધને ચાહનારા વીરપુરુષા પેાતાના પ્રાણાને તણખલાની તુલ્ય ગણે છે. રણમેદાનમાં-યુદ્ધભૂમિમાં બે જાતના લાèા-ફાયદાઓ સમાયેલા છે, જો જીતે તા સ્વામીનુ` કા` સિદ્ધ થાય છે અને મરે તા સ્વર્ગપ્રાપ્તિ થાય છે. હાડ--ચામની કાયાને ત્યજી દીધેલા, મૃત્યુ પામેલા અને દિવ્ય-દેવતાઇ શરીરને પ્રાપ્ત કરનારા કરાયા સુભટાનુ હું હુંમેશાં અગાઉ આતિથ્ય-આદરસત્કાર કરતા આવ્યે છું; પરન્તુ અત્યારે જાણે હું હત્યા કરનારા બન્યા હાઉં તેમ તેએ વીર સુભટા મારી પાસે આવતા નથી તેથી હું Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] શ્રી દમયંતી ચરિત્ર : કપ ર જે. સગે બીજે. મારી જાતને વર્ગલક્ષમીના રક્ષણ કરનારની જેવો માનું છું. જેમ ભમરાઓ વડે રસ પીવાતા પુષ્પો- અધિક રીતે શોભી ઊઠે છે તેમ અતિથિએવડે વહેંચાઈને ભેગવાતું ધન પણ અધિક રોતે દીપી નીકળે છે. તે લક્ષમીથી શું? જ્યાં આગળ દાન દેવાથી થતાં કળાહળથી વ્યાપ્ત દરવાજે નથી અર્થાત જ્યાં દાન આપવામાં આવતું નથી. ફળયુક્ત બનેલા ઝાડ ઉપર જે પક્ષી–ગણ બેસીને તેને ઉપગ ન કરે, તે તે વૃક્ષનું પ્રજન શું? દાન નહીં આપનાર મનુષ્યના જે દિવસે પસાર થઈ ગયા છે અને થઈ રહ્યા છે તે દિવસોને નહિં જન્મેલા અથવા મૃત્યુ પામેલા મનુના દિવસોની જેવા જ હું ચોક્કસપણે માનું છું અર્થાત જેઓ દાન આપતા નથી તેઓ જમ્યા છતાં નહીં જન્મેલા અને જીવવા છતાં પણ મત્યુ પામેલા છે. આ પ્રમાણે શ્રતના સાગર સમી ઇંદ્રની વાણી સાંભળીને નારદ પ્રેમપૂર્વક બેલ્યા કે-“હે ઇંદ્ર ! તે ઠીક કહ્યું. બહુ સારું કહ્યું. હે ચતુર ! તું પ્રસંગને ચાગ્ય જ પૂછે છે. તે વાસવ! સદ્દભાગ્યની વાત છે કે–આ તારી વાસના ધર્મયુક્ત છે. હે ઇંદ્ર ! આવા પ્રકારને શ્રેષ્ઠ વૈભવ અને આ ઉત્કૃષ્ટ વિનય આ બંને વસ્તુઓ પંડિત પુરુષોને પ્રાપ્ત થવા મુશ્કેલ છે, કારણ કે અતિથિઓના અભાવમાં તું શાક કરે છે તે ખરેખર તને ઘટે છે, કેમકે કૃતકૃત્ય થયેલા તારી આ ન્યૂનતા તારા પુણ્ય પ્રકર્ષની એટલી કચાશતા જણાવે છે. તારા આ આચરણથી-વર્તનથી હું અત્યંત પ્રમોદ પામ્યો છું. વધારે શું કહું? તું વિજયવંત રહે. હે પરાક્રમી! તું અસંખ્યાત સમય સુધી સ્વર્ગના રાજ્યને ભગવટો કર. યુદ્ધરૂપી યજ્ઞમાં પ્રાણની આહુતિ આપનાર રાજાએનું જે આગમન અટક્યું છે તેનું અંતઃકરણને વશ કરનારું વૃત્તાંત તું સાંભળ: ભીમરાજાની દમયંતી એવા નામથી પ્રખ્યાતિ પામેલી, પૃથ્વીના શણગારરૂપ અનુપમ પુત્રી જયવંત વતે છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ ત્રણે લોકમાં તેને સરખું રૂપ નથી તેમજ ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળમાં તેવું રૂપ શું સાંભળવામાં આવે છે ખરું? અર્થાત્ ભૂતકાળમાં તેના જેવું સૌંદર્યયુક્ત કઈ હતું નહિ, ભવિષ્યકાળમાં તેવું કઈ થશે નહિ અને વર્તમાનકાળે કઈ છે નહિ. તે દમયંતી જગતના યુવાન પુરુષોમાં અલંકારરૂપ, શુદ્ધ શ્રેષ્ઠ વંશવાળા અને મહાવીર્યશાળી કઈ એક સદ્ભાગી પુરુષ પ્રત્યે અત્યારે પ્રેમભાવને ભજી રહી છે. તેના મનમાં જે કોઈ પુરુષ સ્થાન કરીને રહે છે તે જાણી શકાતો નથી અને તેણીનું શરમાળપણું તે વ્યકિતને જણાવા દેતું પણ નથી. પ્રત્યક્ષ કામદેવના સંતાપવાળા અને વિરહ-વ્યથાને જણાવનારા તેના અંગે દ્વારા તેને તેવી જઈને તેના પિતા ભીમ નૃપતિએ સ્વયંવર મહોત્સવ શરૂ કર્યો છે. હાલમાં જળમાર્ગ અને સ્થળમાર્ગ દ્વારા દિશાઓ તેમજ વિદિશાઓના રસ્તાઓ વટેમાર્ગુઓથી રાત્રિદિવસ ભરચક બન્યા છે અર્થાત આ સ્વયંવર મહોત્સવને કારણે પુષ્કળ જનસમૂહ દરેક દિશાએથી આવી રહ્યો છે. વળી પૂર્વના વૈરભાવને ત્યજી દઈને રાજાઓ સાથે પ્રયાણ કરતાં હાઈને જિનેશ્વર ભગવંતના સમવસરણ જેવું પૃથ્વીપીઠ બની ગયું છે અથવા જેમ Page #80 -------------------------------------------------------------------------- ________________ નારદે ઈદને કરેલ પ્રેરણા. [ ૧૭ ] જિનેશ્વર ભગવંતના સમવસરણમાં જાતિવાળા સિંહ-મૃગ, ઉંદર-બિલાડી, સર્પનાળીયે વિગેરે પરસ્પરનું વૈર ભૂલી જાય છે. તેમ રાજાઓ પણ વૈરભાવ ભૂલીને સાથે ચાલવા લાગ્યા છે. સદ્દભાગ્યની કસોટી સરખા દમયંતીના તે સ્વયંવર મહોત્સવ પ્રસંગે જે રાજા શીઘ્રતાથી આવી પહોંચતું નથી તે પોતાના સ્થાનથી બ્રણ બને છે-રાજા તરીકેની ગણત્રીમાં ગણાતો નથી. જે જે ગુણે અને અલંકારને વિષે દમયંતી રત છે તે તે અલંકાર અને ગુણેને વિષે પિતપોતાનું સર્વોપરિપણું બતાવવું તે જ અત્યારે તે રાજાઓને પરમ પુરુષાર્થ થઈ પડયો છે, અર્થાત્ રાજાઓ યુદ્ધ કરવા કરતાં દમયંતીને પિતાપિતાને પ્રત્યે આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે, એટલે હાલમાં આ સ્વયંવર મહોત્સવ જ યુદ્ધકાર્યમાં વિધ્રકર્તા બને છે, કારણ કે રાજાએ દમયંતી અને દેવભવની પ્રાપ્તિમાં મેટે તફાવત સમજી રહ્યા છે. આ જિંદગીમાં જ દેવાંગનાઓ કરતાં પણ અધિક સૌંદર્યશાળી પત્ની પ્રાપ્ત થતી હેય તે મૃત્યુ પામીને સ્વર્ગે જવા કેણ ઈચ્છે? સ્વયંવરના સમારંભને સૂચવતી દરેક મંચ પર રહેલી રમણીય ધ્વજાઓથી કંડિનપુર સર્વ સ્થળે વ્યાપ્ત બન્યું છે. પછી યુદ્ધકાર્યમાં શૂન્ય-નિષ્ક્રિય બનેલા પૃથ્વીતલને જેવાને અશક્તિમાન બનેલે, અને અગણિત યુદ્ધજન્ય સુખની ઇચ્છાવાળે હું સ્વર્ગમાં આવ્યું છું. હે વજને ધારણ કરનાર ઇંદ્ર! હે વૃત્ર રાક્ષસને નાશ કરનાર ઇંદ્ર! હે પરાક્રમી ! હે શત્રુઓને પરાસ્ત કરનાર ઈદ્ર! ભવિષ્યમાં યુદ્ધ નિમિત્ત ઉપસ્થિત થવું જોઈએ એમ હું માની રહ્યો છું. ” નારદ મુનિ આવી રીતે બોલી રહ્યા ત્યારે ઈંદ્ર બે કે-“હે પૂજ્ય! મને તે યુદ્ધને કંઈ પણ સંભવ જણાતો નથી.” એટલે ઊંડેથી નિ:શ્વાસ નાખતાં અને ઉત્સાહ રહિત બનેલા નારદ મુનિ બેલ્યા કે- “હું હવે પૃથ્વીપીઠ પ્રત્યે જાઉં છું. અહીંયા ફેગટ રહેવાથી ફાયદે શે? કદાચ આ સ્વયંવર સમયે રાજાએ પરસ્પર યુદ્ધ કરે તે મારી જેટલીને ઉછાળવાપૂર્વક નાચ કરતે હું તે યુદ્ધ નીરખીશ.” આ પ્રમાણે બેલીને પાછળ આવતા ઈંદ્રને દર વાજેથી આગ્રહપૂર્વક પાછો વાળીને કલહપ્રિય નારદમુનિ પૃથ્વી પીઠ પર ગયા. બાદ નારદરૂપી મેઘરાજની દમયંતીના ગુણવર્ણનરૂપ ગંભીર ગર્જના સાંભળીને સ્વયંવર મહત્સવ નીરખવાના કુતુહળપૂર્વક પૃથ્વીપ્રદેશ પર જવાની ઈચ્છાવાળા પરાક્રમી ઇંદ્ર પણ તૈયાર થયા. ખરેખર આ સમગ્ર વિશ્વ ગાડરીયા પ્રવાહ જેવું છે. વધારે શું કહીએ? યમ, વરુણ અને અગ્નિ એ ત્રણે દિપાલે પણ કુતુહળી બનીને જલદી ઈંદ્રની સાથે ગયા જ્યારે ઇંદ્ર પોતે માનવદેહ ધારિણી રાજપુત્રી દમયંતીને નીરખવા ચાલે ત્યારે ધૃતાચી નામની અપ્સરાએ પિતાના મુખકમળને મચકોડ્યું, મંજુષા નામની અપ્સરા લવાર-બડબડાટ કરવા લાગી, રંભા તરત જ સ્થિર થઈ (થંભી) ગઈ, મેનકા મૂંગી બની ગઈ. આ પ્રમાણે મદેન્મત્ત સ્વર્ગીય સુંદરીઓનું-દેવાંગનાઓનું હૃદય દુઃખ, ચિંતા અને કલેશથી Page #81 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સગ બીજો. @ વ્યાપ્ત બની ગયું. વળી તે પ્રસંગે ઇંદ્રને અનુસરનારા દેવના દંડ(નેજા)વાળા, ધ્વજાઓવાળા, પૂર્ણ કુંભવાળા, અવાજ કરતી ઘુઘરીઓવાળા, સુંદર ચંદરવાવાળા, મનમોહક, સુંદર પલંગથી યુક્ત, મંદાર નામના કલ્પવૃક્ષની માળાની સુવાસથી એકઠા થયેલ ભમરાઓના ઝંકારવથી વ્યાપ્ત વિમાન વડે ચેતરફથી ઘેરાયેલું આકાશ શોભી ઊઠયું. જ્યારે તે વિમાનો પસાર થવા લાગ્યા ત્યારે કોઈ સ્થળે ચંદ્ર પોતે પૂર્ણ કળશ જેવો દેખાવા લાગે, નક્ષત્ર ગણુ ખીલેલા પુષની જેવા દેખાવા લાગ્યા, મેઘો આવર(પડદ)રૂપે બન્યા અને વીજળીઓએ ધ્વજાની ચંચળતાને ધારણ કરી એટલે કવચિત્ કવચિત ઉદ્યોત કરવા લાગી. સ્વર્ગગંગાના શીતળ જળકના સમૂહથી આદ્ર બનેલ વાયુવાળા, ભારંડ પક્ષીઓના પ્રચંડ અવાજ યુક્ત દિશા-પ્રદેશવાળા, અગાધ આકાશને વેગપૂર્વક પસાર કરીને તે ઇંદ્રાદિ દેવો પૃથ્વી પીઠ નજીક આવી પહોંચ્યા. Page #82 -------------------------------------------------------------------------- ________________ UFFFFFFFFFFFFBE સર્ગ ત્રીજે શું [વિંધ્ય પર્વતના પ્રદેશમાં નળ] O G DOOGBOOG DODCHOUC ODORO આ બાજુ કામદેવના રૂપને તિરસ્કારી કાઢતો, શ્રતશીલ નામના મંત્રી સાથે =નળ રેવા(નર્મદા) નદીના કિનારાને તે જે તે વિચારી રહ્યો હતે. તમાલ, તાલ (તાડ), હિતાલ, શાલ અને માલુર(બીલીકેઠાનું ઝાડ)થી શોભતી, કદંબ, નિંબ (લીમડો), જંબીર, જબ્રા જાંબુ)ના સમૂહથી પરિવરેલી, કરીર (કેરડા), કીર (કેશર), વાનર (તેતર) અને કરવી(કરેણ)થી વિરાજિત, કેતકી, કુંદ (મોગર), વાસંતી અને શતપત્રી નામની વેલેથી સુવાસિત, યૂત ( આંબે), ચંપક, કિંકિટલી, મહિલા અને બકુલની લતાઓથી વ્યાપ્ત તે પ્રદેશની મનહર વનરાજીઓએ તે નળના મનમાં પ્રવેશ કર્યો-નળના મનને અતીવ રંજિત કર્યું. વિંધ્યાચળ પર્વતના પ્રદેશના દર્શનજન્ય આનંદરૂપી અંકુશને શ્રતશીલ મંત્રીરૂપી મેઘે વાણીરૂપી જળવૃષ્ટિથી સીંચ્યા અર્થાત્ શ્રુતશીલ મંત્રીએ મનહર વાણીથી કહ્યું કે–“ હે મહારાજ ! સરલ (દેવદાર) નામના વૃક્ષની સીધી ડાળીઓમાં વળગી રહેલ શાખામૃગ-વાંદરાના સમૂહયુકત, મૃગ તથા મૃગલીના સમુદાયવાળા, જૂઈ નામની લતાઓથી શોભિત કમળની શોભાથી અત્યંત પ્રમોદ પ્રગટાવનાર, સારસ પક્ષીઓના અવાજયુકત જળપ્રદેશવાળા આ વિધ્યપર્વતના પ્રદેશે છે” આ પ્રમાણે પિતાના સચિવાગ્રણી દ્વારા વર્ણવતા રેવા નદીના કિનારાના રમ્ય વૃત્તાતને સાંભળતાં નળે અચાનક પિતાની સમક્ષ ચતુર ચાર હંસોથી પરિવરેલ ચક્રવાકીને જોઈ, એટલે તે ચક્રવાકીને શ્રતશીલને બતાવતે નળ બે કે-“હે મંત્રી! આ તરફ આ શું છે? તે તું જે-નજર કર-નજર કર. આ હંસોને માટે ચક્રવાકી ગ્ય ન હોઈ શકે છતાં પણ આ હંસ પારકી પત્ની ચક્રવાકીની કેમ ચાહના રાખે છે. જેમ કુમુદિની સૂર્યના કિરણો પ્રત્યે પિતાને પ્રેમ દાખવતી નથી તેમ આ ચક્રવાકી પણ ચપળ, મધુર વાણીવાળા અને અત્યંત મનોહર રૂપવાન હંસ પ્રત્યે પિતાને પ્રેમ દર્શાવતી નથી. (ચક્રવાકી એ દમયંતી સ્વરૂપ અને ચાર હંસે એ ચાર કપાળ.) અરણ્યમાં રૂદન સરખું, ગગનમંડળમાં ગોપવેલ વસ્તુ સરખું, રાખમાં હેમ કરવા જેવું, અથવા ત્યાગી પુરુષ પ્રત્યે સ્નેહ સરખું તેમજ મેરના પીંછા જેવા એકતરફી સુંદર એવા આ અઘટિત-અગ્ય Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જ. સર્ગ ત્રીજે. હિ ) નેહને ખરેખર ધિક્કાર છે! કોઈપણ કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ વિજાતીને અનુસરતી નથી. ખરેખર મારું શુભ કાર્ય સિદ્ધ થશે એમ જણાય છે કારણ કે આ નિમિત્ત(દ્રશ્ય)થી સ્વયંવર મહોત્સવ પ્રસંગે કંઈપણ આશ્ચર્યજનક ઘટના બનવાનો સંભવ રહે છે.” આ પ્રમાણે મંત્રી સાથે વાર્તાલાપ કરતા, દમયંતીને પ્રાપ્ત કરવા મનમાં મનસૂબા કરતા, અતીવ રમણીય નળ રાજાને પૃથ્વી પર ઊતરતાં ઇંદ્રાદિ દેવોએ નીહાળે. Page #84 -------------------------------------------------------------------------- ________________ חבבבבבבתבחבת دیرین ERRORL ERR [દવાએ નળના રૂપની કરેલી પ્રશંસા, નળ પાસે ઇંદ્રનું આગમન.] EP સ ચેાથેા જેવી રીતે યાગી પુરુષો સયમની સાધનાથી વશ થયેલ ડિયા દ્વારા કાઇપણ 66 ~~ સ્થાનમાં રહેલ વ્યક્તિને જુએ તેમ તે ઇંદ્રાદિ દેવાએ નળરાજાના પ્રભાવથી અટકી પડેલા પેાતાના વિમાનમાંથી નળરાજાને જોયા. તેને જોઇ રહેલા દેવા શ્વાસ ન લઇ શકયા, ન તેા ખેલી શકયા, પાતે પાતાની જાતને પણ ભૃતી ગયા, તેમજ જલ્દીથી પસાર થઈ જવાની ભાવનાવાળા થયા પરન્તુ તેટલામાં જ મહાપ્રભાવશાળી નળના મંત્રદ્વારા અપ્રતિબદ્ધ વિચરનારી ઇદ્રસેના સ્તંભિત થઇ ગઇ. તે શ્રેષ્ઠ દેવાનાં મન લાવણ્યરૂપી અમૃતના સાગર સમા તેમજ વિશાળ છાતીવાળા નળરાજ પ્રત્યે અત્યંત આકર્ષાયા દેવાનાં મન નળ વિષે લયલીન બન્યા. “ અહેા ! કેવું સુંદર રૂપ ! અહા ! કેવુ' રમણીય સ્વરૂપ ! ” આવી રીતના પ્રશ ંસારૂપી ઝંઝાવાતે દેવાના મસ્તક અત્યંત ધ્રુજાવ્યા–કપાવ્યા–નળરાજનું અદ્ભુત રૂપ-સૌંદર્ય જોઈને દેવા પણ શિર ધુણાવવા લાગ્યા. શું આ ઐશ્વ સપન્ન રાજાધિરાજ નળ પેાતે જ છે ? ” એમ દેવા પરસ્પર એક બીજાને ધીમે ધીમે પૂછવા લાગ્યા. ખરેખર આ નળરાજા સ્વયંવર મહાત્સવ પ્રસ’ગે પ્રયાણ કરી રહ્યો જણાય છે, કારણ કે તેનું સૌંદર્ય સો કાઇને પરાજિત કરે તેવુ છે. કમલિનીનું ચિત્ત જેમ સૂર્ય સિવાય અને ગંગાનું મન જેમ સમુદ્ર સિવાય અન્યમાં આનંદિત અનતું નથી તેમ દમયંતીનું મન આ નળરાજને જોયા પછી બીજા પ્રત્યે પ્રીતિવાળું બનશે નહિ, દેવ, દાનવ, મનુષ્યા અને ભુવનપતિએ પણ આ નળરાજાની પાસે સૌંદર્ય, લક્ષણ અને કાન્તિ વિગેરેમાં અત્યંત હીનતાવાળા દેખાય છે, અર્થાત્ તે નળરાજાની તુષ્ટ થઇ શકે તેમ નથી. સર્વ વસ્તુના સંગ્રહવાળી હાટડીના માલિક જેવા આ નળરાજા છે અને તેથી તે પાતાના રૂપ-રૂપી કરિયાણાથી ખરીદાયેલ દમયંતીને ગ્રહણ કરશે-પરણશે. કદાચ મૂર્ખાઈને કારણે દમયંતી અમારાથી પણ શ્રેષ્ઠ આ નળરાજાના ત્યાગ કરશે તેા તેણી ખીજા કરતાં શ્રેષ્ઠ અમાને પણ અવિશ્વાસ લાવીને વરશે નહિ. કદાચ ગુણીયલ નળના ત્યાગ કરીને તે અમાને વરે તે પણ ગુરુની કદર નહીં કરનારી– જાણનારી તેણીના વરવાથી અમેાને શેા લાભ ? અર્થાત એવી ગુણહીન વ્યક્તિને અમારે શું કરવી ? અરે! અરે ! મહત્ત્વાકાંક્ષી-અવિચારી, અભિમાનને વશ બનેલા, દીર્ઘદ્રષ્ટિવિર્તુણા મા બધાએ આ શુ વિચાર્યું? જેમ ખેરની અંદર દાખલ થયેલ કીડી આગળ Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સર્ગ ચે. વધવાને કે પાછળ હટવાને શકિતમાન થતી નથી, તેવી રીતે પાછા વળવાને કે આગળ જવાને અત્યારે અમારી શકિત રહી નથી. ( કીડી બારમાં પ્રવેશ કરે છે પણ ઠળીઆ આગળ પહોંચતાં આગળ વધી શકાતું નથી અને બોરના ગર્ભની ચિકાશને કારણે પાછા વળવું પણ મુશ્કેલ થઈ પડે છે.) આ પ્રમાણે ખંભિત થઈ ગયેલા અને વિલખા મુખવાળા દેને જોઈને બુદ્ધિનિધાન ઈદ્રમહારાજે પિતાના પ્રતિહારી નૈગમેલી દેવને નળરાજા પાસે જવા હુકમ કર્યો. સ્વર્ગના દેવ જે આ કેણ આવે છે ?” એવી વિહ્વળતા યુકત નળ જેટલામાં વિચાર કરે છે તેટલામાં નેગમેલી દેવે તેની સમક્ષ હાજર થઈને વિનયપૂર્વક કહ્યું કે-“હે રાજન ! માટે સંકલ્પ-વિકલ્પ કરીશ નહિ. તે સ્વસ્થ થા. ઈદ્ર મહારાજ પિતે તારી પાસે આવે છે તો તેમનું તું સ્વાગત કર.” આ પ્રમાણે સાંભળીને પ્રફુલ મુખવાળો, અંજલી જેડેલો નળ એકદમ ઊભું થઈને ઈંદ્રની સન્મુખ ગયા અને મનમાં સંદેહ ધારણા કરવાપૂર્વક આજ્ઞા મેળવવામાં આતુર નળ બે કે –“હે મહારાજ ! આપ આપના આ સેવકને કોઈપણ કાર્યનું ફરમાન કરે.” આ પ્રમાણે બોલીને ગાંભીર્ય યુકત પરાક્રમવાળ, દ્રઢ ચિત્તવાળ, અને ધર્મરૂપી ધનવાળો નળરાજા અતિ નમ્ર બનીને ઇંદ્ર મહારાજની સમક્ષ બે હાથ જોડીને તેમને હુકમ સાંભળવાની ઈચ્છાપૂર્વક ઊભો રહ્યો. IS . . wilti[[llણ Page #86 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પાંચમો. [ કે નળને દમયંતી નિમિત્તે પિતાને દૂત બનવાનું કરેલ સૂચન: નળની મનોવ્યથા: લોકપાલના આગ્રહથી દૂતપણને કરેલ સ્વીકાર.] U૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૭૦૦૪ છે નળરાજાના આવા વચનથી અંત:કરણમાં પ્રમોદ પામવા છતાં ઇદ્ર પિતાના ë Êદુષ્ટ અભિપ્રાયન (સ્વાર્થને) ત્યાગ કર્યો નહિં, કારણ કે વાચકજને સ્વદેષ જોનારા હોતા નથી. દમયંતીને વરવાની ઈચ્છાવાળા રૂપશાળી અને પિતાની પાસે હાજર થયેલા નળરાજાને છેતરવા માટે ઈ મનમાં વિચારણું કરીયુક્તિ રચી. એક જ વસ્તુને ચાહનારાઓ વચ્ચે શું પરસ્પર દ્વેષ હેતે નથી? પારકાના ઉત્કર્ષપણાને સહન કરવું એ સજજનો માટે પણ મુશ્કેલ છે. સૂર્યના કિરણ દ્વારા સંતાપ પામેલા સૂર્યકાન્ત મણિએ પણ હૃદયમાં બળ્યા જ કરે છે–પોતે પણ તપી જાય છે. પોતે ઉત્તમ હોવાને કારણે છુપાવેલ દ્રષવૃત્તિવાળા ઈંદ્ર બાહ્ય વર્તનથી તો નળરાજા પ્રત્યે સરલભાવ બતાવ્યો. ખરેખર બાઢા ચેષ્ટા-આડંબર-વર્તન એ ઝેરી કટારી સમાન છે. ઘાસવડે ઢંકાયેલ કૂવાઓ દ્વારા, મધથી ખરડાયેલ-લેપાયેલ તરવારવડે અને અત્યંત શાન્ત સ્વભાવવાળા દેખાતા જુગારીવડે કાણુ દુર્દશાને પ્રાપ્ત થતું નથી ? અથૉત્ એ ત્રણ વસ્તુ દ્વારા સો કેઈ છેતરાય છે. સમયને જાણનાર ઇદ્ર, દિપાળ તરફ જોઈને મધુર વાણીથી નળરાજને તેના કુશળ સમાચાર પૂછળ્યા અને કહ્યું કે-“હે રાજન ! તમે સર્વ સ્થળે વિજયવંત છે ને ? તારા સાતે અંગે કયાણકર છે ને ? હે નળરાજ ! આ યમદેવ, તેજસ્વી અગ્નિદેવ, પશ્ચિમ દિશાને સ્વામી આ વરુણ અને હું તારી પાસે આવ્યા છીએ. સ્વકાર્યની સિદ્ધિ માટે અત્યંત ઉત્સુકતાવાળા અમો બધા તારી મદદની આશા રાખીને સ્વર્ગલોકથી પૃથ્વીપીઠ પર આવ્યા છીએ. હે રાજેઅગાઉથી જ અમે બધા તને જાણીએ છીએ. કારણ કે ગાંધે અને ચારણષિઓ તારી યશોગાથા હંમેશાં ગાઈ રહ્યા છે. એટલા ખાતર જ આ અપૂર્વ પૃથ્વીતલને વિષે અમે તને એકને જ પસંદ કર્યો છે. હે રાજન ! જે તું આ કાર્ય કરવાનું સ્વીકારે તો અમે તને એક કાર્ય સોંપવા માગીએ છીએ.” ઇંદ્ર આ પ્રમાણે જણાવવાથી કોઈ પણ કાર્ય કરાવવાની ઈચ્છાવાળા તેઓને જાણ નળ કાર્યના રહસ્યને વિચારીને પિતાના અંતઃકરણમાં અત્યંત પ્રમોદ પામે, “આ Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જ. સર્ગ પાંચમો. લેકપોલેને શું દુર્લભ છે? અને તેવી વસ્તુ મારાથી કેમ બનશે? અરે? આ લેકપાલની આવા પ્રકારની વાંછા મારાથી કઈ રીતે જાણી શકાય ? હવે તે તેઓનું વગર ફરમાવેલું કાર્ય હું કરું તે જ સારું કહેવાય આદેશરૂપી કષ્ટને સહન કરીને કાર્ય કરનારા મૂર્ખાઓથી શું લાભ? અર્થાત વગર કહ્યું કાર્ય કરનારની જ કિંમત છે. ધન, દોલત, જીવન અથવા તો અન્ય ગમે તે વસ્તુ તેઓના કાર્યની સિદ્ધિ માટે અર્પણ કરતાં મને કોઈપણ જાતની ખલના ન થાઓ.-હું કોઈપણ પ્રકારે પાછો નહીં પડું. પ્રાપ્ત થઈ નથી છતાં પણ મેં મારા મનથી વૈદભીને સ્વીકારી-ગ્રહણ કરી લીધી છે. મારી પાસે માગણી કરતાં આ લોકપાલને ફક્ત તે એક જ વસ્તુ દેવા લાયક નથી. પ્રાણ, કીતિ પ્રાપ્ત કરવા માટે જિંદગીના જોખમે પ્રયત્ન કરે છે તે પ્રાણથી પણ અધિક એવી કીર્તિને નાશ મારાથી કેમ કરી શકાય? શરીર, લકમી–વૈભવ, અથવા રાજ્ય અગર તે કહે કે સમગ્ર દેશ આ બધું દમયંતી આગળ તેના સોળમા અંશે પણ પહેચી શકે તેમ નથી-દમયંતીને ખાતર આ બધી વસ્તુઓ જતી કરી શકાય. “ભલે એમ થાઓ.” એ પ્રમાણે વિચારીને નળ, પ્રસન્ન, ઉદાર, ગંભીર અને મિત વાણી બે કે—-“હે ઇંદ્રમહારાજ ! જે કેઈ પણ કાર્યને વિષે તમારું મન માને તે કાર્યની અંદર મને શીઘ્ર દાસની માફક જોડે-મને આપ હુકમ કરો. અત્યારે મૃત્યુથી અગર તો ધનથી પણ માયા-કપટ રહિતપણે મારે આપનું કાર્ય અવશ્ય કરવું જોઈએ.” આ પ્રમાણે પ્રમાદ રહિત મનવાળો નળ શંકારહિતપણે બે ત્યારે “સાધુસાધુ” એવી દેવ–વાણુથી જગત વ્યાપ્ત બની ગયું. પછી સાત્વિકશિરોમણિ તે નળરાજાને પિતાના પ્રપંચમાં ફસાયેલે જાણીને કપટના મહાસાગર જેવા ઇંદ્ર ફરીવાર બેલ્યા કે– હે ભૂપાળ! તું સર્વ કષ્ટ સહન કરનાર અને દરેક કાર્યમાં કુશળ છે તે સત્ય છે, પણ ફકત વાણીવિલાસથી જ તારે અમારું કાર્ય સાધવાનું છે. કુંડિનપુરમાં ભીમરાજાની ત્રણ લોકના આભૂષણરૂપ દમયંતી નામની પુત્રી છે, તે સ્વયંવરદ્વારા પતિને વરવા માટે આતુર , બનેલ છે એમ હું જાણું. ત્યાં જઈને તું તેને અમારા માટે–અમને વરવાને માટે આગ્રહ કર. કામદેવથી પીડાયેલ અમારો તું દૂત બન.” આ પ્રમાણે અતિ તીક્ષણ વજ સરખું ઈંદ્રનું વચન સાંભળીને સુભટે ખેંચેલા ખની જેમ રાજાનું ચિત્ત કંપી ઊઠયું. તેણે આકડાના દૂધ સરખા, વિષ જેવા અને કપટવાળા વચને બોલતાં ઇદ્રને પિશાચ સરખે માન્ય. “હે ઈ! તમને પ્રણામ થાઓ ! હે સ્વામિન! તમે યેગ્ય જ કહ્યું પરંતુ હે ઇંદ્રમહારાજ ! આ વિષયમાં મારે કંઈક આપને કહેવું છે. તે દમયંતીને માટે મેં આપની હમેશાં માગણી કરી છે, જ્યારે ઊલટું આજે તમે મારી પાસે તેની માગણી કેમ કરો છો? જેને વરવાને માટે હું જઈ રહ્યો છું તેને માટે તમારું દૂતકાર્ય હું કેવી રીતે કરું? કોને કષ્ટ આપવાને માટે કે આપને આવું Page #88 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - - - નળ સાથે ચારે લોકપાલને વાર્તાલાપ. [ ૬૫ ] શિક્ષણ આપ્યું? ફક્ત આપની ખાતર જ તે વહાલી દમયંતીને હું ત્યાગ કરું છું, કારણ કે સ્વમાની પુરુષો પિતાના સ્વામીના કાર્યની સિદ્ધિ માટે પોતાના પ્રાણેને પણ ત્યાગ કરે છે. પામર જનેને પણ નિંદવા લાયક એવું સ્ત્રી સંબંધી દૂતકાર્ય હું કેવી રીતે કરું? ગામડી પણ ખીજડીના પુપને સુંઘતું નથી તે શું નાગરિક જન તેને સેવે ખરો? વડીલ જનના વચનમાં કૃત્ય અને અકૃત્ય બંને હોય છે, પણ જે ગુરુએ– વડીલજને આદેશ આપે હોય તો અકૃત્ય કાર્ય પણ કરવું જોઈએ. જે ગુરુ પોતે જ મૂખ હેાય તે પછી શિષ્યની તે વાત જ શી કરવી? જ્યાં સારથિ પોતે જ જન્માંધ હોય ત્યાં ઘોડાઓને માર્ગ સીધે કયાંથી હોઈ શકે? આપના આગ્રહથી તમારું દ્વતપણું કરતાં મને દમયંતીનું દર્શન અડચણ વિના સહેલાઈથી કેવી રીતે થશે ? જે ચોરવૃત્તિથી તે કન્યાને હું એકલે જોઉં તો લાખ સેવકે-રક્ષક પુરુષના રક્ષણમાં હું પ્રતીકાર કેમ કરી શકું ? બધા પહેરેગીરોને હણીને બળાકારે તેની પાસે જતાં ને ઉગ્ર વર્તનવાળા મારા ઉપર તે બાલા-દમયંતી શું વિશ્વાસ કરશે? હે ઇદ્ર ! તેણીએ પૂર્વે મને વરવાનો નિશ્ચય કર્યો છે. તેણી મને જોઈને શરમાઈ જશે અને તમને વરવાને તે કદી સ્વીકાર કરશે નહીં. વળી તેણીને જોયા બાદ મારો ગુણ રહેલે ભાવ પણ સ્થિર રહેશે નહીં, કારણ કે વિદ્વાન માણસથી મુશ્કેલીથી પણ વિષયે જીતી શકાતા નથી, તો મને એકલવા કરતાં ન મોકલો તે જ ઉત્તમ છે. તમારા સ્વાર્થ સિદ્ધ થશે નહીં અને મારું ગમન નિષ્ફળ જશે, તે હે દિપાલે! તમે મારા પર પ્રસન્ન થાઓ ! આ પ્રયાસ કરો નહિ. આવી રીતે તમારી કાર્યસિદ્ધિ થશે નહીં. ફક્ત નિંદા જ થશે. ” ત્યારે લીલાપૂર્વક હાથ ઊંચા કરીને વરુણદેવે તેને કહ્યું કે “ખેદની વાત છે. હે રાજન! તે કહ્યું તે ઉચિત નથી. હે રાજન! કન્યાઓ તો સેંકડો પુરુષનું નિરીક્ષણ કરનારી હોય છે. તે કન્યાને જોવા માત્રમાં કયો દેષ લાગી જવાનું છે? તું શ્રેષ્ઠ દેવભક્ત છે અને તારું સર્વસ્વ પણ દેના સમર્પણને માટે છે. તું સમસ્ત પૃથ્વીને સ્વામી, પવિત્ર, શ્રીમાન, અથ જનેના મને રથને પૂરનાર, મહત્વાકાંક્ષી, મહત્તાને સાગર, વિચક્ષણ, સુંદર વાણુ બેલનાર અને ઇલિયાને જીતનાર છે તેથી દમયંતી પાસે જઈને દૂતનું કાર્ય કરવામાં તું જ એક લાયક છે. ઘણું કરીને ગામડી મનુષ્ય-બુદ્ધિહીન પ્રાણી અંતઃપુરમાં પ્રવેશ કરવા લાયક નથી હોતા. જ્યાં જેની ગ્યતા હોય ત્યાં તેને કાર્ય સંપાય છે. દૂધનું રક્ષણ કરવાનું કાર્ય કોઈ પણ માણસ બીલાડાને સેપતું નથી. જંભ અને વૃત્ર નામના રાક્ષસને હણનાર તેમજ વરદાન આપનાર ઇદ્ર તારા સિવાય બીજા કોને વિનંતિ કરે?” ત્યારબાદ અગ્નિદેવે પણ ત્રણ ભુવનના સ્વામી નળને કહ્યું કે-“હે રાજન ! તારા સિવાય કઈ પણ વ્યક્તિને ઇંદ્ર યાચક તરીકે મેળવી નથી અર્થાત ઇદ્ર તારા સિવાય કોઈ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી દમયંતી ચરિત્ર : સ્કેપ ૨ જે. સર્ગ પાંચમે. પણ પાસે યાચના કરી નથી તે તું તારી પત્ની તરીકે દમયંતી પ્રત્યેનો મોહ તજી દે અને તારા અંત:કરણમાં તારી કીતિને વિચાર કર કે જે કપાંત કાળ સુધી રહેવા છતાં અવિનશ્વર રહેવાની છે. જે તારા દૂત તરીકે જવા છતાં પણ અમારું કાર્ય સિદ્ધ થશે નહીં તે પિતાની ફરજ બજાવનાર એવા તારે તેમાં શું દોષ?” પછી યમરાજ બેલ્યા કે “હે અગ્નિ દેવ! તમે એવો વિચાર ન કરે. આ શ્રીમાન નળરાજા પોતાના કાર્યમાં સફળ જ બને છે. હે નળ! તારા નામ-માત્રથી કાર્ય. સિદ્ધિ થાય છે તો જ્યારે તે પોતે જ કાર્ય કરનાર બને ત્યારે તે કાર્ય સિદ્ધ કેમ ન થાય? હે રાજેન્દ્ર ! તું જા, દુષ્ટ ભાવનો ત્યાગ કર, મહિને એક કર અને અંતઃકરણમાં કીર્તિરૂપી કાંતાને અંગીકાર–સ્થાપન કર. આ શ્વાસ(જીવન) ચંચળ છે, જે ક્ષણમાત્રમાં સેંકડો વાર આવે છે અને જાય છે. પ્રાણુઓનું જીવિત ધર્મને આધીન રહેવાથી ધર્મનું આચરણ કરવામાં કે ઘડીભરનો વિલંબ કરે? યાચકથી યાચના કરાતે પ્રાણુ જે પરગમુખ બને, દેતાં વિલંબ કરે, હર્ષિત ન બને તે તે પ્રાણ સમગ્ર કલંકનું સ્થાન બને છે, જ્યારે ચંદ્રને વિષે તો માત્ર એક જ મૃગ કલંકરૂપે છે, માટે ઊઠ, જલ્દી કર, દેવવચનની ઉપેક્ષા ન કર. વધારે કહેવા માત્રથી શું? દમયંતી પાસે જતાં તને ઇચ્છિત અંતયનની સિદ્ધિ પ્રાપ્ત થાઓ ! અદશ્ય થવાની શકિત મળવાથી તેને કોઈ જોઈ શકશે નહીં.” આ પ્રમાણે કથન કરવામાં કુશળ તે બધા લેકપાલવડે સૂચન કરાયેલ અને અદશ્ય થવાની વિદ્યા મેળવેલા નળ, ઈંદ્રને પ્રણામ કરીને, દમયંતી પ્રત્યેના પ્રગાઢ પ્રેમરસને ભ્રષ્ટ કરવામાં ડૂતરૂપ બનતા તેણે બળાત્કારે મુકાયેલા હતકાર્યના ભારને સ્વીકાર્યો અર્થાત તે લોકપાલોનું દૂતપણું કરવાનું અંગીકાર કર્યું. બાદ ઇંદ્ર લેપાલે તેમજ પિતાના કિંકરગણની સાથે અંતર્ધાન થઈ ગયા અને ચિંતાને કારણે જેને આનંદ હરાઈ ગયો છે તેવો નળ પણ પિતાને સેન્ય-શિબિરમાં આવી પહં. 'રામ -... :-- Page #90 -------------------------------------------------------------------------- ________________ સર્ગ છો ! [પુષ્કરાક્ષ મંત્રી તથા કિન્નરયુગલનું નળ પાસે આગમન નળની કાર્યચિંતા ]. હું શિબિરમાં જઈને પલંગ પર બેઠેલા અને અ૫ સેવકવર્ગને રાખતાં નળે નવીન બંધાયેલા હસ્તીની માફક લાંબા સમય સુધી મનમાં વિચારણા કરી નળને દમયંતી પ્રત્યેના પ્રેમનું દૂર કરવું તેટલું દુસહ ન જણાયું જેટલું ઇદ્રના દૂતપણાના કાર્ય સંબંધી કથન દુસહ જણાયું. પોતાના મનમાં પ્રગટેલ દમયંતી પ્રત્યેના પ્રેમનું વારંવાર સ્મરણ કરીને નળ, જાણે વીંછીથી ડંખ દેવા હોય તેમ પિતાના બંને હસ્તેને વારંવાર કંપાવવા લાગ્યો. જગતમાં મારી નિંદા થવાની હોય તે ભલે થાય, પણ આ દેવેનું કાર્ય તે મારે કરવું જ જોઈએ. હવે આ વિષયમાં ચિંતા કરવાથી સયું. ચિંતા-વિચાર કરવાની જરૂર નથી. અનેક પ્રકારના પુરુષાર્થો હોવા છતાં શરૂ કરેલા કાર્યન નિર્વાહ કરે તે જ પ્રથમ પુરુષાર્થ છે, તે જ કાર્ય સૌપ્રથમ કરવું જોઈએ. બ્રહ્મવાતી, કૃતની (ઉપકારી પ્રત્યે પણ અપકાર કરનાર), મદિરાપાન કરનાર, ગુરુદ્રોહી અને પ્રતિજ્ઞાન ભંગ કરનાર આટલા પ્રકારના પુરુષોને જોયા બાદ માણસ સ્નાન કરવાથી શુદ્ધ બને છે, તે હવે ભલે તે રે દમયંતીને મેળવીને આનંદિત બને. અને દમયંતી પણ દિવ્યભેગોને ભલે ભેગવે. દિકપાલેથી વિનતિ કરાયેલ મારે દમયંતી કેવી રીતે નિષેધ કરશે ? આ વૃત્તાંત જાણીને દમયંતીના સ્વજને પણ ખુશી થશે. હસ્તીના અગ્રભાગ જેવું ચપળ, પીપળાના પાન જેવું ચંચળ અને સપની જીભ જેવું અસ્થિર સ્ત્રીઓનું મન કેણ જાણી શકે ? આ પ્રમાણે તે વિચારી રહ્યો હતે તેવામાં ઉતાવળે આવેલા દ્વારપાલથી સૂચવાયેલ વિદર્ભ દેશનો દમયંતીએ દૂત તરીકે મેકલેલ પુષ્કરાક્ષ નામને મંત્રી શિબિરમાં નળ પાસે આવી પહોંચે એટલે “હે મંત્રી, આ બાજુ આવો, આ બાજુ આવો ” એ પ્રમાણે સ્વાગત કરીને નળે ભીમરાજના કુશળ સમાચાર પૂછયા. પુષ્કરાક્ષ મંત્રી પણ મિતીના સમૂહરૂપી પુથી વધાવીને, નમસ્કાર કરીને, અત્યંત ભકિતભાવપૂર્વક અંજલિ જોડીને બે કે-“હે સ્વામિન! કુંડિન પુરના સ્વામી ભીમરાજા સર્વ પ્રકારે કુશળ છે તેમ જાણે અને આપે તેના કુશળ સંબંધી સમાચાર પૂછ્યા તેથી તેમની કુશળતામાં આજે વિશેષ વૃદ્ધિ થઈ છે. સ્વયંવર પ્રસંગે આવેલા રાજાઓના સત્કારને માટે વ્યાકુળ ચિત્તવાળા બનેલા ભીમ રાજાની પુત્રી દમયંતીએ કામદેવ સરખા આપને સ્વયંવર માટે ઉત્સુક Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રી દમયંતી ચરિત્ર: કંધ ૨ જો. સગ છઠ્ઠો. બનવાને માટે મને માકયેા છે. આપે નિષધા નગરીથી પ્રયાણ કર્યું. ત્યારથી તદ્વારા પ્રત્યેક સ્થાનના સમાચાર મેળવતી અને તમારા આવવાના માર્ગ તરફ રહેલ ગવાક્ષમાં બેઠેલ દમયંતી ઉત્તર દિશાના (નળરાજાની દિશામાંથી આવતા) પવનને પેાતાના અંગેાથી વારવાર ભેટે છે અર્થાત્ તમે જે દિશામાં રહ્યા છે તે દિશામાંથી આવતા પવન પણ તેણીને સુખકર બને છે. હું રાજન્! ગુણુના સાગર સમાન આપની વીણાના કીર્તનદ્વારા આપની સેવા કરવાને માટે લાયક અને દમયતીએ મેાકલેલ કિન્નરનુ એક જોડુ શિબિરની મહાર ઊભું છે. ” આ પ્રમાણે મંત્રીએ કહેવાથી, તે યુગલને જોવાની આકાંક્ષાથી હર્ષ પામેલ નળ મંત્રીની સાથે ઊભેા થઇને તેની આગળ ગયેા એટલે તે કિન્નરયુગલે પણ પાતાના અને નીલ નેત્રથી રાજાના ચરણમાં અર્ધ્ય આપીને ( નમસ્કાર કરીને ) નીચે પ્રમાણે મી વાણીથી કહ્યું કે- ઉપયેાગમાં નહીં લેવાયેલ, મુઠીમાં જ ખંધાઇ રહેલ, શત્રુઓને વશ કરનાર, તેમજ ફરીવાર ધારણ કરતુ નહીં જોવાયેલ એવુ જેનું ધનુષ છે તેવા વીરસેન રાજાના વશમાં જન્મેલ, વીર સાČભૌમ અને નિર્મળ અંત:કરણવાળા નળરાજા આ વિશ્વમાં જયવંત વર્તે છે. હું સાલેમ! તમારા ગુણુ કીર્તનના સમયે સજ્જન પુરુષ જે પેાતાના મસ્તકેાને ધુણાવે છે તે એમ સૂચવે છે કે તમારા ગુણુથી પરિપૂર્ણ અનેલ હૃદયમાં બીજાના શુષ્ણેાને સાંભળવાના અવકાશ નથી. ’ પછી શત્રુને પરાજિત કરનાર, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળા અને કામદેવ સરખા નળરાજાએ, સ્તુતિ કરતાં કિન્નરયુગલને તેમજ પુષ્કરાક્ષ મંત્રીને માના શ્રમ દૂર કરવા માટે પેાતાના નાકરાને સેખ્યા અને પાતે સાંધ્ય ક્રમ કર્યું. ખાદ તારારૂપી કમળથી આકાશ વ્યાસ બન્યું ત્યારે ( રાત્રિસમયે ) રાજસભામાં બેઠેલા, હર્ષને કારણે અગ્લાન હૃદયવાળા, તેમજ સભ્યા સાથે વિનેાદ કરતાં નળરાજાએ ફરીથી કિન્નરયુગલનું સ'ગીત સાંભળ્યુ. તે સમયે કિન્નરયુગલના મુખથી પ્રગટેલ નૂતન સંગીતને લીધે તે સંગીત જાણે આકાશને ભરી દેતુ ડાય, પૃથ્વીને તરખેાળ બનાવતું હાય, ઇંદ્રિયાને તૃપ્ત બનાવતુ હોય અને મનને વશ કરતુ હોય તેવા શ્રોતાજનને અચાનક અનુભવ થયા. પછી “ આવું કિન્નરયુગલ કયાંથી પ્રાપ્ત થયું ? ” એમ નળરાજાવડે પુછાયેલ ચતુર પુષ્કરાક્ષ મંત્રીએ તેમના સ ંદેહને દૂર કરવા માટે મિષ્ટ વાણીમાં મિથુન સંબંધી હૅકીકત જણાવી. “ વિદ્યાધરેંદ્રની પુત્રી, પૂજ્ય પ્રભાવવાળી આ કિન્નરી દમયંતીની પ્રિય સખી છે. કાઇપણ પ્રકારે વનમાં આવેલી તેણી ભીમરાજાને પ્રાપ્ત થઇ. આ સંબંધમાં વિશેષ હું કંઇપણ જાણતા નથી, ’” આ પ્રમાણે પુષ્કરાક્ષ મંત્રી કહી રહ્યો હતેા તેવામાં રાજપરિવાર Page #92 -------------------------------------------------------------------------- ________________ દૂતકાર્ય સંબંધી નળની વિચારણા. [૬૯] નિદ્રાળુ બનવાને લીધે સ્તુતિપાઠકો વડે ઉચ્ચ સવારે શયનને સમય જણાવાયેલ અને નજીકના તંબુમાં પોતાને યોગ્ય શયાવાળે નળ પથારીમાં જઈને સૂતે. ખરેખર મને સમજાય છે કે દમયંતીને મારા પ્રત્યે મહાન અનુરાગ (પ્રેમ) છે. કુલીન વ્યકિતઓની મિત્રાચારી વેદવાક્યની જેમ નાશ પામતી નથી-ફેરફાર પામતી નથી. પત્થરમાં કોતરેલ લીપીની જેમ સ્થિર રહેનારી, સાગરની માફક અનુક્રમે વૃદ્ધિગત થતી, પથ્યની માફક પરિણામે કલ્યાણ કરનારી સજજન-મંત્રી વિશ્વને વિષે અમારું રક્ષણ કરો ! જેણને કપાળમાં પ્રકાશિત દેદીપ્યમાન તિલક છે, ભેજવંશમાં જેનો જન્મ થયો છે, વિદ્યાધરીની સાથે જેની મિત્રાચારી છે, કિન્નરીથી ગવાતા ગીતો એ જેનો વિનોદ છે, તથા પ્રકારનું અસાધારણ રૂપ છે, તથા પ્રકારને અપૂર્વ ગુણસમૂહ છે અને દેવો જેની માગણી કરી રહ્યા છે તે હું માનું છું કે-તે રાજપુત્રી દમયંતી માનુષી નહીં પણ દેવી છે. આવા પ્રકારના અનુપમ રૂપને તેમજ અસાધારણ નેહભાવને ધારણ કરતી તેને તથા પ્રકારના દૂત વચનેવટે મારે કેવી રીતે કહેવું? ખરેખર કઠોર એવા આ દૂતપણાના કાર્યને ધિક્કાર છે ! અધમ, નિર્દય અને અધન્ય એવા મને ધિક્કાર હે ! વળી ક્રૂર, અયોગ્ય કાર્ય કરનારા તેમજ શુદ્ધ બનેલા તે લેકપાલને પણ ધિકાર હે ! પુષ્કરાક્ષ મંત્રી વિગેરે લોકો મારા મનભાવને સારી રીતે જાણે છે તે હું દૂત બનીને કાર્ય કરીશ ત્યારે તે લોકોનું માનસ મારા માટે કેવા પ્રકારને વિચાર કરશે? તે શું અહીંયા જ અવસરચિત આત્મઘાત કરું? અથવા રાજ્યનો ત્યાગ કરીને હું શસ્ત્રવિહેણું બની જાઉં, સંન્યાસી બની જંગલમાં ચાલ્યા જાઉં? આ બાજુ નજીકમાં વાઘ છે, બીજી બાજુ પર્વત પરથી વહી આવતી નદી છે; આ બાજુ દેવોને દૂત બનવાનો આદેશ છે, બીજી બાજુ દમયંતીને મારા પ્રત્યે પ્રેમ છે. આ વિષયમાં ઉપાય ન સૂઝવાથી આલંબન વિનાનું, ચિંતાગ્રત અને મર્યાદા વિનાનું મારું મન શા માટે ભ્રમી રહ્યું છે? આ પ્રમાણે દમયંતી પ્રત્યેના કરુણાભાવ તેમજ વિષયાભિલાષ એ બંનેથી પ્રગટતાં લોકાપવાદને કારણે લજજાળુપણાને મનમાં વારંવાર વિચારતો નળ ઘણી જ મુશ્કેલીથી કંઈક નિદ્રાધીન થયો તેવામાં પ્રાત:કાળ થતાં કિન્નરયુગલનાં ગીતથી જાગી ઊઠ્યો. G: ક્વાર Page #93 -------------------------------------------------------------------------- ________________ Affill l/ISH THE સર્ગ સાતમે. * TTTT TTI effffffffffff ITI - [ નળરાજાનું હિનપુરમાં આગમન: ભીમ રાજાએ કરેલ સત્કાર.] som૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પ્રભાતકાળે પિતાના મનમાં પ્રતિજ્ઞાને વિચાર કરતે મહાબુદ્ધિમાન નળ દેવોના માનાકાર્યને માટે કંડિનપુર જવા તૈયાર થયે. બાદ પ્રભાતિક કાર્ય કરેલા નળવડે બેલાવાયેલા પુષ્કરાક્ષ ને કિન્નરયુગલ પ્રયાણભૂમિને વિષે રાજાની સાથે હાજર થયા. તેને સારથિપણું સંપીને, સે રાજાથી પરિવરેલ અને હજાર અશ્વવાળા રથમાં બેઠેલા નળે પ્રયાણ શરૂ કર્યું. હૃદયમાં વિષાદને છુપાવતા ને બહારથી પ્રસન્ન દેખાતા નળરાજા પુષ્કરાક્ષ વગેરેની સાથે માર્ગમાં વિવિધ પ્રકારની વાર્તાઓ-કથાઓ કરવા લાગ્યા. પુકરાક્ષે નળરાજાને કહ્યું કે-“હે દેવ! વરદા નામની નદીની ઉત્તર દિશામાં તણ રહિત વિદર્ભ દેશના, મહેલના અગ્રભાગથી સૂર્યમંડળને સ્પર્શતા વિશાળ નગર આવેલા છે. પૃથ્વીના તિલક સમાન છે નળ રાજવી ! આ ભીમરાજાનું પાટનગર છે.” આ પ્રમાણે જોવામાં પુષ્કરાક્ષ બોલી રહ્યો છે તેવામાં નળરાજાના વિરહરૂપી વરદાહને નષ્ટ કરવામાં ચંદનપાત્ર સરખું કુંડિનપુર દેખાયું. વિશાળ પ્રાસાદવાળું, ફરફરતી ઉજવળ પતાકાઓ રૂપી તરંગવાળું, ધ્વનિથી વિAવને ભરી દેતું, લોકેના નેત્ર તથા મનને આશ્ચર્ય યુક્ત બનાવતું, પુષ્કળ સ્ત્રી અને પુરુષરૂપી રનેવાળું તેમજ દમયંતીરૂપી લક્ષ્મીથી અધિવાસિત કુંઠિનપુરનગર હતું અને તેથી રાજા ભીમ (વિષ્યસેન) દેવના દૂત બનેલ નળને જોઈને કંઈક હર્ષિત બન્યા. “હે નાગરિક લેકે ! તમે સમસ્ત નગરમાં પુષ્પરાશિ વેરી મણિના તેર બાંધ! જલદી ધજાઓ ઊંચી બાંધે! ચારે બાજુ કેશરનો છંટકાવ કરે અને માર્ગો પર જાજમ બિછાવો કારણ કે સાક્ષાત કામદેવ સરખા નળરાજા જાતે જ આવી પહોંચ્યાં છે. હે સામતો ! તમે સજજ બને ! હે મંત્રીઓ! તમે ઉતાવળ કરે! ભીમરાજા પોતે જ નળરાજાનું સ્વાગત કરવા માગે છે. કુંડિનપુરમાં ગીત-ગાન શરૂ કરા.” આ પ્રમાણે બોલતા પહેરેગીરોના શબ્દો નળના સૈનિકોએ સાંભળ્યા. ત્યારબાદ થોડા સમય પછી સ્તુતિ કરતાં ભાટચારણેથી તેમજ આનંદ યુક્ત એવા દમ, દમન ને દાન્ત નામના કુમારેથી પરિવરેલ, કમળ જેવા નેત્રવાળા, હાથી પર બેઠેલા અને આકાશને છત્રથી ભરી દેતા ભીમરાજા નળરાજા પાસે આવી પહોંચ્યા. બાદ Page #94 -------------------------------------------------------------------------- ________________ નળના ભીમરાજાએ કરેલ સત્કાર. [ ૭૧ ] ષ્ટિ માત્રમાં જોવાથી એક બીજાના સત્કારાથે તેઓ બંને ઊઠયા. માર્ગોમાં જ મને દૃઢ આલિ ગન આપીને, અનુક્રમે બન્ને સિંહાસન પર સામસામે બેઠા. પરસ્પર ક્ષેમકુશળતાના સમાચાર પૂછતાં ને પરસ્પર નિહાળતાં તેએ બન્નેએ, જમાઇના મિત્રપણાથી પ્રગટેલી સૂર્ય ને ચંદ્રની શાભાને ધારણ કરી. ખાદ ભીમરાજાએ નળ પ્રત્યે કહ્યું કે–“ આપને જોવાથી મારી આજના દિવસ અને બને નેત્રા સફળ થયા, કારણ કે તમારી કીતિથી તમે સવ સ્થળે રહેલા હૈાવા છતાં, ઈક્ષ્વાકુવંશી, વિશ્વના વિજય કરનારા, વીરસેન રાજાના પુત્ર આપ જાતે જ મારે આંગણે પધાર્યા છે. ” તે સમયે નળે ભીમરાજાને કહ્યુ કે–“હે રાજન ! તમારા મેળાપથી અમને સર્વ પ્રકારનું ઇષ્ટ મન્યુ' છે. વિશેષ શુ' કહેવું ? મેટા પુરુષાના મન, વચન ને કર્મ જુદા હાતા નથી તેથી રાજાઓના ગુરુ એવા તમારી અમારા પ્રત્યેની વિવેકી વાણીથી સર્યું.” આ પ્રમાણે ખેલતા અને ભીમરાજાના વચનેાથી સંતુષ્ટ બનેલા નળરાજાએ ભીમરાજાના કુમારા, સેનાપતિ અને મંત્રીઓના પ્રણામ સ્વીકારીને તેને ચેાગ્ય આદર આપ્યા. “ મધ્યાહ્ન સમયની પૂજા કરવાના સમય નજીક આવી રહ્યો છે, માટે તમે થાકને દૂર કરી, અમે મહેલમાં જઈશું. આ પ્રમાણે ખેલતા ભીમરાજા, નળની સેવા-શુશ્રુષા માટે સેવકજનેાને મૂકીને ગયા. }} નળરાજાને ભેજન કરવા માટે દમયંતીએ જાતે બનાવેલી નવીન રસાઇના સેકડા થાળા લઈને, અંત:પુરની એ પેાતાના ઉત્તરાસનાથી તે થાળાને ઢાંકીને જલ્દી આવી પહેાંચી, નળે પણ મત્રીવ દ્વારા તે સ્ત્રીએનું સન્માન કરાવીને પેાતાનું દર્શન તેણી . આને આપ્યુ. પછી પેાતાના સ્વજન વર્ગની સાથે, ભુજખળથી દુશ્મનને જીતનાર, ચંદ્ર સરખા નિર્મળ તે મનેાહર મુખવાળા નળરાજાએ ભાજન કર્યું. Page #95 -------------------------------------------------------------------------- ________________ you .00000000000000000000000000 ? સર્ગ આઠમે રૂ૦૦ , છે | [ દૂતકાર્ય માટે નળ દમયંતીના અંતઃપુરમાં પ્રવેશ ]. مرغداریفرفارمحالیف 3 વિશ્વનું કલ્યાણ કરનાર તેમજ પ્રતિજ્ઞાના ભારને વહન કરનાર નળરાજાએ દમ mm —યંતીના મુખદર્શનને જ વિશ્રાંતિનું સ્થાન માન્યું. “જે દમયંતી મારા શ્રેષ્ઠ દૂતપણાને સફળ બનાવે તે” આવા પ્રકારની તેની માનસિક ચિંતાથી દેવોનું કાર્ય તેનું પોતાનું જ કાર્ય બની ગયું. પછી દમયંતીને ભેટશું આપવા માટે નળે પુષ્કરાક્ષ મંત્રીની સાથે પિતાના મુંજ નામના મંત્રીને રત્નાભરણને ડાબલે લઈ મેકલ્યા. તેઓના આવવાની રાહ જોતો અને મહેલના શિખર પર બેઠેલે નળ કુંડિનપુરના જવા-આવવાના માર્ગો જેવા લાગ્યું. પિતાના પંડિત એવા શ્રતશીલ નામના મંત્રીને નળે કંઈપણ ન પૂછતાં દૂતપણાના કાર્યને નિર્ણય પોતે જ કરી લીધે. આ બાજુ દમયંતીએ આપેલા આભૂષણેથી જાણે જુદા જ સ્વરૂપવાળ બન્યું હોય તેવા મુજ મંત્રીએ ભાવને જાણવાવાળા નળને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન! દ્વારને ઓળંગી ગયેલા તેમજ બહાર રાકેલા પરિવારવાળા મને, સામે આવેલી કેશિની (વિદ્યાધરપુત્રી) ચંદ્રશાલા(અગાસી)માં લઈ ગઈ. જો કે તેમના વડીલ તરફથી મને મળવા માટે સ્પષ્ટ આજ્ઞા મળવા છતાં તમારા પ્રત્યેના નેહને લીધે પડદામાં જ રહેલી દમયંતીએ મારા પ્રણામ સ્વીકાર્યા. વજ, વૈદુર્ય, ગદા, ચક્ર અને કર્કતન વગેરે રત્નોના ગુણેને તેમજ તે આભૂષણોના જડતર કાર્ય તેમજ ગૂંથનકાર્યને તે વખાણવા લાગી. ને આભૂષણોના ઘડતર કાર્ય સંબંધમાં ઝવેરીઓને પૂછવા લાગી. સખીઓને તે આભૂષણે દેખાડયા અને તરતજ તેણે પોતે તે પહેરી લીધા. બાદ મને પણ સર્વ અંગના આભૂષણે આપીને, કેશિની દ્વારા મારું સ્વાગત કરાવીને, યાનામાં મને બેસારીને મને વિદાય આપી. એવામાં હું ઊભું થયે તેવામાં પડદામાંથી બહાર આવેલી દમયંતીની સખીઓને વિવિધ પ્રકારને મંગળ ગીતવનિ થવા લાગ્યું.” પછી પિતાના સંક૯પને હૃદયમાં ગોપવીને નળરાજા લેકપાલના કાર્ય માટે કુંડિનપુર તરફ ચાલી નીકળ્યા. અદશ્યરૂપે નગરમાં પ્રવેશ કરતા મહાબલિષ્ઠ નળવડે જાણે દમયંતીના પ્રાણે જ દાખલ થતાં હોય તેવું સ્પષ્ટ આચરણ કરાયું. સ્વયંવર પ્રસંગે આવેલા રાજાઓના Page #96 -------------------------------------------------------------------------- ________________ નળનું અદશ્યરૂપે દમયંતીના અંતઃપુરમાં આગમન. [ ૭૩ ] સમૂહથી વ્યાસ તે કુંડિનપુરને વિષે પોતે ઉત્કંઠિત (આતુર) હોવા છતાં પણ જલદી જઈ શકવા સમર્થ ન થયો અર્થાત રાજમાર્ગો પર લેકની અતિશય ભીડ હતી. આકાશને સ્પર્શતાં અતિ ઉજજવળ સેંકડો અગાશી અને ઝરુખાઓવાળું તેમજ સામંતથિી વ્યાસ દ્વારવાળું રાજમંદિર તેણે જોયું. પછી પિતાના નામચારપૂર્વક ગવાતા ગંધર્વ કન્યાના સંગીતથી, દૂરથી પણ સારી રીતે સૂચવાતા દમયંતીના મહેલમાં નળરાજા ગયા. ચક્ર, ધનુષ્ય અને કમળથી ચિલિત આ કોના પગલાં પડેલા છે? કામદેવની પ્રતિમા સરખો આ પડછાયો કોનો જેવાય છે? પુરુષની સરખો રોમાંચ પ્રગટાવનારે આ કોનો સ્પર્શ હશે? તે પુરુષનું સ્વરૂપ જોવામાં મારી બંને આંખે કેમ બંધ થઈ જાય છે?” આ પ્રમાણે પરસ્પર વાતો કરતી સ્ત્રીઓથી પોતાના ચિત્તનું રક્ષણ કરતા નળ આગળ વધવા લાગે. ખરેખર સજજન પુરુષોને પોતાની પ્રતિષ્ઠા એ જ સેથી પ્રથમ આગળિયારૂપ બને છે. મહેલરૂપી પર્વતના અગ્રભાગે(છેલા માળે) રહેલ, સમસ્ત પૃથ્વીની શ્રેષ્ઠ વસ્તુઓના સર્વસ્વથી બનાવાયેલી દમયંતીની સભામાં નળ આવી પહોંચ્યો “હે દમયંતી! આજે તારી ચિંતા નાશ પામી, વિરહ જવરની તારી પીડા આજે દર થઈ છે. કારણ કે તારો સાર્વભોમ સ્વામી પ્રાણુવલલભ નળ આવી પહોંચે છે, તો તે ચકારી ! પ્રાત:કાળે પણ તને તેના મુખરૂપી ચંદ્રનું પાન થશે. જેણે સૈન્ય સમૂહથી પૃથ્વીને, યશથી દિશાઓને, દાનવડે યાચક લોકોને, હર્ષથી જનતાને, રૂપામૃતથી નેત્રે ભરી દીધા છે તેવા નળથી આ સમસ્ત જગત જાણે પરિપૂર્ણ વસી રહેલું હોય તેમ જણાય છે અર્થાત્ જ્યાં ત્યાં નળ, નળ ને નળ જ નજરે પડે છે અથવા તે સર્વત્ર તેની જ પ્રશંસા થાય છે. હે સખી! આજે તારે પ્રાણવલલભ નળ આવી પહોંચ્યો છે તેથી વડીલજનોની આશીષ જયવંતી બની છે, કુળદેવતાઓની પૂજા સફળ થઈ છે અને અમારા મનોરથ પણ સફળ બન્યા છે. ” આ પ્રમાણેના પ્રિય સખીઓનાં વચન સાંભળો તેમજ પોતાની સમક્ષ દમયંતીના અદ્ભુત મહિમાને જેતે તેમજ ઇંદ્રથી હણાયેલ હર્ષવાળા નળ પોતાના આત્માને નિંદા, હદયમાં અત્યંત વિલાપ કરવા લાગ્યો કે “આ દમયંતીને જોઈને પૂર્વે સેંકડો મુસાફરોએ જે કહ્યું હતું અને હંસે જે જણાવ્યું હતું તે તેના લાખમા અંશે પણ બંધબેસતી હકીક્ત નથી. અર્થાત તે લોકેએ કહેલ વર્ણન ઘણું જ અપ લાગે છે કારણ કે વિરાટ સ્વરૂપની માફક તેણીનું વાણી અને મનને અગોચર રૂપ બહુપતિ પણ જાણી શકતો નથી તે અન્ય સામાન્ય અ૯પણ પુરુષની તો વાત જ શી ? હે સવામિન ઇંદ્ર! તમે તમારા વાથી પર્વતની જેમ મારા ચૂરેચૂરા કેમ ન કરી નાખ્યાં? અથવા તો તે લોકપાલ ! તમેએ મને શાપ આપીને કેમ ન બાળી નાખે? શું હું ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ થયું છું કે જેથી દમયંતીના પ્રેમમાં પરવશ બનેલા એવા મને વગર પ્રહારે અત્યારે મૃત્યુ પામવાની ઈચ્છાવાળો બનાવ્યું છે? “હમણું આ જ ક્ષણ મહાન છે” એમ વિચારતો, દેવસમૂહથી આશાભગ્ન બનેલ અને હૃદયમાં વિશિષ્ટ લાગણીવાળો નળ ભૈમી( દમયંતી )ને જોવા લાગ્યા. ૧૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્ગ નવમો [દમયંતીનું એકાગ્રચિત્તે નળનું નિરીક્ષણ ] J હરણના જેવી નેત્રવાળી દમયંતીને લાંબે, વક, સ્નિગ્ધશ્યામ, આંતરારહિત ને મૃદુ : -- -- કેશપાશ આંબેડો ) સર્પની લીલાને કરતો હતો, અર્થાત તેણીને અંબોડો સપના જેવા આકારવાળો હતો. ઉજજવળ રેશમી વસ્ત્રથી ઢંકાયેલા કેશને પ્રાંતભાગ પુષ્પસમૂહથી વ્યાપ્ત હતું તે જાણે કે શરદઋતુના વાદળાથી આચ્છાદિત થયેલ ચંદ્ર રાહથી ઘસાયો હોય તેમ દેખાતો હતો. તેના ભાલસ્થલમાં રહેલ તિલક ઊગતા અરૂણની શોભાને ધારણ કરે છે, જેની નજીકમાં રહેલ અંબોડો રાત્રિની જેમ દૂર થઈ ગયો જણાય છે. (અરુણ ઉદય પામે ત્યારે રાત્રિ ચાલી જાય છે. કબરી એટલે વેણી, અંબેડે, કબરીકાળી રાત્રિ.) મુખરૂપી અમૃતકુંડની હમેશને માટે રક્ષા કરવાને માટે, ડોકિયું કરવાના બહાનાથી સર્ષ પિતે જ તેણીના કંઠને સેવે છે–કંઠની આસપાસ રહે છે. આ પ્રમાણે તેણીનો દેહ અતિમનોહર હોવા છતાં આ એક મોટો દેષ છે કે સેંકડો વર્ષ પર્યત જેનારને કદી તૃપ્તિ થતી નથી. જે કદાય ઇંદ્રની માફક હજાર નેત્રો હોય અને તેમાં પણ નેત્રને મીંચવારૂપી અંતરાય ન હોય, વળી મનુષ્યને અમર્યાદિત જીવન હોય તો પણ એવી કઈ વ્યક્તિ છે કે જે દમયંતીને જોઈને તેના સ્વરૂપને પાર પામી શકે? “હે સ્વામી કામ દેવ! તમને હું નમસ્કાર કરું છું. મારી પર દયા કર. આ સામે કોણ દેખાય છે? તું સાચે સાચું કહે. શું આ દમયંતી છે? ખરેખર હું ચક્કસ પ્રકારે હણાયો છું તેણીનું આવા પ્રકારનું કુળ, શીલ ને રૂપવિભાવ તેમજ મારા પ્રત્યેનો પ્રેમ પ્રત્યક્ષ નિહાળીને મારી કઈ ગતિ થશે! હું કઈ રીતે કાર્ય કરી (સાધી) શકીશ ?” આ પ્રમાણે અદશ્ય રહેલા નળ માનસિક વિચારો કરી રહ્યો હતો તેવામાં દૂરથી આવેલા પ્રાણવલભના સમાગમનું જાણે સૂચન કરતું હોય તેમ દમયંતીનું વામ(ડાબું) નેત્ર વિહ્વળ માણસની માફક ફરકયું, એટલે જેમ મલયાચલના પવનથી આલિંગન કરાયેલ માધવી લતાઓને જેમ સર્વાગે અત્યંત પલવલાસ થાય તેમ ફરકેલા ડાબા નેત્રવાળી દમયંતીને નિહાળીને નેત્રને અદશ્ય એવા નળના સમી૫૫ણાથી સખીઓને અપૂર્વ રોમાંચ થે. પછી કોઈપણ પ્રકારને શરીરકંપને અટકાવીને રાજાઓને વિષે તિલક સમાન નળરાજા, દમયંતીના સખી. સમૂહની વચ્ચે અચાનક પ્રગટ થયે, તે જાણે કે કુમુદિનીના વનમાં નૂતન ચંદ્રની જે જણાવા લાગ્યા. Page #98 -------------------------------------------------------------------------- ________________ સર્ગ દશમે. કર્ક : [દમયંતીએ નળના સ્વરૂપને જોઈ કરેલ પ્રશંસા.] shix Dowારxxબઝ # યથથી ભ્રષ્ટ થવાને લીધે ભયભીત બનેલ હરણીઓ સરખી ને આશ્ચર્ય પામેલી Review vieતે સખીઓએ સૌમ્ય ને વિકસિત નેત્રવાળા નળને પિતાની સમક્ષ છે અને તેને જોયા બાદ તેની દષ્ટિ સાથે પિતાની નજર મેળવવાને તેઓ શક્તિમાન થઈ શકી નહીં, અર્થાત્ નળને જોઈને સખીઓ શરમાઈ ગઈ. કામદેવ સરખા નળને પિતાની સન્મુખ જોઈને અન્ય સ્ત્રીઓને શરમ વગેરે ભાવો પ્રગટયા ને પિતાની જાતને પણ તેઓ ભૂલી ગઈ. રોમાંચરૂપી બખ્તરથી વ્યાપ્ત ને મહાસક્ત સખીઓને તે સમરત સમૂહ નળવડે ક્ષુબ્ધ બની ગયે-ગભરાઈ ઊઠે. શાંત આકૃતિવાળા તેમજ અસાધારણ શક્તિવાળા નળને જોઈને ચતુર એવી તેણીઓએ, પહેરેગીર આવી જવાની શંકાથી, બૂમાબમ ન કરી. આનંદને માટે રાખવામાં આવેલા મૃગ, મયૂર, કેયલ ને પિપટ વિગેરે પણ નળરાજાને જોવાથી જાણે ચિત્રમાં આલેખાયેલા હોય તેમ ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ ગયા-શાન્ત થઈ ગયા. દમયંતીની કામદેવને આધીન બનેલી, સફેદ કેવડાના પત્રના ઉપહાર (ભેટ) સરખી દષ્ટિ તેના પર પડી, અર્થાત્ પિતાની દષ્ટિથી નળને નિરખે. તે સમયે બંનેની દ્રષ્ટિથી જાણે ફેંકાયેલ હોય તેવા કામદેવના બાણેએ બંનેના અંગેને આરપાર છેદી નાખ્યા-બંને કામદેવના શરથી વીંધાયા. દમયંતીએ પ્રથમ તો તેને નળ તરીકે માનીને જે, પણ તરત જ તેને સંશય થયે. નળે પણ તેને વિષે પિતાનું મન આસક્ત બતાવ્યું પણ તરત જ તે દૂત બનીને આવ્યું હોવાથી મનને વાળી લીધું. નળને જોવાથી દમયંતી જાણે પરમ બ્રહ્મમાં લયલીન બની ગઈ હોય, અમૃતસાગરમાં ડૂબી ગઈ હોય તેમ તન્મય બની ગઈ. “મારા નેત્રના કેટલાક પુણ્યને કારણે દષ્ટિગોચર થયેલા, પ્રાણથી પણ અધિક પૂજ્ય અને નવીન અતિથિરૂપ તમને સ્વાગત હો ! જગતના લોકોને નેત્રોનું ફળ આપનાર છે અતિથિ ! કન્યાને આચાર આપ સમજે. પ્રથમ દર્શને જ અમારા ચિત્તને વશ કરનાર આપ, ક્ષેત્રકાળને ઉચિત આ મારા આસન પર કેમ બેસતા નથી ? કઈ મહાન કાર્યને માટે બીજી બાજુ જવાની આપની ઈચ્છા હોય તો પણ અયોગ્ય એવા આ સ્થાનમાં આપ ક્ષણમાત્ર વિશ્રામ કરો. કેઈના આગ્રહથી મહામૂલ્યવાન વસ્તુ પણું અપાય છે, તે અમને આપને Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી દમયતી ચરિત્ર : કધ ૨ . સ દસમે. ન પરિચય આપવામાં શા માટે કૃપણુતા દાખવેા છે ? તમારા મને ચરણુ શિરીષપુષ્પની જેવા કામળ છે, જ્યારે મન નિર્દય જણાય છે, કારણ કે હજી પણ ત્યાંસુધી તમે મને પીડા આપવા માગેા છે ? હમણા કયા દેશમાં અંધકાર વ્યાપી ગયા છે ? અને કા સ્થળે ચદ્રોદય થવાના છે ? કારણ કે જે સ્થળથી તમે નીકળ્યા છે ત્યાં અંધકાર થયે હશે અને જ્યાં તમે જવાના છે ત્યાં ચંદ્રોદ્યય થવાના છે. ખરેખર તે અક્ષરાને ધન્ય છે કે જે અક્ષરાથી તમારું નામ રચાયું છે, તેા તે સાંભળીને આ સમયે કાને કૌતુક ન હાય? અર્થાત્ આપનું નામ સંભળાવા મને નિમિત્તો તા સૂચવી રહ્યા છે, પરન્તુ મારા ભાગ્યના નિણૅય થતા નથી, કારણ કે તમે આ સ્થળે કાના અતિથિ છે ? અથવા તેા આવા વ્યર્થ મનસૂખાથી શું ? આ વિષમ સ્થાનમાં આપે જે પ્રવેશ કર્યો છે તે શું આપે મળતા અગ્નિને ઓળ ંગ્યા નથી ? એક બાજુ આવું સાહસ ને બીજી માજી તમારી શાંત આકૃતિ તા આ પ્રયાસનું ફળ શુ? ખરેખર આ વિષયમાં મારું મન ભ્રાન્ત બન્યું છે. પુરુષ નામધારી બાળકોને પણ આ સ્થાન અગાચર છે, તેા હું માનું છું કે તમે અમારા મહાન પુણ્યાદયને લીધે આવ્યા હૈ। તેમ જણાય છે કારણ કે હું કામદેવ સમાન સૌદર્ય શાળી! તીક્ષ્ણ શસ્ત્રવાળા રક્ષકાએ પાતાના નેત્રાથી તમને કેમ ન જોયા ? સ્વર્ગ, મૃત્યુ ને પાતાલ-એ ત્રણ લેાક પૈકી તે જ લેાક ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેમાં તમારા જન્મ થયા છે. વળી દેવ, દાનવ, મનુષ્ય અને ભવનપતિ પૈકી તે જ જાતિ શ્રેષ્ઠ છે કે જાતિમાં આપ જન્મ્યા છે. જે સૂર્ય છે તે તમારા સંપૂર્ણ પ્રતાપ છે તેથી તે ઉષ્ણુ છે, તમારી દેહકાંતિ ચાક્કસ કામદેવ સ્વરૂપ છે, તેથી જ કામદેવ અનગ બની ગયા છે, જે ચદ્ર છે તે તમારા અંશના રાશિ છે અને તેથી જ તે ઉજ્જવળ છે, ખરેખર તમે ભુવનને વિષે દેવાના પણ દેવ છે.” આ પ્રમાણે દમયંતીએ પહેલા તેને નળ તરીકે જાણીને અને પછી તેના પ્રભાવથી દેવ તરીકે શંકા કરીને લાગણીવશપણાથી મીષ્ટ વાણીથી વારંવાર ઘણુ કહ્યુ. Page #100 -------------------------------------------------------------------------- ________________ સર્ગ અગિયારમો. દિત થઇ આવેલા નળે લેપાલને વરવા કરેલું તેમનું વર્ણન ] p = આ નળે દમયંતીના વચનને લલિત-મહર, નેહાદ્ધ, વિનયી, રસિક, કોમળ અને --~-~- તેના દેહને અનુરૂપ જાણ્યા. દમયંતીની વાણી આગળ મધ, મધ, દૂધ, અમૃત, વાંસળી અને વીણા-એ સર્વ તુચ્છ માત્ર છે-નિષ્ફળ છે. સાગરના કલેલેથી ખેંચાયા છતાં પણ જેમ વેલંધર પર્વત ડેલાયમાન થતું નથી તેમ દમયંતીના તથા પ્રકારના સ્તુતિ વચનથી નેહાદ્ધ બનવા છતાં પણ નળ ચલિત ન થયે. ઇંદ્રના વચનથી બંધાયેલ નળ પ્રિયા વડે કરાયેલ સત્કારને પ્રાપ્ત કરીને, જેમ સૂર્ય ઉદયાચળ પર બિરાજે તેમ સુવર્ણના આસન પર બેઠો. બાદ અંત:કરણમાં પ્રતિજ્ઞાનું સ્મરણ કરતો ધર્મવીર નળ કામદેવના આવેગને દૂર કરીને દમયંતી પ્રત્યે બે કે-“હે સુંદરી ! વૃથા પરિશ્રમ લેવાથી સર્યું. તે સ્વસ્થ બન. હે અતિથિવત્સલ! તું આ કાર્યથી વિરમ કારણ કે અમારે સત્કાર તે થઈ ચૂકી છે. હે કમલ મુખવાળી! જે અમારું દૂતપણાનું કાર્ય છે તેને સફળ કરશે તે તે જ અમારા માટે મહાન આતિથ્ય ગણાશે. હે મુગ્ધા! તમે કેમ ઊભા રહ્યા છો? આસન પર બિરાજે. હે ચકોર જેવા નેત્રવાળી ! તમે મને અવિનયી ન સમજશો. હે સુંદરી ! શું તમારું હૃદય તે આનંદિત છે ને? કમલાક્ષિ! તમારો પ્રિય સખીવર્ગ કુશળ છે ને? હે મનોહરી! મારું વચન સાંભળ. દિકપાલોએ મોકલેલ મને તું તારો અતિથિ સમજ, જેમ નદીના જળથી વૃક્ષો ખેંચાય તેમ ઇંદ્ર, યમ, વરુણને અનિ એ ચારે કપાલે તારા ગુણસમૂહથી યુવાવસ્થાથી જ અત્યંત આકર્ષાયેલ છે. ઇ ફક્ત કુડિનપુરના નામ માત્રથી કર્ણને વિષે કુંડલ ધારણ કરે છે. હે દમયંતી ! તારા નામના સદશ પણાને લીધે દમનક (ડમ)ની માળાને પહેરે છે. (કુડિન=કુંડળ, દમયંતી અને દમનક સમાન વાચક શબ્દ છે.) બીજે લોકપાળ જે પોતે જ અગ્નિ છે, તે તમારા વિયોગરૂપી અગ્નિથી પ્રગટેલા તાપને પિતાના તાપ કરતાં પણ અધિક માને છે. તમારા વિરહથી પીડાયેલા અને યાજ્ઞિક લોકોથી પૂજાએલા અગ્નિદેવનો “હાકાર શબ્દ સરખો સ્વાહા” એવો ઉચ્ચાર થાય છે. ( દુઃખી માણસ હા ! હા ! હા ! કરે તેવી રીતે સ્વાહા !) હે કેળ જેવા સાથળ વાળી ! સૂર્યનો પુત્ર ને યમુનાને ભાઈ એ ચમ દિપાળ, ધર્મરાજ હોવા છતાં પણ તમારા પ્રત્યેના અનુરાગને ઈચ્છે છે. જેમ ઘરમાંથી પ્રગટેલ અગ્નિ ઘરને બાળે તેમ તમારા વિરહથી વીંધાયેલા યમરાજના દેહને Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૨ જે. સર્ગ ૧૧ મે. પિતાની દિશામાંથી (દક્ષિણ દિશામાંથી) આવેલ વાયુ (પવન ) નિરંતર દગ્ધ કરે છે. પશ્ચિમ દિશાનો સ્વામી વરુણ પણ પાશ નામના શસ્ત્રવાળો હોવા છતાં તમારા માટે પોતાના જીવિતને વિષે આશાભગ્ન બની ગયો છે. તારી અપેક્ષા રાખતા તેઓએ અત્યાર સુધીના દિવસે ગ્રીષ્મ કાળ સરખા તેમજ લાખ યુગ સરખા માનીને વીતાવ્યા છે. તારે સ્વયંવર જાણીને, વર્ગનો ત્યાગ કરીને આવેલા તે દિકપાળે હાલમાં આ પૃથ્વીને શોભાવી રહ્યા છે. પ્રેમસૂચક સમગ્ર સંદેશ લઈને, તેથી મકલાવાયેલ જંગમ લેખરૂપ હું તમારી પાસે આવ્યું , અર્થાત્ હું તેઓને દૂત છું. તેઓ મને સંદેશ કહેવરાવે છે કે--તારા દઢ બંને સ્તન સંપૂર્ણ આલિંગન આપીને કામદેવરૂપી અગ્નિથી દગ્ધ થયેલા વૃક્ષ સરખા અમો સર્વને તું નવીન અમૃત–મેઘની વૃષ્ટિ સમાન બન. હે કમલમુખી ! તે હવે આ લેકપાળે પ્રત્યે પ્રસન્ન થઈને સુખપૂર્વક સ્વર્ગને સ્વીકાર. જે તારા કુટુંબી. ઓના પ્રેમને ત્યાગવાને તું શક્તિમાન ન હો તો અમે તારી પૃથ્વી પર આવીને વસીએ. હે કમળમુખી ! સમગ્ર સંસારમાં સારભૂત તારા સુંદર મુખને જોઈને જે સમયે અમે કૃતાર્થ બનશું તે દિવસ કર્યો હશે ? તે ક્ષણ કેવી હશે ? તે મહત્ત પણ કેવું હશે ? તે સ્થાનક અથવા ગૃહ કેવું હશે ? અથોત તે દિવસ, ક્ષણ, મુહૂર્ત, સ્થાનને ધન્ય ગણશું. હે વેકભી ! તેઓને આ પ્રમાણેને તારા પ્રત્યે અસાધારણ પ્રેમ છે તે જગપ્રસિદ્ધ ઇંદ્ર, જીવિતના સ્વામી યમરાજ, પ્રદીપ્ત અગ્નિ અને શીતળ વરુણ-એ ચાર પૈકી ગમે તે તારા ચિત્તને રુચે તેવા લોકપાલને તું પરણું.” Page #102 -------------------------------------------------------------------------- ________________ an snSSLCU સર્ગ બારમે. BESTFSF [દમયંતીએ નળને આપેલે યુક્તિપૂર્વક જવાબ.] તે દેવદૂતના વિચિત્ર વચન સાંભળીને દમનની બહેન દમયંતી મહાવિસ્મય -~-~~-~-~- પામી. હંમેશાં સાકર જેવી મિણ સ્વર્ગોગનાઓનું સેવન કરનારા તે દેને દાસી સરખી માનવી સ્ત્રીમાં જે રુચિ થવી તે ખરેખર આશ્ચર્યકારક છે. સંકલ્પ માત્રથી નળને પતિ તરિકે હદયમાં ધારણ કરીને સ્વસ્થ બનેલી મને શું તેઓ જ્ઞાનથી પરસ્ત્રી તરીકે નહીં જાણતા હોય ? સ્ત્રીને ઉદ્દેશી મોકલાયેલા દૂત સંબંધી વિચાર કરતાં મને જણાય છે કે-તે દેને સલાહ આપવામાં કંઈ તસ્કર (ચાર) જેવી વ્યક્તિ મળી નથી અર્થાત તેઓએ કોઈની સલાહ લીધી જણાતી નથી. “અમારે દૂત પણ રૂપવંત છે, તે પછી અમો કેવા રુપશાલી હશું ? ” એમ વિચારીને તેઓએ સર્વાગે સુંદર દૂત મોકલે જણાય છે. સોભાગ્યના સાગર સમા આ વ્યક્તિના દર્શન માત્રથી, જેણે નળનું નામ સાંભળ્યું નથી તેવી કઈ સ્ત્રીનું શીલ નષ્ટ ન પામે ? અર્થાત નળનું નામ જેણે સાંભળ્યું તે તે નહીં, તે સિવાયની બીજી સ્ત્રીઓ આ દૂતના રૂપથી અવશ્ય વિષયાભિલાષી બને તે તે સુંદર છે. જેવી રીતે આ દૂત મારા મનનું હરણ કરે છે તથા પ્રકારે તે ગુપ્ત ચેષ્ટાવાળો જણાય છે, તે તે પ્રલયાગ્નિ સરખે દેવોને શત્રુ નળ કઈ રીતે હાઈ શકે ? સુવર્ણ સરખા રૂપવાળા આ દૂતના દેશ, નામ ને વંશનો પ્રશ્ન પૂછવા સંબંધમાં મને મહાનું કૌતુક થઈ રહ્યું છે. આ પ્રમાણે હુદયમાં વિચારતી અને દેવના સંદેશથી દુભાએલી દમયંતી બહુમાન પૂર્વક તેના પ્રત્યે બોલી કે-“હે દેવદૂત ! નિર્ભયતાપૂર્વક આવા વચન બોલતા અને સરસ્વતી દેવીના ક્રમ ભંગને કરતાં તને શું પાપ નથી લાગતું ? તમારું નામ જાણવાની હું ઈચ્છા ધરાવતી હતી તેવામાં હસ્તીના નામની માફક તમારી સ્વછંદ વાણું નીકળી. અથોતુ તમે વ્યર્થ વાગવિલાસ કર્યો. (હસ્તીની એવી ટેવ હોય છે કે-સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળ્યા પછી તરત જ તે પોતાની સુંઢવડે ધૂળ વિગેરે પદાર્થો પિતાના મસ્તક પર ઉડાડે છે. ) તારા નામને સાંભળવાને ચાહતી મને બીજું સંભળાવવાથી શું ? જલને ઈચ્છનાર વ્યક્તિને મધુર એવા મધથી તૃપ્તિ થતી નથી. ” આ પ્રમાણે દમયંતીના ઉચિત વચનથી પૂછાયેલ અને સ્વીકૃત વચનનું પાલન Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જે. સર્ગ બારમે. કરતાં નળે જવાબ આપે-“હે સુંદરી ! આ તારે કઈ જાતનો કદાગ્રહ છે? મારા નામ અને વંશ સંબંધી પૃચ્છા નકામી છે સજન પુરુષોને પોતાના મુખથી પિતાનું નામ ઉચ્ચારવું તે માટે નિષેધ કરે છે, તેથી તે પ્રણાલિકાને ભંગ કરવામાં ભીરુ હું મારું નામ કહેવાને અશક્ત છું પરંતુ હે મુગ્ધા ! તારા આગ્રહથી હું કંઈક કહીશ કે-હું ચંદ્ર વંશને છું. આ પ્રમાણે કહેવાયેલી અને તેટલા ખુલાસા માત્રથી સંપૂર્ણ મારથ વિનાની દમયંતી, જાણે ખિન્ન બની હોય તેમ મસ્તક પ્રજાવતી કંઈક બોલી ક-સાંભળવાથી ઈચ્છાવાળી વ્યક્તિને જે અર્ધકથા કહેવામાં આવે છે તે પાણી પીતી વ્યક્તિની વચમાંથી જ જળધારા અટકાવવા જેવું છે. પિતાના વંશનો નિર્દેશ કરીને અને નામને છુપાવતા તમે અધું છેતરવાનું કાર્ય કોની પાસેથી શીખ્યા? જેમ વર્ષાઋતુમાં ઘડીક દેખાતા ને ઘડીક ન દેખાતા ચંદ્રવડે જેમ ચકર(ચક્રવાક) છેતરાય તેમ તમારાથી મારા જેવી ભેળી વ્યક્તિ ખેદ પમાડાય છે. હે દેવદૂત! કોઈક સ્થળે ગૂઢ, કોઈક સ્થળે સ્પણ, હુસ્તર અને મુશ્કેલીથી અવગાહન કરી શકાય તેવી સરસ્વતી વિદ્યા) સરખી તમારી વાણું છે, તે મારે તમને સ્પષ્ટ જવાબ ન આપવો જોઈએ, કારણ કે કુલીન બાળાઓને પરપુરુષ સાથે સંભાષણ કરવું વ્યાજબી નથી. આ પ્રમાણે બોલીને શીધ્ર અટકી ગયેલી તેમજ મોન રહેલી તેને જોઈને ઉચિત વાણીથી નળ બે કે-“હે સુંદરી | તું મને જે જે પૂછીશ તેનો સ્પષ્ટ જવાબ તને આપીશ, કારણ કે વાણુથી જીવનારા દૂતની બેલવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. ફક્ત લીલાવડે જ આ કાર્યમાં તું વિલંબ કરતી જણાય છે, પણ મારી રાહ જોઈ રહેલ ઇંદ્ર કયાં સુધી ભૂમિ પર રહેશે? પિતાના હજારો નેત્રોથી મારા માર્ગને ભગવાન ઇંદ્ર જોઈ રહેલ છે, મારા વિલંબને ધિક્કાર છે ! આ પ્રમાણે પશ્ચાત્તાપપૂર્વક અને નિ:શ્વાસ યુક્ત નળ છે ત્યારે પિતાની અપ્રિયતાને નહીં જણાવા દેતી દમયંતી જરી વિનયપૂર્વક બોલી કેકાણું એવો મૂખ કે પંડિત પુરુષ હોય કે જે મહાન ઓજસ્વી ને રાહ જોતાં દિકપાલેના વિનયનું ઉલંઘન કરે ? પૂજ્ય એવા તે દિકપાલને હમેશાં ત્રણ પ્રકારે મન, વચન ને કાયાથી નમસકાર હે ! હે દૂત ! તમને જે બેટું લગાડયું હોય તે સંબંધી પાપ મિથ્યા થાઓ ! કપાલે સંબંધી તમારી વાત સાંભળીને મેં જે ઉત્તર નથી આથે તેમાં તેના પ્રત્યેના તિરસ્કારનું કંઈ પણ કારણ નથી, પણ આ વિષયમાં શું કરવું તેવી મારી કિં કર્તવ્ય મૂઢતા જ કારણભૂત છે. જેમ હંસે કાકડીના વેલાનું સેવન કરતા નથી તેમ દેવાંગના સાથે ક્રીડારત દેવો શું કદી પણ માનવી સ્ત્રીનું સેવન કરે ? દેવો તથા મનુષ્યનું બળ, Page #104 -------------------------------------------------------------------------- ________________ દમયંતીએ નળને આપેલ જવાબ. [ ૮૧ ] બુદ્ધિ, ઉમર ને તેજ કયાં? રત્ન અને પત્થરની માફક તેઓ બંનેને સંયોગ સંભવી શકતો નથી. દેવેનું આતિથ્ય મનુષ્ય કેવી રીતે કરી શકે ? કારણ કે ગામડી જન હસ્તી પર કેવી રીતે આરોહણ કરી શકે? બોરસલીના પુષ્પની માળા હાજર હોવા છતાં કાંટાવાળા પુષની માળાની શોભા શી હોઈ શકે ? તેવી રીતે દેવાંગનાઓ પાસે માનવી સ્ત્રી રાંકડી દેખાય છે. દેને જે રુચિકર હોય તે ભલે તેઓ કહેવરાવે, સ્વામીના કાર્યને નેકર રોકી શકતો નથી. નોકરેએ પ્રેમપૂર્વક સ્વામીનું કાર્ય કરવું જોઈએ. શું સિંહ સાથે ભેટવાને મૃગનો અધિકાર હોઈ શકે? પ્રતિમાકારે રહેલા જે પૂજ્ય જોકપાલને હું હમેશ પૂછું છું તે મારા જ છે, તે આ વિષયમાં આથી વધારે શું ? ખરેખર દેવના ચરિત્રને પાર પામી શકાતો નથી. મારા વડીલ જનાએ મને સ્વયંવર આપે છે, મારી કુળપરંપરામાં સ્વયંવર વિધિ અનુસરાતો આવ્યું છે. આ બાજુ મારા વડીલ જનેના વિનયની રક્ષા કરવાની છે, બીજી બાજુ દેવોની આવા પ્રકારની પ્રાર્થના છે તે હવે તમે જ હાલમાં મને આ વિષયમાં સલાહ આપે. હું બાલિકા દેવોને જવાબ આપવાને સમર્થ નથી. મારા પ્રત્યે કંઈક દાક્ષિણ્ય લાવીને તમે મને પૂજવા લાયક લેકપાલને તેઓની દુષ્ટ પૃહાથી અટકાવો. હે વીર ! તારી હાજરીમાં સજજન પુરુષોનો લોકાપવાદ(નિંદા) ન થાઓ ! જગતને વિષે સજજન પુરુષોને આ પ્રકારનો શાશ્વત ધર્મ છે કે–તેઓએ બીજાને સદ્દબુદ્ધિ આપવી, બંનેને આંતરાનું રક્ષણ કરવું, મૂર્ખ માણસની ભૂલોને સહન કરવી, મનમાં કીતિને સ્થાન આપવું તેમજ સર્વત્ર નેહભાવ દર્શાવવો. પછી આ વિષયમાં નળ જે કહે-સલાહ આપે તે માટે સ્વીકાર્ય છે એમ મનમાં નિર્ણય કરીને અને અંતઃકરણમાં તેને જ દૂત તરીકે જાણુને બાલકાળથી નિર્મળ શીલવાળી, નીલકમળના જેવી નેત્રવાળી દમયંતી બોલતી બંધ થઈ. Page #105 -------------------------------------------------------------------------- ________________ દર સર્ગ તેરમો. [નળનું લેપાલને વરવા સંબંધીનું પુન: કથન: દમયંતીએ કેશિની મારફત આપેલે ચતુરાઇપૂર્ણ પ્રત્યુત્તર] D૦૦૯મહ૦૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે દમયંતીના ભક્તિયુક્ત વચનો સાંભળીને દેના કાર્યની સિદ્ધિ Ú બ૦૦ ઉમાટે નલે ફરીથી તેને ઉત્સાહિત કરવા પ્રયાસ કર્યો. દમયંતીની ચતુરાઈથી આશ્ચર્ય પામેલા બૃહપતિ સરખા મલે સુંદર વાણી બોલતા તેને હાસ્યપૂર્વક કહ્યું કે-“દેવોના દૂત તરીકે આવેલા મને તારે વિનયપૂર્વક પ્રતિષેધ કરવો–મનાઈ કરવી તે હે દમયંતી ! તારા માટે ઉચિત નથી, કારણ કે તે લેકપાલે તારા પ્રત્યે રાગાધીન બન્યા છે, જ્યારે તું તેથી ઉદાસીન જણાય છે-આવી અદભુત બીના મેં કદી જોઈ નથી તેમજ સાંભળી પણ નથી. મનુષ્યણું (માનવી સ્ત્રી) દેવેને ન ઈછે-એ પ્રમાણેનું વચન તો આજે મેં તારા પાસેથી જ સાંભળ્યું. ખરેખર આશ્ચર્યની વાત છે કે-નિર્ધન પુરુષ પ્રાપ્ત થયેલ નિધિ(ધનના ભંડારીને સ્વીકારવા ઈચ્છતો નથી. દેવોને સ્વામી તરીકે સ્વીકારતી એવી તારા કુલમાં કલંક કેમ હોઈ શકે? મેરુપર્વતના શિખર પર ચઢેલ વ્યક્તિઓને “નીચે રહેલ છે” તેમ શું કહી શકાય ? હે દમયંતી ! તારા પ્રભાવથી અકુલીન માણસ પણ કુલીન બની જાય છે. રાજ્યાભિષેક કરાયેલ માણસ મલિન (તુચ્છ કુલવાળો) હોય તો પણ શુદ્ધ-નિર્મળ બને છે. કોઈક વખત ઉત્તમ પુરુષનો પ્રેમ સામાન્ય વ્યક્તિ પ્રત્યે થાય છે, કેમકે ચંદ્ર પ્રેમને લીધે પિતાના મેળામાં મૃગને સ્થાન આપ્યું છે, તે તું જે, તું તે કન્યકા છો અને કોઈ પણ સામાન્ય વ્યકિતને વરવાની છે તે લેપાલે પોતે જ તને ઈ છે કે તે શું તારા માટે ઓછું છે? પિતાના સર્વસ્વથી તેમજ દેહથી પણ દેવની પૂજા કરવી જોઈએ, તે દેવોની માગણીને પ્રતીકાર કરવો તે શું તને વ્યાજબી લાગે છે? તું મારું વચન સ્વીકાર અને દેના દૂત તરીકે તારી પાસે આવેલ મને કૃતકૃત્ય બનાવ; કારણ કે આ પ્રમાણે કરવાથી વિશ્વવને વિષે તારી દેવભક્તિ અને યશ-કીર્તિ ચિરસ્થાયી બનશે. મેઘના સ્વામી, ઐરાવણ હસ્તીના વાહનવાળા અને સ્વર્ગમાં રહેનાર શ્રેષ્ઠ ઈંદ્રને વરવાનું શું તારા ચિત્તમાં પસંદ પડે છે? મારી તે સલાહ છે કે–તું ઈંદ્રને પરણ. ઈંદ્ર સિવાય અન્ય કોણ તને જેવાને સમર્થ હોઈ શકે? સમસ્ત વિશ્વને પવિત્ર કરનાર Page #106 -------------------------------------------------------------------------- ________________ દમયંતીએ કેશિની મારફત જણાવેલ જવાબ. [ ૮૩] અગ્નિદેવને વિષે શું તારું ચિત્ત રકત છે? કારણ કે ક્ષત્રિયોને તેજસ્વી વ્યક્તિઓ સિવાય અન્ય વ્યકિતમાં રુચિ થતી નથી. ધર્મ પ્રત્યે અસાધારણ નેહવાળ તને શું ધર્મરાજ પસંદ પડે છે? તે તારી પસંદગી પણ ઉચિત છે, કારણ કે તારામાં દાક્ષિણ્યપણું (બીજાનું કામ કરી આપવાની તત્પરતા) છે અને તે ધર્મરાજ( યમરાજ ) પણ દક્ષિણ દિશાને સ્વામી છે. અથવા તો તારા પ્રત્યે અપેનિશ સનેહભાવ દર્શાવનાર, સમુદ્રનો સ્વામી વરુણ તારે સ્વામી થાઓ !” આ પ્રમાણે દેવોના ગુણગાન કરતાં નલને નહીં સહન કરતી દમયંતી, અત્યંત વિલક્ષભાવે તેને જોઈને, દીર્ધ નિવાસ નાખીને બોલી કે-“દયાપાત્ર વ્યકિત પરત્વે નિર્દય અને દોષ વિનાની વ્યક્તિમાં દેશે દર્શાવનાર તે ખરેખર યમરાજના દૂતપણાને સાબિત કરી બતાવ્યું છે, અર્થાત ખરેખર તું યમરાજને દૂત છે. તપેલા લેઢાની સેય સરખી તારી ઉછૂપલ વાણું મારા બંને કર્ણમાં પ્રવેશ કરીને મારા પ્રાણનો નાશ કરી રહી છે. હે વીર પુરુષ! કલ્પાંત કાળે માજા( મર્યાદા) મૂકતાં અને વિશ્વભરને ડુબાડતા મહાસાગરની માફક સ્વેચ્છાપૂર્વક બોલતાં તેને કોણ રોકી શકે ? ” આ પ્રમાણે દૂતને કહેવાનું કથન, પોતાની દાસી કેશિનીના કર્ણમાં જણાવીને દમયંતી, જાણે પોતે સાક્ષીભૂત હેય તેમ નીચું મુખ રાખીને રહી. કેશિનીએ પણ મધુર વાણીથી દૂતને જણાવ્યું કે હે મહાબાહ! આપને દમયંતી મારા મારફત જે કહેવરાવે છે તે આપ સાંભળો. તત્વને સમજનાર દેવે શું પરસ્ત્રીને ઈ છે ખરા? એક પતિવ્રતવાળી હું, કામપીડિત તે લોકપાલોને કેવી રીતે સેવી શકું? આ પ્રમાણે પરસ્પર વિરોધી વચન તમે કેમ કહી રહ્યા છો? સજજન પુરુષોને સદા ઈષ્ટ એ ધર્મ જે ક્રોધે ભરાય તો વિ^વને પ્રલય કરે. સંગ્રામને વિષે સ્થિર રહેનાર, કલાઓમાં કુશલ, સેવકજને પ્રત્યે પ્રીતિવાળે, પવિત્ર કીર્તિથી ઉજવળ, સ્વભાવથી સરલ-નિષ્કપટી, શત્રુઓ પ્રત્યે યુગાંતકના અગ્નિ સમાન, સકલ પૃથ્વીમંડલનો ઇંદ્ર, લહમીરૂપી લતાના નૂતન અંકુર સમાન, વિશાળ બળવાળે, સૌભાગ્યના સાગર સદશ નળરાજા છે, જેથી પૂર્વે મેં તેને મારા સ્વામી તરીકે સ્વીકારે છે, મારા વચનથી તે રાજા આજે પોતાના દેશને ત્યાગ કરીને અહીં આવેલ છે. અને તથા પ્રકારનો સાર્વભોમ રાજવી નલ મારા પ્રત્યે અત્યંત પ્રીતિને ધારણ કરે છે. વળી મારા શરીર પર આ સર્વ જે આભૂષણે છે તે સર્વ તેના જ છે, તે પછી તેના પ્રત્યે બેવફા બનવું તે શું કુલાચાર હોઈ શકે? કૃષ્ણ પક્ષમાં ક્ષીણતાને પામેલ ચંદ્ર શુકલ પક્ષમાં પૂર્ણતાને પામે છે, કુહાડાથી છેદાવા છતાં કદલી( કેળ) ફરી ફરી ફલે છે, છિન્નભિન્ન કરાયેલે પારો પણ એકત્ર થઈ શકે છે–ભેગે થઈ જાય છે પરંતુ સિંહણની જેવી મારી જિહુવા બીજું કઈ પણ બોલી શકતી નથી અથતિ નલ સિવાય અન્ય કોઈને હું વરી શકું જ નહીં. એક થાંભલે બે મદોન્મત્ત હસ્તીઓ બાંધી શકાતા નથી, શુરવીર પુરુષના મ્યાનમાં બે તરવાર રહી શકતી નથી, આકાશમાં બે સૂર્યબિંબ હતા જ નથી અને મુખમાં બે જીભ હેઈ શકતી નથી, બંને તરફ મુખવાળી( અણીવાળી) સોય તંતુ(દેરા)ને પકડવાને શક્તિમાન થઈ શકતી નથી. શું કોઈ પણ વ્યક્તિ એકી જ સાથે બે માર્ગ પર Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સંગ તેરમે. ચાલી શકે ? દેવ અને મનુષ્ય એવા બે સ્વામી શું ઉચિત છે? સ્વેચ્છાચાર અને કુલીનતા એ બંને અસંગત છે. એકી સાથે બંને હોઈ શકે નહીં. યુવાન પુરુષની કીર્તિના સ્તંભરૂપ અને કમળ સરખા મુખવાળા નલરાજા સિવાય મારા હૃદયરૂપી હસ્તીએ, અન્ય કોઈ પણ પુરુષને પતિ તરીકે સ્વીકારવામાં મારા જન્મથી જ મારું ચિત્ત લાગ્યું હોય તે આ વિષયમાં સૂર્ય ભગવંત સાક્ષીરૂપ બને અર્થાત મેં નલરાજા સિવાય અન્ય કોઈપણની વાંછા જ કરી નથી. શ્રી જિનેવર ભગવંતે સભાવવાળા પ્રાણીઓ માટે આ પૃથ્વીપીઠ પર ચિંતામણિરત્ન કરતાં પણ શ્રેષ્ઠ મનહર ચારિત્રરૂપી રન આપેલ છે. કામદેવના વશવતી. પણાથી જે લોકોએ તે ચારિત્રરત્નનો ત્યાગ કર્યો છે તેઓએ પિતાના વંશમાં, પ્રચંડ ક્રોધાનલથી પ્રગટાવાયેલ કામરૂપી રાખ નાખી છે અર્થાત્ પિતાનું કુલ કલંકિત બનાવ્યું છે. લેશ માત્ર ચંચલતાથી શીલ( સદાચાર ) નાશ પામે છે. હાથમાંથી પડી ગયેલું કાચનું પાત્ર તૂટી જાય છે તેમ સનેહાળ પત્નીના શ્વાસોશ્વાસ સરખા વીંઝણના પવનથી કમળની ડાંડલીને તાંતણે શું તૂટી જતો નથી ? માતા, ગૃહ, સખીઓ, પિતા, કુલ અને ભાઈઓ આ સર્વ હોવા છતાં મેં મારું મન, શરીર, જન્મ અને જીવિત-સવળી નલને જ અર્પણ કરેલ છે. તે સર્વ મારું નથી તેમજ તેના સિવાય અન્ય કોઈને પણ આપ્યું નથી. દેવી દેવને, સાપણ સપને, રાક્ષસી અસુરને, વેલ વૃક્ષને, હરણું મૃગને અને માનુષી પુરુષને-આ પ્રમાણે સ્ત્રી જાતિ પિતાને અનુરૂપ સ્વામીને વરે છે. આટલું હું જાણું છું પરંતુ આ મૂળ માર્ગ સિવાય અન્ય કોઈ માર્ગ હું જાણતી નથી. આ લોકમાં સુખ છે વા દુ:ખ હે, નિંદા થાઓ અગર કીતિ મળે, નરકમાં ગતિ થાય અગર તે સ્વર્ગલેકનાં સુખ મળે, મૃત્યુ થાઓ અગર તો જીવિત મળે–આ પ્રકારનું ગમે તે થાઓ, છતાં પણ કુલીન સ્ત્રીઓ મૂળ માર્ગનો ત્યાગ કરતી નથી. મને મારા કુલનું અભિમાન નથી તેમ મારે કઈ પ્રત્યે રોષ નથી, કોઈ પ્રત્યે મને ઈર્ષ્યા નથી તેમ કોઈપણ વસ્તુની મને તૃષ્ણા નથી. તે લોકપાલની દાસી તુલ્ય હું બીજું તે શું કરું ? પરંતુ નવા સિવાય બીજા કોઈને પણ હું પતિ તરીકે સ્વીકારી શકતી નથી. મારા હદયમાં બિરાજેલ ચક્રવતી નલ એ જ મારે મન ઇંદ્ર, યમ, વરુણ, અગ્નિ, સૂર્ય અને ચંદ્ર છે. આ લોકમાં સર્વ સ્થળે પાંચમા લોકપાલ સરખા તેને જ હું વરીશ તો દેવો પ્રત્યે મારો કઈ જાતને ગુહે ગણી શકાય? વધારે કહેવાથી શું? આવતીકાલે પ્રાત:કાળે મારા તે પ્રાણાધારને સ્વયંવરમાલા આરોપીને વરવાનો મારો નિર્ણય છે તો હવે તમારે મને લોકપાલને સંદેશ સંભળાવે નહીં. મારા પર દયા કરે, ગુસ્સાનો ત્યાગ કરે, મારા પ્રત્યે મહેરબાની કરો, હું બે હાથ જોડીને તમને પ્રણામ કરું છું. હંસે પિતાના નખ અને મુખવડે કોતરેલ આકૃતિવાળે તે મારે હૃદયેવર નલરાજા, તારા સરખે જ મેં પૂર્વે જે હતો. પ્રાત:કાળે તારી સમક્ષ મારા સ્વામીને જોઈને, મણિદર્પણ( કાચ) વિના પણ તારા મુખરૂપી કમલની કાંતિને પ્રકાશ ભલે થાઓ ! અર્થાત તારું મુખ તેજસ્વી બનશે.” આ પ્રમાણે નવીન કમલનાલના છિદ્વારા વહેતા સરોવરના પ્રાણને જેમ હંસ પીએ તેમ કેશિનીના મુખથી નીકળેલ દમયંતીના સવચનરૂપી અમૃતનું નલરાજાએ પાન કર્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ચાદમો. = = = ==ા - - - - [નલે કરેલ પુન: સમજાવટઃ દમયંતીને મક્કમ નિરધાર.] - = { આવી રીતે દમયંતીવડે પ્રાર્થના કરવા છતાં પણ સાહસપ્રિય અને દેવેનું કાર્ય -----Äકરવાને ચાહતા નલે ફરીથી પણ કહેવાનું શરૂ કર્યું કે-“જગતને વિષે ખરેખર આશ્ચર્ય છે કે–પાણું અને દૂધનું પૃથક્કરણ કરવામાં ચતુર હંસી શેવાળ અને કમળના અંતરને ( તફાવત ) જાણી શકતી નથી. હે કમળ જેવા નેત્રવાળી ! માટીનું કું અને મણિ, પ્રકાશ અને અંધકાર, એ બંનેમાં જેટલું આંતરું છે તેટલું જ દેવો અને મનુષ્યો વચ્ચે આંતરું છે. મનવાંછિત આપનારા દેવે કયાં અને કષ્ટ આપનારા મનુષ્યો ક્યાં ? વળી એકનું દિવ્ય શરીર ક્યાં અને બીજાનું *ધાતુમય શરીર કયાં? ઇદ્ર પ્રત્યેના પ્રેમને અનાદર કરતી અને નલને ચાહતી તે, શેરડી તરફ દ્વેષ ધરનાર અને ખીજડીના પાન ખાનાર ઊંટને જીતી લીધું છે, અર્થાત તારામાં અને ઊંટમાં કંઈ તફાવત જણાતું નથી. આશ્ચર્ય ની વાત છે કે–મનુષ્ય, ચર્મ ચક્ષુવાળે, અ૮૫ જીવિતવાળો તેમજ કોઈ એક દેશનો રાજા નલ તે કોણ માત્ર છે ? સમસ્ત લેકેને વિષે સ્વર્ગ ઉત્તમ છે, સ્વર્ગવાસીઓમાં શ્રેષ્ઠ દે છે, અને તે દેવને વિષે પણ મહેન્દ્ર ઉત્તમ છે. પ્રયત્ન કરવા છતાં પણ કઈક વખત પ્રમાદ થઈ જાય છે, કેમકે કાદવથી પોતાના બંને ચરણોની રક્ષા કરતા પ્રાણી કોઈક વખત મસ્તકને કાદવથી ખરડે છે-લેપે છે. પૂર્વે પણ દેવ અને મનુષ્યનો સંગમ થયા હતા, કારણ કે શાસ્ત્રમાં ભરતાદિકને ગંગા આદિ દેવીઓ સાથે સંગમ સંભળાય છે. હે સુંદર સ્ત્રી ! જ્યારે ઇંદ્ર અને વરુણ વિગેરે દેવો ક્રોધે ભરાશે ત્યારે તને વરવાની શક્તિ નલમાં રહેશે? કન્યા અને વરના મેળાપમાં જે કદાચ યમરાજ તે પૈકી કોઈ એકને મૃત્યુ પમાડે તો પછી આ સ્વયંવર મહોત્સવ જ ક્યાંથી થશે ? કન્યાદાનના અવસરે જે વરુણ પાણીને જ છુટું ન મૂકે-પાણી જ ન પડવા દે તો તે સમયે, હસ્તને લાંબો કરેલ નલ શું તને પ્રાપ્ત કરી શકે ? નલ પ્રત્યેના રોષને લીધે જે વેદિકાને વિષે અગ્નિ પ્રકાશિત ન થાય તે અગ્નિની સાક્ષી વિનાનો કરાયેલ તે વિવાહોત્સવ માત્ર જલની સાક્ષીવાળે બનશે. જોકપાલ કોઈ પણ ઉપાયવડે વિન્ન કરવાને સમર્થ છે, તે હવે તેઓ પિતે જ સાક્ષાત રુષ્ટ બને તો તારા માટે કંઈપણુ શરણભૂત નથી. શું તારા સ્વયંવર-મંડપને * મનુષ્યનું સાત ધાતુવાળું શરીર કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ર જો, સર્ગ ચૌદમે. એકી જ સમયે ઇંદ્રદ્વારા મસ્ત રાજાઓનું વધસ્થાન બનાવીશ ? અર્થાત્ ઇંદ્ર પલમાત્રમાં સમસ્ત રાજાઓને મારી નાંખવા સમર્થ છે. કુપિત થયેલ યમરાજ જો પ્રાણીઓના પ્રાણ હરી લેશે તેા શું તું ખેાપરીએની શાભાવાળા શંકરને હ પમાડીશ ? વરુણ દેવ જો મહાસાગરને છૂટા મૂકશે તેા ખરેખર જગત્ના પ્રલય થઇ જશે. આવા પ્રકારના તારા અનાદરથી લેાકપાલેાનાં પ્રગટેલ ક્રોધથી, તારા નિમિત્તે અકાલે પણુ, કલ્પાન્ત કાળ ઉપસ્થિત થશે. બુદ્ધિમાન પુરુષ ઉત્સર્ગ અને અપવાદ અને માર્ગને જાણવા જોઈએ. હું તત્ત્વને જાણવાવાલી ! તું રાજકન્યા હોવા છતાં આ પ્રકારે શા માટે મૂંઝાય છે ? 99 આ પ્રમાણે નલના અભિમાનવાળા વચન સાંભળીને મનસ્વી, શંકાવાળી અને દુ:ખી બનેલી દમયંતી ખેલી કે-“ હે દૂત ! તારા કાઇ પ્રકારના દોષ નથી. તે જે કહ્યું તે સર્વ સત્ય છે. હું દેવાના પ્રતાપને જાણતી નથી તેમ નથી, અર્થાત્ દેવાની શક્તિ હું ખરાખર સમજું છું. હાથથી કેણુ સૂર્યને સ્પશી શકે ? કઇ વ્યક્તિ બે હાથથી સાગરને તરી જાય ? અને પગથી કાણુ મેરુ પર્વતનું ઉલ્લંઘન કરી શકે ? અને યુદ્ધને વિષે દેવાને કાણુ જીતી શકે ? દેવા જે કંઇ ઇચ્છે છે તે સર્વ સાધી શકે છે-મેળવી શકે છે. આ જગતમાં તેજસ્વી તે દૈવાના કોઇપણ પ્રતિસ્પર્ધી થઇ શકતા નથી. માત્ર ધ, લાભ કે સુખને માટે નહીં પરન્તુ તે નલરાજાને વિષે જ મારું મન રક્ત બન્યુ છે. આ વિશ્વને વિષે, ઘણું કરીને નિષ્કારણ પ્રેમ પ્રગટે છે. દિવસના સ્વામી સૂર્યને વિષે કમલિનીની પ્રીતિ શા માટે થાય છે ? મયૂર વિષથી પ્રસન્ન થાય છે જયારે ચકાર તેનાથી રુદન કરે છે, શંકરને ધતુરો પ્રિય છે, જ્યારે કેડા દ્વેષનું કારણ છે, ચંદ્રને અંગારાને વિષે અને સૂર્યને લીંબડાને વિષે પ્રીતિ થાય છે-આ પ્રમાણે કાઇને કોઇ વસ્તુ પ્રત્યે અપ્રીતિ થાય છે, જ્યારે કોઇને કાઇ પસંદ પડે છે. વિશ્ર્વ પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે અને પેાતાની મેળે જ વિનાશ પામે છે, આકાશ સમુ... વિશાળ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને વાદળાએ તથા જગત નાશ પામે છે. હું દેવાના પ્રભાવ જાણું છું અને મારા પ્રભાવને પણ સમજી શકું છું, તે પણ મારું' મન નલથી કાઇપણ પ્રકારે પાછું ફરતુ નથી. નલ કાઈ પણ પ્રકારના માનવી હાય, ગુણુથી પરિપૂર્ણ હાય અથવા નિર્ગુણી હાય તાપણુ, જેમ ચદ્ર આકાશ પ્રત્યે પ્રેમી બને છે તેમ મારું મન વીરસેન રાજાના પુત્ર નલ સિવાય અન્યત્ર આનંદ પામતું નથી. હવે વધારે કહેવાથી શું? મારે છેલ્લે નિષ્ણુંય તું સાંભળી લે. જો નલરાજા મારા સ્વામી ન બને તે હું પાણી, ઝેર, અગ્નિ કે ગળાફાંસા ઇત્યાદિ દ્વારા મારા પ્રાણાના ત્યાગ કરીશ-આત્મઘાત કરીશ. દેવાના રાષને લીધે મારું' શરીર નાશ પામ્યે છતે તેમજ મારા મનેારથેાની સાથેાસાથ મારા અવ નષ્ટ થયે છતે જગતના પ્રાણીઓ ભલે સુખી બનેા, કારણ કે સજ્જન પુરુષાના હૃદયને સંતાપ કરનારા મારા વિતથી શું? Page #110 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના મક્કમ નિર્ણયથી નળની વિચારણા. [ ૮૭ ] દમયંતીનું અતિશય દુખવાળું, અભિમાન યુક્ત તેમજ શંકાવાળું વચન સાંભળીને નલ, ઇના કાર્યની ચિંતાવાળો હોવા છતાં પણ પોતાના મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા. મારા વિષે દમયંતીને ખરેખર કેઈ નૂતન જ અનુરાગ છે, વળી નવીન સદાચાર છે અને અપૂર્વ એ પ્રેમ છે તો હું ભીમરાજાની પુત્રીની પ્રતિષ્ઠાના શા શા વખાણ કરું? ભવાનરમાં પણ તેણી વિકૃતિ પામે તેવી નથી. આ પૃથ્વીપીઠ પર આ દમયંતી સિવાય એવી કઈ સ્ત્રી હોય, જેને વિષે દેવે પ્રીતિ કરે ? અર્થાત દમયંતીની જોડે હેડ કરી શકે તેવી એક પણ સ્ત્રી આ કાલે હૈયાતિ ધરાવતી નથી એટલે દેવોએ તેના પ્રત્યે અનુરક્તિ દર્શાવી તે જ છે. પોતાના નિર્માણ કરેલા સ્વામી પ્રત્યે અનુરાગવાળી કઈ સ્ત્રીએ, અનુરાગની યાચના કરતાં એવા ઇંદ્રાદિ દેવોની ગણના નથી કરી? અર્થાત એક માત્ર દમયંતી જ એવી છે કે જેણે લોકપાલની માગણીને તિરસ્કારી કાઢી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [............................................................******* RELEFT: સ-પંદરમા AREER RE [ ઉપમા દ્વારા દમયંતીને વશ કરવા નળનું કથન: દમય’તીનું રુદન : નળનું પ્રગટ થવુ તે પશ્ચાત્તાપ ] આ પ્રમાણે મનમાં વિચાર કરીને, પેાતાની મૃદુ વાણીમાં કઈંક કઠારતા દર્શા...વતા, નલ, દિક્પાલે પ્રત્યે એકાંત પક્ષપાત બતાવવાપૂર્વક મત્સ્યે નલે તને મંત્ર-મ ંત્રાદિદ્વારા ચક્કસ વશ કરેલ છે, કારણ કે સમસ્ત દેવાના સ્વામી ઇંદ્રને ત્યાગ કરીને તને નલ પ્રત્યે પ્રીતિ થઇ છે. જો તુ કદાચ, દેવાના ક્રોધને અંગે આત્મહત્યા કરીશ તા તેથી તેએને શું કલક લાગવાનું છે ? અથવા તેા તેઓને પશ્ચાત્તાપનું શું કારણ છે? દેવાને દીન પ્રાણીઓ પ્રત્યે કઇ દયા હાતી નથી. પેાતાના પર આવી પડતાં પતંગિયા પર થુ દીપકને દયા પ્રગટે છે ? જેમ સમુદ્રમાં ડૂબતા વહાણને કાઇ શરણભૂત ખની શકતું નથી તેમ લેાકપાલેાથી ભયભીત બનેલાઓને આ જગતમાં આશ્રય લેવાનું કાઇપણ સ્થાન નથી. જે તુ ગળાફાંસા ખાઇને મૃત્યુ પામીશ તા મેઘના સ્વામી ઇંદ્ર શુ તને નહીં ઉપાડી જાય ? જો તું અગ્નિ પ્રવેશ કરીને મરણુ પામીશ તા અગ્નિદેવને પ્રાપ્ત થયેલ તું જાતે જ તેના ખેાળામાં આશ્રય લેનાર બનીશ, હું કમલાક્ષિ ! જો તું જળને વિષે ઝંપાપાત કરીશ તા ત્રણે લેને વિષે વરુણુની કાર્યસિદ્ધિ થઇ ચૂકી માની લે. અગર જો અન્ય કાઇ પણ પ્રકારે તું તારા જીવિતના અંત લાવીશ તા યમરાજની અતિથિ બનીશ. આ પ્રમાણે ભક્તિથી કે શક્તિથી, દુ:ખથી યા સુખથી આ લેકમાં કે પરલેાકમાં તું લેાકપાàાના હાથમાં જવાની છે, તેા જલ્દી નળરાજાના ત્યાગ કરીને, દિક્પાલાના સ્વીકાર કર. હું ભાળી ! મહામહના ત્યાગ કર અને પાતે જ સ્વના ભાગિવલાસે ભાગવ. આ પ્રમાણે પ્રાર્થના કરતા એવા મારી વિનતિને તું માન્ય રાખીશ નહીં તે હમણાં હું સૌથી પહેલાં તારા દ્વેષી છું. ’ આ પ્રમાણે નલના વાણીરૂપી મહામંત્રના હૃઢ આદેશથી વ્યાકુળ બનેલ તેણી એકક્રમ બુદ્ધિશૂન્ય બની ગઈ. દૂતના કથનને ચિત્તમાં વિશ્વાસપૂર્વક સ્વીકારતી દમયંતી પરસેવાથી રેબઝેબ, સુકાયેલ કંઠે અને એઇવાળી, ભયભીત અને ધ્રુજારી યુક્ત બની. પ્રિયના વિયાગને તેમજ તેના અસાધ્યપણાને અંત:કરણમાં વિચાર કરીને અસહાય બનેલી, અયુક્ત નેત્રવાળી, દીન સખીજનથી જોવાતી અને ગાઢ શાકને લીધે રુંધાયેલા કડવાળી, Page #112 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને હદય-સંતાપ. [ ૮૯ ] તેણી, ભયથી વ્યાકુળ બનીને ધીમું ધીમું રડવા લાગી. ડુસકા ભરવા લાગી. પડવા માત્રથી જ શીર્ણ વિશીર્ણ થઈ જતાં, પુષ્કળ કેસરના બારીક કણિયાવાળા, કદંબ પુછપસમૂહને હસી કાઢતા તેણીના અશ્રુબિંદુઓથી ભૂમિપીઠ શીધ્ર સુશોભિત બની ગયું. હે પિતા ! ક્રોધ પામેલા દેવોએ તમારી પુત્રીના સ્વયંવર માટે કરેલ મહત્સવને નિષ્ફળ બનાવ્યા છે. જેણીને પિતાનું જ સુખ નથી તેવી આશાહીન બનેલ પુત્રી, હે પિતાજી! તમને શું સુખ આપશે ? હે સ્વામી ! હે વીરસેન રાજાના પુત્ર નળ! હે વિવજનને પ્રીતિપાત્ર! આ લેકપાલથી તમે મારી રક્ષા શા માટે કરતા નથી? પૂર્વે તમારાથી આરાધન કરાયેલ તે દેવો તમારા મુખની શરમથી શું કાઈ નહીં જાય? અથાત્ તમને સ્વયંવર મંડપમાં જોયા પછી તે દેવો આગળ કેમ આવી શકશે આ વિવને વિષે તમારા માટે મારું મૃત્યુ થાય તે પણ વખાણવા લાયક છે. વળી તારી સાથે નરકમાં પણ રહેવું પડે તે પણ મને તે ઈષ્ટ છે. જે માણસ પહેલેથી જ આ પ્રકારે મારા હૃદયને સંતાપે છે તે પાછળથી સ્વર્ગ દ્વારા મને કયા પ્રકારનું સુખ આપી શકશે ? વળી જે સ્વર્ગમાં હમેશાં પૂર્વે કરેલા પુણ્યનો જ ભગવટો કરવાનો રહે છે અને ધર્મનો નવીન અંશ પણ જ્યાં મેળવી શકાતું નથી તેમજ ઉછૂખલ સ્વામી અને કઠોર હૃદયવાળા કરે છે, તેવા સમસ્ત સ્વર્ગલકને મારે તે નમસ્કાર જ હ ! અર્થાત્ તેવા પ્રકારના દેવકને હું ઇચ્છતી જ નથી. હે પિતા ! હે માતા ! હે સ્વજનો ! શરણ વિનાની હું કોનું શરણું સ્વીકારું? જ્યારે લોકપાલો કોપાયમાન થયા છે ત્યારે તમારા પૈકી કેણ સમર્થ છે કે જે મને મારા સ્વામી નલને મેળવી આપે? મારા આ પ્રાણે ચાલ્યા જાય છે, તે હે જિહુવા(જીભ)! હમણાં તું “નલ”ના નામરૂપી મંત્રને વારંવાર બોલ, કારણ કે તેણે મને એક પણ વખત જોઈ નથી તેથી મારા આ મૃત્યુસમયે મારું હૃદય સંતાપ પામે છે.” આ પ્રમાણે પિતાની સમક્ષ દમયંતીને ડુસકા ભરતી જેઈને વ્યાકુળ ચિત્તવાળો બનેલ નલ, પિતાની દેવદૂત પણાની ક્રિયાને ભૂલી જઈને, આશ્વાસન આપવા માટે શીવ્ર નીચે પ્રમાણે સુંદર વાણુ બોલ્યો-“હે પ્રિયા ! તું રડતી બંધ થા, અથજલનો પ્રવાહ તારા મુખને મલિન બનાવી રહ્યો છે. હે દેવી ! આ નલ, ખરેખર, તારા ચરણમાં આળોટે છે તે તું શા માટે દુઃખને ધારણ કરે છે! હે દેવી! તું મારા સિંહાસનના અધ ભાગને શોભાવ, હે સુંદર મુખવાળી! તું મારા ઉસંગન(ખેળાને) આશ્રય લે, અરે ! અરે !! ભૂ!! ભૂ!! આ મેં શું કહી નાખ્યું? ઉપર પ્રમાણે બેલેલા મારા વચનને તું માફ કર-ભૂલી જા, કારણ કે તારા માટે તો આ મારું વિશાળ વક્ષસ્થળ એ જ આસન બને.” આ પ્રમાણે દમયંતીને ઉદ્દેશીને કામોત્તેજક કેટલાએક વચન બોલતા નળે, ક્રોધ વશ બનવાથી ભગ્ન સમાધિવાળા ગીની માફક, ફરીથી પણ પિતાની જાતને દેવદૂત તરીકે જાણી. Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જો. સગ' પંદર્ભે. “ અરેરે! મે મારી જાતને શા માટે પ્રકાશિત કરી ? દેવરાજ-ઇંદ્ર મને આ સંબધમાં તથા પ્રકારના ઉપાલ'લ નહીં આપે ? મે દેવાની કાર્યસિદ્ધિ કરી નહીં તેમજ દમયંતીને પણ ખેદ પમાડી-આ પ્રમાણે મારું બંને તરફનું કાર્ય નાશ પામ્યું. ખરેખર હું અત્યંત છેતરાયે। છું. આ વિષયમાં હું પ્રયત્નશીલ રહેવા છતાં મારી ભૂલ થઇ ગઇ છે, પરન્તુ આ બાબતમાં ઈંદ્ર મને દોષ આપી શકે નહીં. અનુચિત ખેલનારા આ લેાકપાલેને મારે હવે કઇ રીતે રજિત કરવા ? કારણ કે તેઓ વાજિંત્ર વિના પણ નાચવાનુ` સારી રીતે જાણે છે, અર્થાત્ ગમે તે પ્રકારે તે મને કહી શકે છે. "" " વ નલ આ પ્રમાણે શાકસાગરમાં ડૂબી જતાં તેને મનથી જ છે. એમ વિચારતી અને દેવેંદ્રની પ્રાર્થના-ભજંગથી વિઙૂળ બનતી દમય'તી જલ્દી. શરમના વિશાળ સાગરમાં ડૂબી ગઇ અર્થાત્ કૃત એ નલ જ છે એમ તેણે ચાક્કસપણે માની લીધું. સૌભાગ્યશાળી નલના અનુપમ સૌંદર્ય ને જોઇને દમયંતી તેની નજીક શીઘ્ર બેસી ગઇ અને શરમરૂપી લતાના પાશથી જાણે ખંધાઇ ગઇ હોય તેમ ચાલવાને, જોવાને, ખેલવાને કે શ્વાસ પણ લેવાને શિકતમાન થઇ શકી નહીં. Page #114 -------------------------------------------------------------------------- ________________ દસિ સર્ગ સોળમે. સિરા 8િ9 [ બાલચંદ હંસનું આકાશમાગે આગમન: ધટનાનકરેલ સ્ફોટ: દમયંતીનું હર્ષિત બનવું: નળરાજાનું અદશ્ય થઇ જવું] مرمرم مي دهد 3 આ અવસરે આકાશપથમાંથી ઊતરતો, મનને આશ્ચર્ય પમાડતે, રૂપાની i m e ઘુઘરીઓના વનિ સરખા કોમળ અવાજને કરતે, પોતાના શાપનું તાત્કાલિક નિવારણ થવાનું છે એમ જાણીને સંતુષ્ટ ચિ નવાળો બાલચંદ્ર નામને હંસ ત્યાં આવી પહોંચ્યો. તેને ઓળખીને, નલવડે સન્માન કરાયેલે અને “જય” શબ્દ બોલતો હર્ષ પામેલો તેમજ વિચક્ષણ તે હંસ બોલે કે-“માલતી લતાને તૃષાગ્નિ( રેતરાવાળો અગ્નિ) સંતાપ પમાડે તેમ નિષ્કારણ વૈરી તે દમયંતીને આ પ્રકારે સંતાપ પમાડેલ છે. સૌમ્ય આકૃતિવાળા તારું હૃદય, ખરેખર, નિર્દય જણાય છે; કારણ કે કેમળ એવા કમળનું નાલ કઠિન જ હોય છે. હે રાજપુત્રી ! તમારે નલના કથનથી લેશ માત્ર ભય પામવાની જરૂર નથી, કારણ કે વાણમાં કઠિનતા લાવવી એ દૂતોને ધર્મ જ છે. મહેદ્રાદિ દેવ બલપૂર્વક કંઈ પણ કાર્ય કરતા નથી. સ્ત્રીઓનું અપહરણ કરવું તે તો અસુરોને-રાક્ષસોનો ધર્મ છે. હે રાજન ! તેં આટલા સમય સુધી દેવદૂતનું કાર્ય બરાબર બજાવ્યું. હવે તું કંઠે પ્રાણ આવેલ એવી તારી પત્ની પર છે. આટલા સમય સુધી વિરહાગ્નિથી બળતી પત્નીને દુવાક્યરૂપી પવનસમૂહથી વધારે બાળવી તે તારા માટે ઉચિત નથી. કેમળ વસ્તુઓને વિષે કમળતા અને કઠિન વસ્તુઓ પરત્વે કઠોરપણું દર્શાવવું તે પ્રશંસનીય છે. જમર કાષ્ઠ( લાકડા)ને કરી નાંખે છે, પરંતુ પુષ્પને જરા પણ ઈજા પહોંચાડતો નથી. આ રાજપુત્રી હેવા છતાં પૂર્વે, મારા જેવા તિયચને (પક્ષીને ), તારા સમાચાર મેળવવા માટે દાસીની માફક વારંવાર પ્રાર્થના કરતી હતી. હે રાજા! તું પ્રસન્ન થા. હું તને વિજ્ઞપ્તિ કરું છું કે–દેવની પ્રાર્થનાને દમયંતીએ જે અસ્વીકાર કર્યો છે તે તું સહન કર. આવતી કાલે પ્રાત:કાલે થનારા સ્વયંવર મંડપમાં તું તેમજ તે લોકપાલો આવશે ત્યારે આ રાજકુમારી પિતાની ઈચ્છાને પાર પાડે, માટે તે સ્વામિન્ ! આ સમયે આવા પ્રકારના નિંદ્ય દૂતકાર્યથી અટકે. જલદી તમારા આવાસે જાવ, કારણ કે હાલમાં રાત્રિ અ૯પ શેષ(બાકી) રહેલ છે. ઇંદ્રની આજ્ઞાથી નૈમેષી નામને દેવ, તમારા અહીંથી જવાની અપેક્ષા રાખીને તમારે આવાસે Page #115 -------------------------------------------------------------------------- ________________ [ હર ] શ્રી દમયંતી ચરિત્ર : ક્રુધ ૨ જો. સ સાળમે, રહેલ છે. આવતી કાલે મગળ કાર્યને પ્રાપ્ત કરનારા તમારા બંનેનું કલ્યાણ થાઓ !! ” આ પ્રમાણે કહીને ચતુર હુંસ ખ'નેની રજા લઇને જલ્દી ચાલ્યા ગયે. હુંસના ચાલ્યા જવા બાદ ઇંદ્રને પેાતાના સ્વામી નલ તરીકે જાણીને દમયંતી અત્યંત હર્ષ પામી અને તેની સખીઓએ, વિનયથી નમ્ર બનીને, નમસ્કાર કરીને, નલ રાજવીનુ અધ્ય કર્યું. કેયૂરી ! કેસરણી ! કેરલી ! કેતકાક્ષિ ! કૌમારી ! કૌતુકની ! કૌમુદ્રી ! કામસેના ! કકખેલી ! કૈકીની ! કલાપિની । કબુકડી ! કર્પૂરકેલી! વિગેરે હે સખી ! તમે સ બંને હાથમાં જલપાત્ર ગ્રહણ કરા. ખાદ ધરા, વસ્ત્ર, દહીં, ચંદન, અક્ષત, રત્ન અને મેાતીએ વિગેરેથી જગતના આભૂષણરૂપ નલ રાજાની પૂજા કરીને સખીઓએ ગદ્ગદ્ સ્વરે સ્વયંવરમાં આવવાનુ` તેમને આમંત્રણ આપ્યું. ખાદ સત્વર ઊઠીને, પાછળ આવતી દમયંતીને આગ્રહપૂર્વક પાછી વાળીને, ઇંદ્રના પ્રભાવવાળા અને સ્વભાવથી ધીર નલ અદૃશ્ય થઈ ગયા. “ આજે મને ત્રણે જગત વશવી અન્યા છે, મારા સરખી કેાઇ પુણ્યશાલી નથી, કારણ કે પ્રસન્ન મહિમાવાળા મારા સ્વામી પોતે જ મારે ઘરે આવ્યા અને ષ્ટિાચર થયા.” આ પ્રમાણે પુષ્કળ ભીતિ, આશ્ચર્ય, હર્ષ, શાક અને લજ્જાથી વ્યાકુળ હૃદયને ધારણ કરતી, તેના અપૂર્વ ઉપાયને ( તક ને ) યાદ કરતી અને સખીએથી પરિવરેલી દમયંતી શય્યામાં સૂતી. આ બાજુ પોતાના પડાવમાં પહોંચેલ અને `િત નલે, બજાવેલ સ હતકા ને કહીને સંતાષ પામેલા નગમેષી દેવને ઇંદ્ર પ્રત્યે રવાના કર્યાં. આ પ્રમાણે દેવાનું કાર્ય કરીને, નૂતન મંગળને પ્રાપ્ત કરેલા અને શય્યામાં સૂતેલા નલે રાત્રિને શેષભાગ વ્યતીત કર્યો. સુનિ અને મનોહર નામના બે પુસ્તકોના રચયિતા શ્રી માણિયદેવસૂરિએ આ અપૂર્વ નૂતન મંગળસ્વરૂપ અને નિર્દોષ નલાયન( નલરાજાનું ચારિત્ર ) રચ્યું, તે ચિરત્રનેા, સ ંતપુરુષના કર્ણની શૈાભારૂપ કમળ સમાન સુંદર વર્ણવાળા ખીજો સ્કંધ સ પૂર્ણ થયા. Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો સ્વયંવર સ્કંધ સ પહેલા [ પ્રાતઃકાળનું વર્ણન : નળરાજાની જિનપૂજા, ] G+ દુમયંતી અને નલરાજાને નિદ્રા પમાડીને ડાકણુ સરખી રાત્રિ, કુકડાના ધ્વનિથી *sassadvantaG~~~ ચાલી ગઇ અર્થાત પ્રાત:કાળ થયા. ભીમરાજાના હુકમથી મધુર વાણી ખેાલનારા પ્રધાનાએ રાજાએને ખાલાવવાનું કાર્ય શરૂ કર્યું. ભેરી અને ભુજંગલથી મિશ્રિત વારનારી( વારાંગનાએ )ના મંગળ ગીતા ચારે તરફ ગવાવા લાગ્યા. આ ખાજી દેવદૂતનું કાર્ય કરવાથી થાકી ગયેલ, તેમજ સૂતેલા નળને પ્રાત:કાળે વૈતાલિકાએ ( સ્તુતિપાઠકાએ ) જગાડયા—“ આ જગતમાં દાનવડે યાચક જનાની સમગ્ર ઇચ્છાઓને અને કીતિ થી સમસ્ત દિશાએને પૂર્ણ કરતે સંપૂર્ણ શાસ્ત્રાભ્યાસી અને ધર્મોત્મા વીરપુરુષ જયવત બને છે. કલાની ક્રીડારૂપી સિતાને પાર પહેાંચેલા, જયલક્ષ્મીરૂપી સ્ત્રીના કંઠના આભૂષણુ સરખા, સદાચારપરાયણ એવા હે નલરાજા ! તમે વીરસેન રાજાના કુળમાં ધર્માવતાર છે. ભરત રાજાના કુલરૂપી કમલિનીને વિકસિત કરવામાં સૂર્યં સમાન, વિશાળ યશવાળા તમારી બુદ્ધિ ડાભના અગ્ર ભાગ જેવી તીક્ષ્ણ છે અને તમારા હાથમાં શ્યામ ક્રાંતિવાળું ખડ્ગ છે. કીર્તિ સમૂહવડે ક્ષીરસાગરને જીતી લેનાર, દુશ્મનેાની સેનારૂપી મેઘશ્રેણીને વિખેરી નાખવામાં પવન સમાન,વીર પુરુષાને વિષે શિરામણ હું નલ ! તારું' કઇ રીતે વષઁન કરીએ ? કારણ કે જગતને વિષે તું ગંભીર અને ધીર છે. હું નલ ! જૈનધમ ના પ્રચાર કરવામાં પ્રવીણ પ્રમાદ, ભાવનાવાળા, કીર્તિમાન અને બીજાએાના સત્કાર કરવામાં તુ તત્પર છે, તેથી તારા સમાન અન્ય કોઇ આ વિશ્વમાં નથી. ખરેખર આશ્ચર્યની વાત છે કે-નલ રાજાના આ ગુણુગાન ચંદન રસના લેપ વિના પણ શીતળતા અર્પનાર છે, મંત્ર વિના પણ જગતને વશીભૂત કરનાર છે તેમજ સમુદ્રથી નહી ઉત્પન્ન થવા છતાં અમૃત સરખુ છે. જેઓએ સ્પષ્ટ વર્ણવાળી નલસ્તુતિ એક ક્ષણ માત્ર પણ સાંભળી છે તેએ આપેલી કે ગ્રહણ કરેલી વસ્તુને યાદ કરી શકતા નથી, તેમજ આ ઊતુ છે કે ઠંડુ છે તેને પણ જાણી શકતા નથી, અર્થાત્ તે શુણગાનને વિષે લયહીન બની જવાથી વભાન પણ ભૂઠ્ઠી જાય છે. હે માગમ, ન્યાય, Page #117 -------------------------------------------------------------------------- ________________ [૯૪] શ્રી દમયંતી ચરિત્રઃ આંધ ૩ જે. સર્ગ પહેલે. થિી પુરાણ, વેદના પરમાર્થ–રહસ્યને જાણનાર ! હે યાચક જનરૂપી ચાતકસમૂહને મનહર સુવર્ણરૂપી જલ અર્પનારા ! વાવ, કૂપ, સરોવર અને ચેત્યથી પૃથ્વીપીઠને ભૂષિત કરનાર ! અત્યંત નિર્મળ પિતાની કીર્તિરાશિથી ચંદ્રને પણ જીતી લેનાર ! બાલવયથી કલિકાલના પ્રભાવ રહિત ! ધર્મ ને કરવામાં તત્પર તેમજ અભ્યદય પામેલ હે નલ ! તમારા માટે નિરંતર સુપ્રભાત છે ! અત્યંત નિર્મળ ! નિષ્કપટી ! નૂતન કમળના પત્ર જેવા ચરણવાળા | સંગ્રામમાં અતિ ચપળ ! સમસ્ત સુભટના મદને હરનાર ! પાણુ યુક્ત મેઘ જેવા ! મેઘ જેવા ગંભીર વનિવાળા ! કામરસમાં અતિ નિપુણ ! ભારતના વંશમાં જન્મેલા અને ભયભીત પ્રાણીઓને શરણભૂત હે નલ ! તમે જય પામે. હે વૈભવને આપનાર ! શત્રુઓને નષ્ટ કરનાર નલ રાજા ! પ્રાત:કાળે સૂર્ય ભગવાન તમને ભમરાઓના સમૂહે ડોલાવેલ કમળ પાંદડાવાળા પ્રફુલ્લ કમળસમૂહદ્વારા શરીરને શોભાવવાપૂર્વક સુખ આપો ! કામક્રીડા કરવાથી થાકી ગયેલા લેકેને સુખ આપનાર, સમગ્ર વૃક્ષોના પુષ્પસમૂહને ખેરવતે, શ્રમજન્ય પરસેવાના બિંદુને દૂર કરતાં આ પ્રાત:કાળને ઠંડો પવન દરેક દિશામાં વહી રહ્યો છે. સુવર્ણમય, દેવોના વાસવાળા આ ઉદયાચલ પર્વતના શિખર પર મનહર અરુણની કિરણબે પડતી જોવાય છે, તો હે રાજન્ ! સૂર્યોદય સમય થયે છે, એટલે નિદ્રાને ત્યાગ કરે.” આ પ્રમાણે સ્તુતિપાઠકેની વાણી સાંભળીને અનુપમ વૈભવવાળા, કમળ જેવા મુખવાળા અને રાજાઓને વિષે તિલક સમાન નલે શવ્યાને ત્યાગ કરીને જલ્દી પ્રાત:કાર્ય કર્યું. પછી ભક્તિભરપૂર હદયવાળા શ્રેષ્ઠ નલે નૈવેદ્ય, પુ૫, ફલ, ચંદન, ધૂપ, દીપ, જલ અને અક્ષત-આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા દ્વારા પરમાત્માનું અર્ચન કરીને અત્યંત હર્ષિત બનેલ ચતુરશિરોમણી જલે નીચે પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી. “ઉપમા ન આપી શકાય તેવા ! શાશ્વત અને નાભિરાજાના પુત્ર હે શ્રી ઋષભદેવ ભગવાન ! જે લેકે વિશ્વની રચના કરનારા અને કમલાસન પર બેઠેલા એવા આપને નમસ્કાર કરે છે, તેઓને કોઈ દિવસ બ્રહ્મા પણ પરાભવ કરી શકતો નથી. હે મહેશ્વર ! હે સર્વજ્ઞ પરમાત્મા શ્રી ઋષભદેવ ! જટારૂપી મુકુટથી સુશોભિત મસ્તકવાળા અને કામદેવના અભિમાનને દળી નાંખનારા તેમજ વૃષભ લાંછનવાળા આપને જે ભવ્ય પ્રાણીઓ હદયને વિષે દાવે છે તેઓ શીધ્ર મુક્તિપદને પ્રાપ્ત કરે છે. હે લક્ષમીના આધારભૂત ! નરકનો નાશ કરનારા, સૌમ્ય સ્વરૂપવાળા ! શ્રીવત્સના લાંછનવાળા ! શાશ્વત ! વિશ્વના સ્વામી ! સુંદર તેજસ્વી કાંતિવાળા ! હે વિભુ! પુરુષને વિષે ઉત્તમ હે જિનેશ્વર ભગવંત! તમને નમસ્કાર કરીને લોકો પોતાને પ્રિય એવી કઈ વસ્તુ મેળવી શક્તા નથી?” આ પ્રમાણે પુરુષેતમ, સુખ કરનાર, ત્રણ જગતના સ્વામી પરમાત્માને પ્રણામ કરીને, સ્વયંવર મંડપમાં જવાની ઇચ્છાવાળા નલે વસ્ત્રાભૂષણ પહેર્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ સગ બીજો. [ સ્વયંવર મંડપનુ વર્ણન ] આ બાજુ કુડિનપુરમાં વીર, મહાભુજાવાળા અને વિશ્વના સુગઢ સમાન રાજાએ ==== સ્વયં સ્વયંવરમંડપમાં આવી પહેાંચ્યા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાના જે રાજવીએ હતા તે સ્વયંવરમ’ડપમાં ભૂમિતલના પ્રદેશમાં એકત્ર થયા. આ રાજાએ પૈકી કેટલાક કુલીન રાજવીએ દમયંતીને વરવાને, કેટલાક ઉદ્ધત અને અભિમાની રાજાએ તેનુ અપહરણુ કરવાને, અને કેટલાક મહાસત્ત્વશાળી ભૂપા તેને નજરે જોવાને ઝંખતા હતા. તે રાજાએ પૈકી કાઇપણ એવા ન હતા કે જે કામવશ ન બન્યા હાય, કાઇપણ એવા રાજા ન હતા કે જે આ સ્વયંવર મંડપમાં આવ્યે ન હાય, તેમજ કેઇપણુ રાજવી એવા ન હતા કે જે સામર્થ્ય હીન હાય. તે સ્થળે વિશ્વકર્માને પણ ચિત્તમાં ચમત્કાર પમાડે તેવા સુવણ્ મય ઊંચા માંચડાએ શેાલી રહ્યા હતા. તે મચા પર રહેલા રત્નસિંહાસના ઉપર બેઠેલા રાજાએ પર્વતના શિખર પર બેઠેલા કેસરીસિંહની શેાભાને ધારણ કરી રહ્યા હતા. તે સ્વયંવર મંડપના માકાશપ્રદેશ, સધ્યા કાળના વાદળાં સરખા લાલ ચંદરવાએથી ઢંકાઈ ગયા હતા, તે જાણે કે રાજાઓના સ્નેહના સાક્ષાત્ દેહધારી વસ્રો હાય તેમ જણાતું હતું. સુવર્ણના ઇંડા સરખા સુવર્ણના કળશેાથી તે મંડપ શેાલી રહ્યો હતા તે જાણે કે, જેમાં દ્વારા ખાલસૂર્ય ઊગી નીકળ્યા ઢાય તેવા આકાશપ્રદેશ જેવા જણાતા હતા. વારંવાર બળતા કપૂર અને કૃષ્ણાણુરુથી પ્રગટેલ ધૂપસમૂહથી દશે દિશાએ ભરાઇ ગઇ હતી તે જાણે કે અકાળે પ્રગટેલ મેઘરાશિ હાય તેમ જણાતું હતું. ત્યારબાદ તત-વિસ્તૃત, ધન-ગાઢ, આનદ્ધ-બ ધાયેલ, શૃષિર-છિદ્રમાંથી નીકળતા, અને અક્ષર-સ્પષ્ટ અનતા-આ પ્રમાણે પાંચ પ્રકારના ભેદવાળા નિ એકી સાથે જ થવા લાગ્યા. મૃદ ંગ, શ ંખ, મજરી, ઢાલ, ઝાલર, વેણુ, વાંસળી, વોણા, ડકકા-નગારું અને ડમરુના ધ્વનિ થવા લાગ્યા. આ પ્રમાણે ઉપર જણાવેલા અનેક વાદ્યો તેમજ અન્ય પ્રકારના, દિશાઓના સુખસાગેાને ભરો દેતા સંપૂર્ણ ( નિશ્ચળ ) અવાજ થવા લાગ્યું. તે સમયે માંચડે-માંચડે, દરેક દરવાજે, પ્રત્યેક રાજાની સમક્ષ, દરેક સમયે વિચિત્ર Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જે. સગે બીજે. પ્રકારના લાખો ગમે નાટકે થવા લાગ્યા. તે, સારથિઓ, બ્રાહ્મણ, પ્રતિહારીઓ અને વારાંગનાઓની કઈ પણ માણસ ગણત્રી કરી શકતું નહતું. આ સમયે સમસ્ત રાજાઓના અભિમાનને નષ્ટ કરનાર કૈચકર્ણ નામના રાક્ષસને હણનાર નલ રાજા સ્વયંવર મંડપમાં આવી પહોંચે. બાદ આગળ ચાલતા પ્રતીહારીએથી બનાવાયેલા મહામંચ ઉપર, જેમ શંકર કૈલાસ પર્વત પર ચઢે તેમ, નલ રાજા ચઢ્યા. જ્યારે નલ રાજા પોતાના સુવર્ણ સિંહાસન પર જઈને બેઠા ત્યારે બીજા રાજાઓ જાણે ભૂમિપ્રદેશ પર રહેલા હોય તેમ દેખાવા લાગ્યા. જ્યાં સુધી નલ રાજા નહતા. આવ્યા ત્યાં સુધી જ તે રાજાઓની કાંતિ જણાતી હતી, પરંતુ નવા રાજાના આગમન બાદ તે સર્વેની કાંતિ ક્ષીણ બની ગઈ. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ નલની શેભાનું અનુકરણ કરી શકાય નહીં, કારણ કે ટીંટેડે ગમે તેવી સ્પર્ધા કરવા છતાં કદી પણ હંસની ચાલ ચાલી શકતો નથી. તે સમયે, જેમ ચંદ્રકથી મોતીની માળા અને નક્ષત્રસમૂહથી ચંદ્ર શોભે તેવી રીતે ભૂપાલાને વિષે તિલક સમાન નલ રાજાથી તે સ્વયંવર મંડપ શોભી ઊઠ્યો. આ પ્રમાણે મનહર સ્વયંવર મંડપની શોભા થઈ રહી હતી ત્યારે ઈંદ્ર વિગેરે લોકપાલ ચિત્તમાં વિચારવા લાગ્યા કે-ખરેખર, આ દમયંતી નલ સિવાય દેવેને પણ ઈચ્છતી નથી, તે હવે આપણે શા માટે નલનું સ્વરૂપ ધારણ ન કરીએ? કદાચ નલના ભમથી દમયંતી આપણને વરે-આ પ્રમાણે વિચારણા કરીને તેઓએ નલનું રૂપ ધારણ કર્યું અને તેઓ સર્વ એકદમ નલ રાજાને વીંટળાઈને બેસી ગયા. તેમજ આશ્ચર્યાન્વિત બનેલા નલ રાજાને કષ્ટિગોચર થયા. આદર્શ (આરીસો-કાચ) વિના પ્રગટેલા અને પિતાના પ્રતિબિંબ સરખા તે ચારે દેથી નિલે શાખની જેમ પાંચ રૂપને ધારણ કર્યા. પાંચ પ્રકારના કલ્પવૃક્ષેથી, નંદનવનની કેડી(માર્ગ) શોભી ઊઠે તેમ નલની આકૃતિ ધારણ કરનાર તે દેવોથી રાજાની શ્રેણી શોભી ઊઠી. - ઇંદ્રાદિ દેને તે મંડપમાં આવેલા જાણીને કોસુકી બધા દે ત્યાં આવી પહોંચ્યા. વીંઝણાથી પ્રદ( પરસેવો ) રહિત બનેલા, કુતુહલને લીધે આંખ નહીં મીંચતા તેમજ છત્રથી જેમની માળા કરમાઈ નથી તેવા ભૂપાલે અને દેવે વચ્ચે કોઈપણ પ્રકારની ભિન્નતા રહી નહીં. (દેવને પ્રસ્વેદ હોય નહીં, નિર્નિમેષપણું હોય-તેઓના નેત્રો કરી મીંચાય નહીં તેમજ પુષ્પમાળા કદી કરમાય નહીં) અખંડ કાંતિવાળા યક્ષે, ગવષ્ટ ગંધર્વો, કિન્નરે અને કિંગુરુષે પણ શીવ્ર ત્યાં આવી પહોંચ્યા. વળી અશ્વતર અને કંબલ જાતિના સર્પો સાથે તક્ષક, કર્કોટક, શંખચૂડ વિગેરે મહાસર્પો પણ આવી પહોંચ્યા. સપને સ્વામી વાસુકી નાગરાજ પાતાલકન્યાઓથી (સણિએથી) ચારે બાજુ એક જાતનો સંવત્સર. Page #120 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના સ્વયંવરને વિષે આવેલા બ્રહ્માદિ દે. ચામરોવડે વીંઝાતે તે મંડપમાં આવી પહોંચે. નજરમાં નહી આવતી અને માત્ર સ્પર્શથી ગ્રહણ કરી શકાય તેવી કાયા(દેહ)ને ધારણ કરતા તેમજ પ્રકૃતિથી ચંચળ વાસુદેવ સ્વયંવર મંડપની ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યા. અત્યંત ઊત્રતપણાને લીધે દિશાભાગોને ભરી દેતા વૃદ્ધ પિતામહ-બ્રહ્યા તે સ્વયંવર મંડપને વિષે ન આવ્યા પરંતુ દૂરથી જ તેને જોવા લાગ્યાં. (બ્રહ્માને દેહ ઘણે ઊંચા તેથી મંડપમાં સમાઈ ન શકવાને કારણે દૂર જ ઊભા રહ્યા) પિતાની પત્ની લક્ષ્મીને ચપલા-અસ્થિર જાણીને, પિતાના ઘરમાં છિદ્ર પડવાના શંકાથી, વિષ્ણુ પિતાને પાતાલઆવાસ છોડીને ત્યાં ન આવ્યા. “પિતાના પદે નલ આવનાર છે” એમ જ્ઞાનબળથી જાણીને, દમયંતીને પિતાની પુત્રવધૂ માનતો કુબેર પણ તે સ્વયંવર મંડપને વિષે ન આવ્યું. વળી પિતાની પ્રિયા પાર્વતીથી રેકાયેલ શરીરના અધ ભાગને અંગે એક પગવાળા, શૃંગાર રસમાં અત્યંત પ્રીતિ હોવા છતાં પણ, શંકર તે સ્થળે આવી શકયા નહીં. ( શંકરનું અર્ધ નારી સ્વરૂપ છે, એટલે તેઓ જે આવે તે પોતે હાસ્યાસ્પદ બને તેવી શંકાથી, પિતાને આ વિષયમાં અત્યંત પ્રીતિ હોવા છતાં આવ્યા નહીં. ) લેકે પિતાને જોઈ ગભરાઈ ઉઠશે એવી આશંકાથી રાક્ષસે તે નયનમનહર સ્થાનને પહેરેગીરની માફક દૂર રહીને જ જેવા લાગ્યા. જંબદ્વીપ વિગેરે દ્વીપના અનાવૃત્તાદિ સ્વામીએ તેમજ નદી, સાગર અને પર્વતના અધિષ્ઠાયકો આવી પહોંચ્યા. અપ્સરાઓ અને સિદ્ધપુરુષ, નારદાદિ ઋષિઓ અને બુધ વિગેરે ગ્રહથી આકાશ છવાઈ ગયું. સર્વજ્ઞ તીર્થકર ભગવંતની દિવ્ય સભાની માફક તે વયંવરમંડપમાં ત્રણે લેક ક્રીડામાત્રમાં સમાઈ ગયા. (રાજવી વિગેરેના આગમનથી મૃત્યુલેક, દેવોના આગમનથી સ્વર્ગલોક અને નાગરાજે, યક્ષો અને રાક્ષસ વિગેરેના આગમનથી પાતાલ લેક-આ પ્રમાણે ત્રણ લેકના ગણની જાણવી.) જેમ મહાસાગર સમસ્ત નદીઓના જલસમૂહને પિતામાં સમાવે તેમ ભીમરાજાએ સમસ્ત વ્યક્તિઓના આગમનને સહન કરી લીધું પરંતુ તેઓ અંશ માત્ર પણ મૂંઝાયા નહીં. બીજા પ્રસંગોમાં પણ દેવેનું આહવાન કરાય છે તે પછી જ્યાં દેવ પિતે જ સ્વયંવર તરીકે આવ્યા હોય તેને માટે શું કહેવાનું હોય? તે વખતે ભૂમિપીઠ પર, દશે દિશાઓમાં તેમજ આકાશમંડપમાં જુદી જુદી ભાષાઓ દ્વારા બેલતા લોકોને એ અપૂર્વ પ્રકારનો કોલાહલ થયે કે જે બ્રહ્માંડરૂપી પાત્રને ફેડી નાખવાને સમર્થ હતો. ત્રણે ભુવનના લેકેના તેવા પ્રકારના સંગમથી, જાણે હાથથી પકડી શકાય તેટલું આકાશ નીચે આવી ગયું. દશે દિશાઓ જાણે એક-બીજાને મળી ગઈ હોય ૧૩. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જે. સર્ગ બીજો તેમ જણાતું હતું અને પૃથ્વી ચારે બાજુથી જાણે ઊંચી થઈ ગઈ હોય તેમ જણાતું હતું. મેઘાએ પૃથ્વીને સુગંધી જલથી જલ્દી સિંચન કર્યું, મલયાચલના પવને જલદી વીંઝણારૂપ બની ગયા અથાત્ મંદ-મંદ વાવા લાગ્યા અને દેવાંગનાઓએ વૃષ્ટિ કરેલ આદ્ર સિંદૂરના સમૂહને લીધે પ્રાત:કાળની સુંદર સંધ્યાને ભાસ થવા લાગ્યો. વૈમાનિક દેવો ઉપરાઉપરી ગોઠવાઈ જવાથી સમગ્ર આકાશપ્રદેશ રંધાઈ ગયા છે અને ઈદે પોતે જ આવીને મને અંધી લીધે છે, તે હવે આ વિષયમાં શું થશે ? એમ વિચારતે નલ રાજા હૃદયમાં અત્યંત ભયભીત બની ગયે. USUCUSUSUSLELSUS4546 USLES TUE, URBANESE URSESSIST MEET UUSUSULUCULULUCULUL תכתבתבתכתבתכתבתכתבתם [ભીમ રાજાની ચિંતા દેવોએ શારદાદેવીની કરેલી સ્તુતિ.] ge冬冬冬冬长长长的 $ ન સંભવી શકે તેવા તે સમુદાયને ( દેવ, દાનવ વિગેરેના) જોઈને ભીમરાજા E-~-~-~~ ~ વિસ્મયાન્વિત બનીને મનમાં વિચારવા લાગ્યા કે-મારા સ્વયંવર મહોત્સવ પ્રસંગે દેવ, દાનવ, મનુષ્ય અને સાપ પોતાની ઈચ્છાથી જ આવ્યા છે તેથી હું ધન્યવાદને પાત્ર છું. ખરેખર દરેક કન્યાઓને વિષે મારી પુત્રી દમયંતી ભાગ્યવતી છે કે જેને જોવાને માટે મનુષ્ય અને દે આવ્યા છે. ભાગ્યમે આ બધું મહત્સવને ઉચિત બન્યું છે, પરંતુ આવેલા રાજાઓના ગોત્રનો પરિચય કઈ રીતે કરવો? મારા રાજ્યમાં એવી કેઈપણ વ્યક્તિ નથી જે આ રાજવીઓના નામ, સ્થાન અને ત્રાદિનો પરિચય આપે. કદાચ મારી પુત્રી જેના કુળ અને શીલ (સદાચાર) જણાયા નથી તેવી વ્યક્તિને જે વરે તે મારા કુલને વિષે કલંક લાગશે અને બીજાઓને ઈર્ષ્યા થશે, તે હમણું મારી પુત્રીને અસહાય એવો હું શું કરું? ખરેખર આ વિષયમાં મારી વિડંબના-કદથના થશે. અથવા તો ચક્રેશ્વરી દેવી અને દમનક મુનિની પ્રસન્નતાથી જેની પ્રાપ્તિ થઈ છે, વળી જેના કપાળમાં અલોકિક તિલક છે, જેના જન્મસમયે દિવ્ય વાણી થઈ હતી, વળી જેના સ્વયંવર મહોત્સવ પ્રસંગે દેવોનું આવા પ્રકારનું આગમન થયું છે તેવી અતિ ભાગ્યવતી અને પવિત્ર જન્મવાળી દમયંતીના ભાગ્યથી ખેંચાઈ કઈ પણ વ્યક્તિ શું સાહાય નહીં કરે ? આ પ્રમાણે ભીમ રાજા ચિંતાગ્રસ્ત બન્યા ત્યારે દમયંતીના પ્રવેશ-સમયને જાણીને, Page #122 -------------------------------------------------------------------------- ________________ ના મ - -- શારદાદેવીની સ્તુતિ. [ ૯૯ ] સ્વયંવર જેવાની ઈચ્છાને લીધે આવેલા અને ઉત્કંક્તિ બનેલા દેએ શારદા દેવીની નીચે પ્રમાણે સ્તુતિ કરી કે હે દેવી ! જેમ સાગર પર વાદળાઓ વૃષ્ટિ કરે તે નિષ્ફળ છે તેમ વર્ણન કરવાની તમારી કુશળતાના અમે તમારી સમક્ષ શા વખાણ કરીએ? અર્થાત્ તમારા વખાણ તમારી પાસે કરવા નિરર્થક છે. વડવાનલનું શમન વિગેરે દેવોના હજારોગમે કાર્યો હંમેશાં તું કરે છે, તે હે સરસ્વતી દેવી ! આ પ્રસંગે તમે શેત્રાદિને પરિચય આપ. તમારે મૌન ધારણ કરવાને આ અવસર નથી. હે પરમેશ્વરી ! દેવે વર તરીકે છે, વધૂ તરીકે દમયંતી છે અને અમે તમારી પ્રાર્થના કરનારા છીએ તે દમયંતીને સહાય કરવાને માટે તમે મહેરબાની કરે ! ત્રણે ભુવનની જનતાથી વ્યાસ, સમગ્ર પંડિતેથી સુશોભિત આવા પ્રકારની સભા પૂર્વે થઈ નથી અને ભવિષ્યમાં થશે નહીં. આવી દિવ્ય સભામાં તમારા સિવાય બીજું કઈ બોલવાને સમર્થ નથી, કારણ કે સોનાના મંદિરમાં કાઇને (લાકડાને) ઘટ શેભતે નથી, તો હે શારદા ! લજજાને ત્યાગ કરીને, હંસના સકંધ પરથી જલ્દી નીચે ઊતરો, દેવની પ્રાર્થના સફળ કરો અને મૌનનો ત્યાગ કરો. ભય-વિહવળ બનેલ ભીમરાજાની ચિંતાને દૂર કરો અને હે ભગવતી ! દમયંતી પ્રત્યે પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે દેવોના કથનને સ્વીકારીને તેમજ “આ અવસર ઉચિત છે' એમ વિચારીને ભગવતી સરસ્વતી દેવી પૃથ્વીપીઠ પર ભીમરાજાની સભામાં આવી પહોંચ્યા, અને ભીમરાજાએ પણ, શાસ્ત્રોમાં વર્ણવાયેલા મનહર ઉત્કૃષ્ટ અંગવાળી, ગંગાના મજાની માફક વેત વસ્ત્રને ધારણ કરનારી, મોતીઓની અદભૂત માળાને ધારણ કરતી અને જાણે કપૂરની લતા(વેલ) હોય તેવી તે સરસ્વતી દેવીને પિતાની સમક્ષ નીહાળી. પિતાની દેહકાંતિથી ચંદ્રકલાની જેમ દશે દિશાઓને અચાનક પ્રકાશિત કરતી સરસ્વતી દેવીએ ઉતાવળે ઉઠેલા ભીમરાજાએ વિવેકપુરસ્પર આપેલા અર્થને પ્રાપ્ત કર્યું-ભીમરાજાએ શારદાદેવીની પૂજા કરી. થતાં ઉત્તમ શકુને અને વરાદિથી “આ કેઈ દેવી આવી પહોંચ્યા છે,” એમ વિચારતાં અને ચિંતાગ્રસ્ત ભીમરાજાએ, કવિસમૂહને કામધેનુ સમાન અને સન્માન અર્પનાર સરસ્વતી દેવીએ જણાવ્યું કે-“હે વંદભીના પિતા ! ચિંતાને ત્યાગ કર. મને તું તારા સ્વજન તરીકે જાણ તારી પુત્રીની સમક્ષ હું, આવેલા સમગ્ર વીરના કુળક્રમાદિનું વર્ણન કરીશ. બાદ ન જીતી શકાય તેવા દર્શને તિરસ્કાર કરનાર અને ભીમરાજાએ અર્પણ કરેલ સુવર્ણ છડીને સરસ્વતી દેવીએ સ્વીકારી. Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કેપ ૩ જે. સર્ગ ચે. સર્ગ ચેાથ. [ દમયંતીનું સ્વયંવર મંડપમાં આગમન : રાજાઓની ઉત્કંઠા. ] . આ બાજુ દમયંતીના પ્રવેશને સૂચવતા ગંભીર સ્વરવાળા, ગાઢ ધ્વનિવાળા I = == અને ધીર તેમજ સુંદર છે તે પ્રકારના વાઘવિશે વાગવા લાગ્યા. મેઘ સરખા તે મંગલસૂચક મૃદંગના ધ્વનિએ જગતના પ્રાણીઓના મનરૂપી મયૂરને નચાવ્યા. હજાર પુરુષથી ઉપાડી શકાય તેવી, સૂર્ય સમાન તેજ સ્વી, હજાર શિખરથી વ્યાપ્ત, ઈસભા (સૌધર્મ) સરખી, પુષ્પસમૂહને અંગે ફીણવાળી, તેરાને અંગે ઈન્દ્રધનુષ યુક્ત, ચંદરવાને લીધે સંધ્યાકાળના વાદળા સરખી, ધ્વજાઓને કારણે વીજળી યુક્ત, ચાર ખૂણાવાળી, ચાર દરવાજાવાળી, ચતુર શિલ્પીઓએ ઘડેલી એવી રત્નમય શિબિકા ઉપર સખીઓથી વીટળાયેલી દમયંતી ચઢી. તે શિબિકાની પાછળ દમ, દમન અને દાત નામના દમયંતીના ત્રણે ભાઈઓ સૈન્ય સાથે સજ્જ થઈને ચાલવા લાગ્યા. કપૂર, ઝારી અને તાંબૂલના પાત્રની સાથે, પાળેલા મયૂર, કેયલ અને પોપટ વિગેરે મનરંજન કરનાર પક્ષીઓ ઈત્યાદિ રાજ્ય ઉપકરણથી વ્યાપ્ત હસ્તવાળી મોખરે ચાલનારી દમયંતીની દાસીઓ રાજમાર્ગ પર ચાલવા લાગી. ચંદ્રકલા સરખી દમયંતીને નજીક આવેલ જાણીને ત્રણે લોકવાસીઓની તે સમસ્ત સભા ક્ષેભ પામી. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ જાણે અમૃત હોય તેમ સભામાં પ્રવેશ કરતી તેણીનું દેવ, અસુર, મનુષ્ય અને સદે નેત્રના છેડાથી સૌંદર્યપાન કરવા લાગ્યા. દેવદૂતપણાનું કાર્ય કરવાથી જાણે નલને શિક્ષા કરવા માટે જ હોય તેમ પારક ફસા સરખી બંધૂક જાતિના પુષ્પની માળા લઈને દમયંતી આવી પહોંચી. મિત્રોની સાથે વાર્તાલાપ કરતા કેઈએક ઉઘાડેલા મુખવાળા રાજાએ તાંબલ લેવા માટે પિતાના સ્થગિધર પાસે હાથ લાંબો કર્યો. કમળને વળગી રહેલી પાંખડીઓને છૂટી પાડતા કેઈએક રાજાએ કમળની કળીને ધીમે ધીમે ઊઘાડી, તર્જની અને મધ્ય આંગળીના આંતરામાં નાગરવેલના પાનને મૂકીને, તેને અત્યંત દબાવતાં કેઈએક રાજાએ તે પાનને શીધ્ર છેદી નાખ્યું. પોતાના મિત્રોની સાથે રમતા કેઈએક રાજાએ પોતાના બંને હાથની અંદર રહેલા પાસાઓને, બાજી જીતી લેવાની વિચારણાથી ફેંક્યા. દમયંતીના અનુપમ દર્શન માત્રથી જ રાજાઓના સાડાત્રણ કરોડ રામ વિકસિત થયા અને શૃંગારરસના જલસિંચ નથી સાતે ધાતુઓનો ભંગ થયે તેમજ મન-વચન-કાય, તદ્રુપ (દમયંતીમય) બની ગયા. Page #124 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને જોયા બાદ રાજાઓની વિચારણા. [ ૧૦૧ 3 2 “આ અહીં રહેલી ભીમરાજાની પુત્રી દમયંતી છે, જેને ભાલસ્થલમાં સ્વાભાવિક રીતે જ તિલક પ્રાપ્ત થયેલ છે. વળી તેને આપણે ક્ષણમાત્ર જોઈએ તેથી પણ આપણે લીધે માર્ગ–શ્રમ સર્વથા પ્રકારે સફલ થયે છે. ત્રણે લેકના પ્રાણીઓથી પ્રણામ કરાવા લાયક અને ત્રણ કાળને જાણનાર કેવળી ભગવંતેએ જે મોક્ષલક્ષમીની પ્રાપ્તિ કરીને ખરે. ખર તેઓએ અત્યંત દુષ્કર કાર્ય કર્યું છે, કારણ કે તેઓ જાણતા હતા કે ભવિષ્યકાળમાં દમયંતી સરખું સ્ત્રીરત્ન થવાનું છે. (આવું સ્ત્રીરત્ન થવાનું છે એમ જાણવા છતાં મોક્ષમાં જવું તે શું એક છું દુષ્કર કાર્ય છે ?) વેષ, વય, પરિજનવર્ગ, વૈભવ, શ્રેષ્ઠ કુલ, સૌંદર્ય, અથવા તેણીના વિલાસનું અમે શું વર્ણન કરીએ?—આ પ્રમાણે તે સમયે દમયંતીના એક એક નિરૂપમ ગુણને વિચાર કરતાં રાજાએ ગહન વિચારમાં પડી ગયા. બીજા રાજાઓની તે શી વાત કરવી ? પણ ધીરજવતામાં શ્રેષ્ઠ નલ રાજા પણ દમયંતીને જોઈને વ્યાકુળ બની ગયે. જે પિતાના બાહુબળથી નર્મદા નદીને તરી જાય તે વ્યક્તિ પણ વર્ષાઋતુમાં નર્મદાને પાર કરી શકતી નથી. પિતાના ઈચ્છિત અર્થની પ્રાપ્તિને માટે સાવધાન, ગઈરાત્રે બનેલી ઘટનાને કારણે શરમથી અતિ મંદ એવી આ શું કઈ અભિનવ રૂપવાળી બીજી કઈ છે ? તેવી રીતે દેખાતી દમયંતીએ નલ રાજાના હૃદયમાં આશ્ચર્ય પ્રગટાવ્યું. અર્થાત રાત્રિને વિષે જોયેલ અને અત્યારે જોવાતી દમયંતી શું એક જ છે? તેવા પ્રકારનું આશ્ચર્ય નલને થયું. ગઈ રાત્રિએ દેને માટે દૂતકાર્ય કરનાર, અને પ્રાત:કાળે તે નલને વરવાને માટે સ્વયં જ આવવાથી, હમણા જ દમયંતી પિતાને વરશે એવી વિચારણાથી તે મનમાં અત્યંત શરમ બની ગયે. નલને જોઈને બીજા રાજાઓએ દમયંતીને વરવાની પોતાની આશા છોડી દીધી. નલે પણ પોતાના ચારરૂપ બનાવ્યા અને ત્રણ ભુવનને વિષે કોઈપણ વ્યક્તિ દમયંતીને વરવાને માટે દઢ નિશ્ચય કરી શકી નહીં. આ જગતમાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સુખભાગી હોતી નથી, દારિદ્રય પુરુષે ધનવાની ઈર્ષ્યા કરે છે, કારણ કે ધનવાનને શઠ પુરુષને નિરંતર ભય રહે છે. તે સમયે જગતને વિષે દમયંતી જેવી કે સ્ત્રી સ્ત્રી સમાજને વિષે નહતી અને તેણીને જોવાની ઇચ્છા સિવાય પુરુષોને બીજું કોઈ કાર્ય નહતું, શૃંગારરસ સિવાય બીજો કોઈ ભાવ નહતો અને કામદેવની સ્પર્ધા કરી શકે-કામવશ ન બને તે કઈ પણ વીર પુરુષ નહેતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૩ જે. સર્ગ પાંચમે. આ સર્ગ પાંચમે. [ શારદાદેવીએ સ્વયંવર મંડપમાં આવેલ દેવાદિકનું કરેલું વર્ણન. ] yoonymoga-moga બાદ હાથમાં ગ્રહણ કરેલ દેદીપ્યમાન સુવર્ણદંડને અંગે આકાશથી છૂટા પડી &oemseગયેલ સ્વર્ગના વિલાસને ધારણ કરતી અને દંતપંક્તિની કાંતિથી અકાળે પણ ચાંદનીની શોભા ધારણ કરતી સરસ્વતીદેવીએ પોતે જ બલવાની શરુઆત કરી: અરે ! ત્રણ ભુવનરૂપી આવાસને ટકાવી રાખવામાં તંભ સમાન ! સુર, અસુર અને રાજાઓ ! દમયંતીને જોતાં એવા તમે, ક્ષોભને ત્યાગ કરીને સાંભળો–ધ્યાન આપે. ત્રણ લેકમાં, કમળના મકરંદને ચૂસવામાં ભ્રમર સરખા યુવાન પુરુષમાં, દમયંતીને જોયા બાદ, કડો વર્ષે પણ તૃપ્તિ પ્રાપ્ત કરી શકે તે કઈ પુરુષ છે ? કલ્પવૃક્ષની ભૂમિ સમાન તમારા આ સભાસ્થાનને વિષે, પિતાના આત્માને સફળ કરવાને માટે દમયંતી આવી પહોંચી છે. હે મૃગાક્ષી! આદરપૂર્વક તું આ બાજુ તારી નજર ફેંક. યુવાન મનુષ્ય અને દેવોથી પરિપૂર્ણ આ સભા છે. હું બાલા ! ચંદનનાં વિલેપનવાળા આ લાખેગમે યક્ષે તને વરવાને માટે તૈયાર થયા છે. કેઈના પણ ભય રહિત, તેમજ તીર્થો લેકમાં રહેનારા યક્ષે નિધાન પર સ્વામીત્વ સ્થાપીને પિતાને સમય વ્યતીત કરી રહ્યા છે. અસંખ્ય એવા આ સર્વને તું નજરથી નિહાળ. તે સર્વનું જુદું જુદું વર્ણન કરવામાં આવે તે કરોડો વર્ષ ચાલ્યા જાય. હે સ્વયંવર ! જે તું ચિંતા રહિત પણ અક્ષય વૈભવ-વિલાસને ઇછતી હે તો કેઈ એક મનગમતા યક્ષને તું સ્વીકાર–વર.” આ પ્રમાણે શારદાદેવીએ કહેવાથી ભક્તિવાળી અને તે સર્વને પ્રણામ કરતી તે ધન્ય દમયંતીને, શિબિકા ઉપાડનારી દાસીએ બીજી બાજુ લઈ ગઈ. ભક્તિથી અવનત મસ્તકવાળી શારદાદેવીએ પુન: કહ્યું કે-“ગવીંછ, સ્વર અને ગ્રામરૂપી સાગરને પાર કરવામાં નોકાની શોભાને ધારણ કરતા તેમજ તુંબડાયુક્ત ઊંચા દંડવાળી વિણાને ધારણ કરનાર આ ગંધર્વો છે. (ગંધ વીણાવાદનમાં અતીવ કુશળ હોય છે. સંગીત એ જ તેમને પ્રિય વિષય હોય છે.) હે કલ્યાણું ! આટલા માત્રથી જ લોકોને સ્વર્ગની પૃહા થાય છે, કારણ દેવકમાં હંમેશાં ગંધર્વોનું ગીત-ગાન શરૂ Page #126 -------------------------------------------------------------------------- ________________ G G શારદાદેવીએ સ્વયંવરમ’ડપમાં આવેલ દેવા અને રાજવીઓનું શ્રીમય'તી પાસે કરેલું વર્ણન. પૃષ્ઠ-૧૦૨ P Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ શારદાદેવીએ દેવોનું કરેલ વર્ણન. [ ૧૦૩] જ હોય છે. આ પ્રમાણે તેઓનું કીર્તન કરાયા બાદ ધૃષ્ટતાથી તેઓ તરફ દષ્ટિ ફેંકતી દમયંતીને સરસ્વતી દેવીએ પુનઃ કહ્યું કે–“હે કમલના જેવા મુખવાળી! તને શું ખબર છે કે--હજાર મુખવાળા નાગરાજ વાસુકી અહીં બિરાજે છે? તને બોલાવવાને નાગેંદ્ર સિવાય કેણ સમર્થ હોય? કેમકે તેમના મુખમાં બે જીમ રહેલી છે. વળી તેના ભૂવનને વિષે પ્રકાશિત દેહકાંતિવાળા આ તક્ષક, કર્કોટક અને શંખચૂડ વિગેરે સુભટો છે. હે બાલા ! તારા કપાળને વિષે રહેલા તિલકની માફક જેમની ફણાના મણિઓ પ્રકાશસમૂહથી દિવસે પણ દિશાસમૂહને પ્રકાશિત કરે છે. દેવને સમૂહ તો નંદન વનમાં જ ક્રીડા કરનારે હોય છે જ્યારે આ નાગેઢો ત્રણે ભૂવનને વિષે વિલાસ કરનારા હોય છે. વળી વૈતાઢય પર્વત પર રહેનાર, ખેદ રહિત આ શ્રેષ્ઠ વિદ્યાધરો એકત્ર થયેલા છે. નમિ અને વિનમિના કુળમાં જન્મેલા, જુદા જુદા નગરોમાં રહેનારા અને ઇંદ્રની ઋદ્ધિની પણ સ્પધો કરનારા આ ગાંધાર અને રોહિણેય જાતિના વિદ્યાધરો છે. જે ગાંધીને વિષે તને પ્રીતિ નથી, સર્ષો પ્રત્યે તને રાગ-પ્રેમ નથી, લાખોગમે યક્ષો પરત્વે તને સનેહ નથી અને અસુરોને વિષે તારું મન નથી તો પછી સામાન્ય, માંસ ખાનાર પિશાચ અને ભૂત વિગેરે પ્રકારના વ્યક્તોની તો વાત જ શી કરવી? હે દમયંતી! મને જણાય છે કે-તને દેવોની દિવ્ય સુષ્ટિ પસંદ નથી. વાસ્તવિક જ્ઞાનવાળા, ભુજબળવાળા અને ક્રીડાસક્ત દેવસમૂહથી, ચંદ્ર જેવા મુખવાળી હે દમયંતી! જે તારું ચિત્ત હરણ ન કરાયું હોય તે હવે આ રાજવી–સમૂહ પ્રત્યે નજ૨ કર. આ પ્રમાણે તેવા પ્રકારનું પ્રલોભન આપવામાં ચતુર સરસ્વતી દેવીથી સૂચના કરાયેલી દમયંતી, જેમ ગંગા દેવલોકથી પૃથ્વી પટ આવે તેમ, રાજવીઓની સભામાં વેગપૂર્વક આવી પહોંચી. SEXKXKXKkX છે. સર્ગ છઠ્ઠો છે NER [ શારદા દેવીએ કરેલ સ્વયંવર મંડપના રાજવીઓનું વર્ણન] week ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પછી શારદા દેવીએ ત્રાંસી નજરે જોતી, પ્રસન્ન ચિત્તવાળી અને કળશની સ્પર્ધા શ્કરે તેવા સ્તનવાળી દમયંતીને કહ્યું કે “હે ચંદ્ર જેવા મુખવાળી! સૂર્યવંશના ભૂષણરૂપ, અયોધ્યા નગરીના રાજા શ્રીમાન હતુપર્ણ છે. હે કમળ જેવા નેત્રવાળી ! રાજાઓની લક્ષમીના આશ્રયભૂત અને જનતાના શોકરૂપી મલને Page #129 -------------------------------------------------------------------------- ________________ - - - - [ ૧૦૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જો. સર્ગ છો. હરનાર એવા આ ઋતુપર્ણ રાજાને છોડીને કઈ વ્યક્તિને વરવાને તું ઈરછે છે?” ત્યારે આ પ્રમાણે બોલતી સરસ્વતી દેવીને, દમયંતીએ, કળીના મીલનની માફક પિતાના બંને હસ્તને ક્રીડાપૂર્વક જોડતી, મૌન રહેવા માટે વિજ્ઞપ્તિ કરી પછી પિતાની સમક્ષ રહેલા કેટલાએક રાજવીઓની વેષભૂષા-સજિજત આકૃતિ જેવાથી, તેના પ્રત્યે ઉદાસીન ભાવને પ્રગટ કરતી પતે તેમજ દાસી તે સ્થળથી શીઘ્ર આગળ ચાલ્યા. બાદ શારદાદેવીએ તેણીને જણાવ્યું કે—-“હે કુશાંગી! આ અંગદેશનો સ્વામી પુરપકડિની નગરીમાં રહે છે. રણસં. ગ્રામને વિષે, હસ્તીઓના ગંડસ્થળને ભેદતું અને મોતીઓને વેરતું તેમજ હસ્તરૂપી સરોવરને અલંકૃત કરતું આ રાજાનું ખર્ક મેઘની માફક શોભી રહેલ છે.” તેવામાં દમયંતીના ઈશારાથી સૂચન કરાયેલી દાસીએ, આ પ્રમાણે સ્તુતિ કરતી સરસ્વતી દેવીને અટકાવી. બાદ બીજાને હર્ષ પમાડતી શારદાદેવીએ ફરીથી પણ વિચક્ષણ દમયંતીને આ પ્રમાણે જણાવ્યું કે “મત્સર વિનાનો અને ગુણવાન તક્ષશિલાના આ રાજાને તું ચાહ. પુરુષને વિષે શ્રેષ્ઠ આ રાજા શાર્ગ ધનુષની દોરીને પોતાના કર્ણ પર્યન્ત ખેંચે છે તેમજ વિદ્વાન પુરુષોના ગુણને પણ પિતાના કર્ણમાં પ્રવેશ કરાવે છે, અથોત તે શક્તિશાળી છે અને સાથોસાથ ગુણવાન પુરુષોની કદર કરનાર પણ છે. ખરેખર અમને આશ્ચર્યકારક હકીકત એ છે કે-એક ક્રિયા કરતી વખતે (ધનુષ ખેંચતી વખતે ) તે પોતાની મુષ્ટિને બંધ કરે છે જ્યારે બીજી ક્રિયામાં પિતાની મુષ્ટિ ઉઘાડી મૂકે છે એટલે કે વિદ્વાનોને વિપુલ દાન આપે છે. વળી આ રાજા અમને (બાણને ) પર્વત પર કે વા પર ફેંકતે નથી તેથી અમને અધિક લજજા ઉત્પન્ન થાય છે એમ જાણે વિચારીને જ હોય તેમ દુશ્મનોને નાશ કરનાર તે રાજાના બાણે, રણસંગ્રામને વિષે, લાકડીરૂપે બનીને પૃથ્વી પીઠ પર જ નાશ પામે છે અર્થાત પડી જાય છે. વળી આ રાજાને પંડિત પુરુષે બૃહસ્પતિ તરીકે, યાચક જન કલ્પવૃક્ષ તરીકે, સ્ત્રીઓ કામદેવ રૂપે, શત્રુસમૂહ વજા પાત સરખે અને જનસમૂહ તેમજ યેગી પુરુષે રક્ષક તરીકે જાણે છે –આ પ્રમાણે રાજા એક હેવા જતાં હંમેશાં અનેકરૂપે યાદ કરાય છે. જ્યારે મેઘ વૃષ્ટિ કરે છે ત્યારે તેની જલધારાથી કઈક સ્થળે આંગણું તો કોઈક સ્થળે ખુલે પ્રદેશ ઢંકાઈ જાય છે, પરંતુ વિશ્વને જય કરનાર આ રાજાના ખર્ષથી બંને બાજુની ધારામાં, પર્વતના શિખર જેવા શત્રુઓના ઊંચા આવાસો ડૂબી જાય છે અર્થાત્ આ રાજા પાસે કઈ પણ શત્રુ ટકી શકતું નથી. હે ગોરી ! દાની, વિનયી, વિવેકી, માની, પ્રણયી, યશસ્વી અને પૃથ્વીના ચંદ્ર સરખા આ ગુર્જર દેશના સ્વામી સાથે તે ગમન કર અર્થાત્ તેને વર. વળી છે સુંદર મુખવાળી ! મનહર ગુણરૂપી લતાના પલવ(પર્ણ ) સમાન, લાંબા અને પહોળા નેત્રવાળા તેમજ ઉછળતા અસાધારણ શોર્ય રસના કાસાર ( સરોવર ) સમાન આ અવંતી દેશને રાજા ક્ષણ માત્રમાં જલ્દી દુઃખને નાશ કરે છે. કામ-વ્યાસ, કઈક વિકાસ પામેલા, સોંદર્યશાલી, ક્રીડાથી નૃત્ય કરતે, શરમયુક્ત, ભાદ્રકવાળા, કર્ણના Page #130 -------------------------------------------------------------------------- ________________ નળના મચપ્રતિ દમયંતીનુ આગમન. [ ૧૦૫ ] છેડા સુધી પહેાંચેલા, સર્પની જેમ વજ્ર, બુદ્ધિબલથી વિકાસ પામેલા એવા તારા નેત્રના પ્રાંતભાગા (કટાક્ષેા ) આ અવંતી દેશના રાજા પર હંમેશાં પડા અને તેને તું તારા પતિ તરીકે સ્વીકાર. ’ આ પ્રમાણે ડગલે ડગલે કરાતા, ચતુર પુરુષાથી સમજી શકાય તેવા અને કામેાત્તેજક વિસ્તારવાળા વર્ણનાને લીધે દમયંતીડે અટકાવાયેલી સરસ્વતી દેવીએ ઘણા રાજાઓનુ સંક્ષેપમાં ઉચિત વર્ણન કર્યું. આ પ્રમાણે સ્વયંવર મંડપને વિષે સમસ્ત રાજાએ પ્રેમા અન્યે છતે નલરાજાએ દમય ંતીનુ ચિત્ત આકળ્યું. ચ ંદ્રિકા પ્રત્યે કાણુ પેાતાના સ્નેહભાવ દર્શાવતા નથી ? પરન્તુ માત્ર ચ¥ાર જ તેનું પાન કરવાને આતુર હોય છે. પછી આ રાજવી. સમૂહથી દૂર લઈ જઈને, દમયંતીની શિખિકાને વહન કરનારા દાસીવર્ગ, રાતા કમળની કળી જેવા હસ્તવાળી દમયંતીને પાંચ નલવાળા માંચડા પાસે લઇ ગઇ. નળરાજારૂપી સાગરના હૃદયમાં ગંગાની માફક રહેલી તેણીને જાણતા એવા તેમજ જેએનું વર્ચુન નથી થયું તેવા રાજાઓનું, પોતાના કુલની પ્રશંસાનું કુતૂહલ પણ ચાલ્યું ગયુ. જેથી દમયતી નલરાજા પાસે શીઘ્ર ચાલી જવાથી હવે અમારા વંશનુ વર્ણન કાણુ કરશે ? તેવી તે રાજાને શંકા થઈ. સ સાતમા. [નલના પાંચ રૂપથી દમયંતીની મૂઝવણ ઃ શારદાદેવીએ કરેલ યુક્તિપૂર્વ^ક વર્ણન. ] 500JGTGGDOUG કમળ જેવા નેત્રવાળી દમયંતીએ નલને સ્થાને અચાનક પાંચ નલને રહેલા LOGOODNGO જોયા અને તેથી તેણી શરમ, ભય, પ્રેમ, આશ્ચર્ય અને સાહસએ પાંચ પ્રકારે રુંધાઇ ગઇ. સ્વયંવરા અને અસાધારણ સૌભાગ્યવાળી તેણીને પેાતાની સમક્ષ ઊભેલી જોઇને ઇંદ્રાદિ લેાકપાલા ક્ષણુ માત્ર ક્ષેાભ પામી ગયા. તે સની સમક્ષ કહેવાતા વૃત્તાંતને જાણવાને માટે ત્યાં રહેલા બીજા રાજાએ એક્દમ સાવધાન થઈ ગયા. એક સરખા દેખાતા અમારા સર્વનું આ પ્રતિહારી( શારદાદેવી ) કઇ રીતે વર્ણન કરશે એમ ઇંદ્ર, નલ વિગેરે ચિત્તમાં લાંબા સમય સુધી વિચારવા લાગ્યા. ૧૪ 04 Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જે. સગ સાતમે. તેવામાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની સઘળી બીનાઓને જાણનારી તેમજ ત્રણ લેકને વિષે દીપિકા(પ્રકાશ) તુલ્ય સરસ્વતી દેવી પિતે જ બેલ્યા કે-“હે દમયંતી ! ઘણું આનંદની વાત છે કે-આજે તારા માટે સુંદર પ્રભાત થયું છે. દેના સ્વામી ઈંદ્ર પિતે નળરૂપે આવેલ છે, જેણે હે સુંદર મુખવાળી ! હતમાં વજી ધારણ કરીને ગવીઝ પર્વતના સમૂહને પાંખ રહિત બનાવેલ છે. વળી સમરાંગણને વિષે વીરસેન રાજાને ખુશ કરનાર નલને તું વરુણરૂપે સમજ, કે જે વરુણ પાશવાળે, કેમળ હસ્તવાળે તેમજ પશ્ચિમ દિશાનો સ્વામી છે, તે તારે પ્રિય બને. અવિનયી જનને શિક્ષા કરનાર તેમજ સ્મરણશક્તિમાં અતિ દક્ષ નલને તે યમરાજ (ધર્મરાજ) તરીકે પીછાણ કે જે નિરંતર ઉદયશીલ અને દુરાચાર રહિત છે, તેને તું તારા સ્વામી તરીકે સ્વીકાર. અસહા તેજને ધારણ કરતા તેમજ વિશ્વને વિષે સમસ્ત જનતાને પૂજ્ય બનેલ તથા વિકસિત કમળ જેવા મુખવાળા નલને તું અનિ તરીકે જાણ, જે ક્રીડા માત્રમાં દરેક દિશાઓનું રક્ષણ કરી રહેલ છે.” આ પ્રમાણે સરસ્વતીએ ચતુરાઈપૂર્વક કહેલા ઇંદ્રાદિ લોકપાલના સૂચનપૂર્વક નલરાજાના વખાણને અંતઃકરણમાં અવધારીને, જેમ કપૂરમિશ્રિત સુખડના રસથી પ્રાણ જડ બની જાય તેમ દમયંતી જલદી મૂઢ બની ગઈ, જે પોતે (શારદાદેવી) સ્પષ્ટ વાણુ બેલે તે દેવને ભય રહે અને જે ગુપ્ત રીતે કહે તે દમયંતીને છેતરી ગણાય તેથી તેણે ફરીથી પણ લોકપાલ સહિત નલરાજાની સ્તુતિ કરવાને માટે મિશ્રવાણ પૂર્વક કહેવું શરૂ કર્યું કે-“હે કમળ જેવા નેત્રવાળી દમયંતી ! શું તું આ નલને જાણી શકતી નથી કે જેની સરખે બીજે કઈ રાજા આ પૃથ્વી પીઠ પર નથી, કારણ કે ઇંદ્ર, વરુણ, અગ્નિ અને યમ–આ ચારે દે શરીરવડે તેનું અનુકરણ કરી રહ્યા છે અર્થાત્ તે ચારે કપાલાએ નલનું રૂપ ધારણ કરેલ છે.-આ પ્રમાણે સરસ્વતીએ કહેવાથી તેના કથન પ્રત્યે પોતાના કર્ણ તથા નેત્રને સંપૂર્ણપણે સ્થાપન કરતી દમયંતી તે પાંચે રૂપમાં એક રેમ માત્ર તફાવત પ્રાપ્ત કરી શકી નહીં અને તે પાંચ રૂપિમાં કોણ કપાલે છે અને કોણ નલ છે તે તે સમજી શકી નહીં. હે હરણના જેવા નેત્રવાળી ! સુંદર ધર્મને જાણવાવાળા અને નિર્મળ લોકપાલી રાજ ને શા માટે વરતી નથી ? જે તે તેને નલને ) સ્વામી તરીકે સ્વીકારીશ નહીં, તે હે સુંદરી ! આ પૃથ્વી પર તારો સ્વામી થવાને બીજે કે લાયક છે ? હે સુંદરી ! તું શું વિચાર કરે છે ? શા માટે વિલંબ કરે છે ? લજજા અને જડતાને ત્યાગ કરી, સ્વામીને સ્વીકારી લે જેથી કામદેવ તેમજ સજજન પુરુષે પ્રસન્ન થાય. છે. આ પ્રમાણેના અનેક અર્થવાળા વચનથી દમયંતી વધારે મૂંઝાણું કેમકે અધિક પ્રકાશપણાને લીધે વીજળીનું તેજ બંને આંખને બંધ કરી દે છે. ઘડીકમાં તેણીએ નલને લોકપાલ તરીકે માન્ય અને લોકપાલને નલ તરીકે જાણ્યા. સરસ્વતી દેવીના Page #132 -------------------------------------------------------------------------- ________________ નળના પાંચ રૂપાથી દમયતાની મૂંઝવણુ, [ ૧૦૭ ] કી નથી તેમજ પેાતાના નિરીક્ષણથી તે ફાઈણ પ્રકારે નિશ્ચય કરી શકી નહીં. આ સમયે, તે દરેકને વિષે અનુરાગ પ્રગટાવવાને માટે પેાતાના પાંચ ખાણાથી ભેદતા કામદેવે, નલના પાંચે રૂપાદ્વારા દમય’તીરૂપી લક્ષને વિષે પેાતાની શસ્ત્રસંખ્યા સાČક કરી. (અર્થાત્ કામદેવના પાંચ માણુ કહેવાય છે, કામદેવે નલના પાંચ રૂપને પેાતાના બાણા તરીકે માન્યા અને એ રીતે દમયતીરૂપી લક્ષને વીંધ્યું—આ રીતે કામદેવે પેાતાના શસ્ત્રોની સાકતા કરી તેમ વિના કહેવાના આશય છે. ) 186 આ રીતે સરસ્વતીથી જેણીના બુદ્ધિવૈભવ રુંધાઇ ગયા છે તેવી દમયંતી કાઇપશુ જાતના માર્ગ મેળવી શકી નહીં અને ભીમરાજાની સાથેાસાથ સમગ્ર રાજવીમ`ડળ પશુ વ્યાકુળ બની ગયું. વળી તે સમયે સમગ્ર સભા મંગળસૂચક હજાર) મૃદંગાના તિ રહિત, શૂન્ય સ્વજન વર્ગવાળી, ગીત તેમજ નૃત્ય રહિત અને હર્ષ વિનાની બની ગઇ. વાયુના માજાએથી સ્પર્શ કરાતી અને સમસ્ત રાજાએથી જોવાતી વ્યગ્ર દમયંતી તેમજ તેના હાથમાં રહેલી પુષ્પમાળા Àાભા રહિત બની ગયાં. તે સમયે જેના પ્રાણા કઠે આવી ગયા છે તેમજ જેનું શરીર કાંતિવિહુણું બન્યું છે એવી અચિન્ત્ય ચરિત્રવાળી દમયંતી હૃદયમાં નીચે પ્રમાણે વિચારવા લાગી કે— પહેલાં તા નલ એક જ હતા અને અત્યારે આ પાંચ કયાંથી થઈ ગયા ? જળ રહિત સ્થાનમાં ચંદ્રનુ પણ પ્રતિબિંબ જોઇ શકાતું નથી. વિયેાગાવસ્થામાં મેં દશે દિશા એમાં મારા સ્વામી નલરાજાને જોયેલ છે, તા શું પૂર્વની માફક અત્યારે પણ મારી આંખે! તે પ્રમાણે જોઇ રહેલ છે ? અર્થાત્ ણુ મારી આંખા મને ઠગી રહી છે ? અથવા તા કૌતુકી એવા નલે શું પેાતાની જાતને બહુરૂપવાળી ( પાંચ રૂપવાળી ) કરી હશે ? આર્યવિદ્યાને જાણનાર આ નલ મહુરૂપી વિદ્યાને પણ જાણતા હશે. હા, મેં જાણ્યું અથવા તા બીજી` શુ` હાઇ શકે ? મને ખાત્રી થાય છે કે-લેાકપાલના વજ્રરૂપી આચ્છાદન મારા સ્વામીને મલાત્કારથી ઢાંકી રહેલ છે અર્થાત્ લેાકપાલેાએ પેાતાના વસ્રોનલને પહેરાવી દીધા જણાય છે. ઘેાડા વૈભવવાળા માણસને વિષે ઇો હાય છે તેા પછી લેાક પાલાને માટે તે પૂછવું જ શું ? કારણ કે તૃણુ ઉપર તીક્ષ્ણ કુહાડાના પ્રહાર એ ખરેખર સત્ત્વવાળા પ્રાણીઓ માટે અનુચિત આચરણ છે. આજે મારા દુર્ભાગ્યતે અંગે આ લેાકપાલે પશુ મારા શત્રુરૂપ બન્યા છે, કારણ કે પરોપકાર કરનારૂ મેઘાનું જલ પવનસમૂહથી અટકી પડે છે. ખરેખર જ્યારે દુર્ભાગ્યના ઉદય થાય છે ત્યારે સરાવર સંતાપ ઉપજાવે છે, વૃક્ષ સુકાઈ જાય છે અને ચદ્ર પણ શરીરને દાહ ઉપજાવે છે. તેમજ દિવસ પણ રાત્રિરૂપ બની જાય છે. લેાકપાલે મારા પ્રત્યે રાષવાળા બનવાને કારણે આજે મારા માટે સર્વ પ્રતિકૂળ થયું જણાય છે; કારણ કે સૂર્યના સંગમથી ધૂળ, મૈતી પણ શીઘ્ર અત્યંત દુ:સહુ ભાવને પામે છે-તસ બની જાય છે. હવે Page #133 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૧૦૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સર્ગ આઠમો. શરણને માટે હું કોની પાસે જાઉં? મારા વિષે કેણ કરુણાભાવ દર્શાવે? હવે શું કરું? હવે ક ઉપાય કરું? ગભરાયેલી હું ખરેખર વિષમ અવસ્થામાં આવી પડી છું. આ બધે દેવસમૂહ દુર્જન બન્યું છે, નલરાજા પણ દેવની સાથે મળી ગયો છે અને જેણે પૂર્વે મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો તે હંસ પણ અત્યારે નથી. વળી અહીં જે કઈ સત્ય ન હોય તે મારી વરમાલા સ્વીકારે” એ પ્રમાણે લોકની સમક્ષ બોલાતા વચનને લજજા અટકાવે છે અથવા તે લજજાને કારણે હું તે પ્રમાણે બોલી શકું નહીં. “વીરસેન રાજાના પુત્ર નલને તું આ વરમાળા પહોંચાડ” એ પ્રમાણે જે હું મારી પ્રતિહારિણીને આદેશ કરું તે મારા માટે તેણુને દેવો સાથે ઝઘડે થાય. જે કોઈ સ્વાર્થસિદ્ધિને માટે મિત્રના કાર્યને વિનાશ કરવાને ઇચ્છે છે તે ખરેખર મૂઢ છે, કારણ કે તે પિતાની સન્મુખ આવી પડતા પુષ્કળ શસ્ત્રસમૂહને પોતાના હસ્તદ્વારા અટકાવવા ઇચ્છે છે. કપાલવડે નલ ઘેરાયેલું હોવાથી તે પાંચ પૈકી કઈ એકને જે હું સ્વીકારું છે અને તે નલ ન હોય તે મારા હાથમાં આવી પડેલ વસ્તુની હાનિ થાય, મારું મૂઢપણું દેખાય તેમજ મારી નિંદા થાય. આ પ્રમાણે ચિત્તમાં લાંબા સમય વિચાર કરતી, કપાલના કપટરૂપી ગાઢ ગ્રહથી અવરાયેલી, બલથી ગવક હોવા છતાં વમળરૂપી ખાડામાં પડેલી હાથણીની માફક દમયંતી કોઈ પણ પ્રકારને માર્ગ મેળવી શકી નહીં – – #FFFFFFFABRRRY છે સર્ગ આઠમો. છે કાકરાપાર [ દમયંતીએ કરેલ લોકપાલેની સ્તુતિઃ દમયંતીન થયેલ જ્ઞાન: દમયંતીનું નલને વરવું લોકપાલને નલને આશીર્વાદ: ] કે આ પ્રમાણે કઈપણ જાતનો માર્ગ ન સૂઝવાથી તેણએ દિપાલની સ્તુતિc રૂ દ્વારા નલને જાણવાની ઈચ્છા કરી, કારણ કે શાસ્ત્રની આરાધના કર્યા સિવાય શું ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય? દેવસેવા ક્રીડા માત્રમાં કલ્પલતાની માફક પુરુષને ઈચ્છિત ફલ આપે છે, પરંતુ તે બંનેને દાન કરવાની બાબતમાં ઘણે જ તફાવત છે. પહેલી દેવસેવા દૂર રહ્યા છતાં પણ ફલ આપે છે જ્યારે બીજી કલ્પલતા નજીકમાં રહેલાને જ ફલ આપી શકે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ નળ અને લોકપાલા વચ્ચે સમજાયેલુ અંતર. [ ૧૦૯ ] પછી મનેાહુર હાસ્યવાળી તેમજ સમગ્ર રીતે સમાધિમાં રહેલ તેણીએ લેાકપાલાને ઉદ્દેશીને મનદ્વારા લાંબા સમય સુધી નીચે પ્રમાણે પ્રાર્થના કરી— લાકપાલાને હરહંમેશ મારા નમસ્કાર હા! હું દેવા! તમે આ કુમારી કન્યા પ્રત્યે સુકામળ મનેા. આજે તમા રાષયુક્ત બન્યે છતે તમા જ મારા શરણરૂપ છે, કારણ કે અન્નના ત્યાગ કરનાર વ્યક્તિએ વાયુથી કદી જીવિત રહી શકતા નથી. સં કરતાં અધિક સામર્થ્ય વાળા તમારો હરિફ્ કાણુ હાઈ શકે ? દાવાનળને ખુઝાવવાની શકિત તૃણુમાં કેમ હાઇ શકે ? સમથ પુરુષાના ભૂભંગને જાણવાને અ૫ સત્ત્વવાળા પ્રાણીઓની શક્રિત હાતી નથી, કારણ કે પૃથ્વી સિવાય મેરુપર્વતને વહન કરવાને કાણુ સમર્થ હાય ? સૂર્યા કદી અન્યને ખાળતા નથી અને સમુદ્રો કદી માજા મૂકતા નથી, વળી સમથ પુરુષા ક્ષમા ધારણ કરે છે અને તેથી જ આ જગત વતી રહ્યું છે, ચાલી રહ્યું છે. તમારા પ્રત્યે કોઇપણ પેાતાનુ` સામર્થ્ય દાખવી શકે નહિ તેમજ તમારી પૂરેપૂરી ભક્તિ પણ કરી શકે નહીં, કારણ કે કાઇપણ વ્યક્તિ સમુદ્રને શાષવી શકતી નથી તેમજ પૂરેપૂરી રીતે પૂર્ણ કરી શક્તી નથી, હું જગદીશ્વર ! મારા પ્રત્યે કેવળ દયા દાખવા અને સ્વામીરૂપી ભિક્ષા આપીને મારા પર મહેરબાની કરી. જો મારું મન નલ સિવાય બીજી ફ્રાઈ વ્યકિતમાં રમતું હાય તે! તમારે મને શિક્ષા કરવી. d આ પ્રમાણે ચારે લેાકપાલેાની પ્રસન્નતાને માટે હૃદયમાં સ્મરણ કરતી–ધ્યાન કરતી દમયંતીએ માહરૂપી સાગરને પાર કરવામાં નૌકા સમાન જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે, નલને ઓળખી કાઢનારી બુદ્ધિ પ્રાપ્ત કરનારી તેણીને સહાયક સરખા કારણેા શીઘ્ર સમજાયા; અર્થાત્ નલને ઓળખી કાઢવાના કારણેા તેને જ્ઞાનદ્વારા સમજાયા. " તે સમયે જાણે સ ંકેત કરતા હોય તેમ રાજાના નેત્રના નિમિષે ( આંખનું વીંચાવુ' ) તેણીના હૃદયમાં રહેલ દેવાને વિષે નલના સ ંદેહનેદૂર કર્યાં. કઢબની કળીએ સરખા અને રામાં ચને ધારણ કરતાં નલના ગાએ, દેવાના અગાથી ભિન્ન હાઇને, દમય ંતીને નલ તરીકે જણાન્યા અર્થાત નલના રોમાંચ જોઇને દમયંતીએ તેને નલ તરીકે જાણ્યા. પ્રસ્વેદના બિંદુએથી આર્દ્ર બનવાને કારણે જાણે તાજું જ હોય તેવું નલરાજાના લલાટમાં રહેલ ચંદન તિલક દમચંતીએ જોયુ. પાતાને સ્થાને હુવે દમયંતી આવશે ’ એમ વિચારીને હેાય તેમ નલના હૃદયપ્રદેશ પર રહેલ કરમાયેલી માળાને દમયંતીએ જોઈ. જાણે સ્વામી પ્રત્યેની ભક્તિને લીધે જ હાય તેમ ચરણને સ્પર્શ કરતી પૃથ્વીની માફક દમયંતીએ પણુ રણસંગ્રામમાં વીર નલરાજાના અને ચરણેાને ભૂમિ પર રહેલા જોયા. ( દેવ અને મનુષ્યેાના તફાવત આ પ્રમાણેનાં લક્ષણાદ્વારા જાણી શકાય છે. દેવાને આંખા વીંચવાપણું હેાતું નથી, રામરાજી હાતી નથી, પ્રસ્વેદ થતા નથી, પુષ્પમાળા કરમાતી નથી અને ચરણુ ભૂમિને સ્પર્શ કરતા નથી,) આ પ્રમાણે સ્વેદ, નિમેષ, રામરાજી, કરમાયેલી પુષ્પમાળા અને પૃથ્વીને સ્પર્શીતાં Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ર્ જો, સગ આઠમેા. ચરણા—વિગેરે માનવી લક્ષણેદ્વારા, નલના રૂપને ધારણ કરતાં લેાકપાલાને ઓળખી લઇને, દમયંતીએ પેાતાના સ્વામી નલને ખરેખર પીછાણી લીધા. આ પ્રમાણે લેાકપાલેાની મહેરબાનીથી સત્ય નલને એળખતી તેણીએ સરસ્વતી દેવીના વાણીવિલાસનું ઘણા સમય સુધી ચિ ંતવન કર્યું. વિશ્વને વિષે, મનુષ્ય અને દેવાને વાણી. દ્વારા ભિન્ન ભિન્ન બતાવવાને માટે બ્રહ્મસુતા-સરસ્વતી સિવાય બીજુ` કેાઈ સમર્થ નથી. આ પ્રમાણે નલરાજાને જાણનારી, અસંખ્ય ગુણવાળી, દમયંતીએ અત્યંત ગાંભીર્ય ગુણુવાળા સરસ્વતી દેવીના મુખ તરફ જોયું ત્યારે શારદા દેવીએ તેને કહ્યું કે—“ હું કુમારી ! શકા રહિતપણે તારા મનારથ પૂર્ણ કર. હે દમયંતી! જેને તું ઈચ્છી રહી છે તે જ આ પુરુષ(નલ) છે. આ તારા સ્વામીની વરમાલા નાખવાવડે તારે પૂજા કરવી ઉચિત છે. ” આ પ્રમાણે કહીને, દમયતીને હસ્તવડે ઝાલીને સરસ્વતી તેને નલરાજવી તરફ્ લઈ ગઈ. પછી કંકણુના ધ્વનિ યુક્ત દમયંતીના હસ્તને ક્રીડામાત્રમાં છેડી દઈને, નલ તરફ્ જતી તેણીને સરસ્વતીએ આલિંગન આપીને અટકાવી તેમજ કહ્યું કે—“ જેની મહેરખાનીથી આ સર્વ બનવા પામ્યું છે તે લેાકપાલા ત્રણ જગતને વિષે પૂજનિક છે. તેઓ પ્રત્યે તારે પૂજ્યભાવ દર્શાવવા જોઈએ. તે ખાખતમાં તું કેમ પ્રમાદી બની છે? ’ ,, આ પ્રમાણે શારદા દેવીના કથનથી શ્રદ્ધાળુ બનેલ અને શરમને લીધે નીચા મુખવાળી દમયંતી ઉત્સાહપૂર્વક ચારે લેાકપાલેાના ચરણમાં નમી, ત્યારે દેવાએ શિષ્યાની માફક, વહુની માફ્ક તેમજ પુત્રીની માફક પ્રણામ કરતી દમયંતીને નિહાળી. મહાપુરુષાને આવા પ્રકારના સ્વભાવ જ હાય છે કે–તે નમસ્કાર કરનારા પ્રત્યે દયાળુપણું', સભાને વિષે શરમાળપણું અને સદાચારી જને પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. પછી ઢાકપાલાની દ્રષ્ટિકટાક્ષથી પ્રેરાયેલ સરસ્વતી પાતે જ દમયંતીને નલની નજીક લઈ ગઈ. ધ્રુજારી, પ્રસ્વેદ, રામાંચ તેમજ જડતા વિગેરેથી મનેાહર અનેલ તેણી જાણે કેાઈ બીજી જ હાય તેમ દમયંતીએ નલની નજીક જઈને પાતે જ અત્યંત ઊતાવળે તેના કંઠમાં વરમાલા નાખી એટલે તેના સ્નિગ્ધ સુવર્ણ સરખા, કાંતિવાળા તેમજ અત્યંત વિશાળ હૃદયપટ પર, વિકસિત પુષ્પાની સમૃદ્ધિવાળી ( Àાભાવાળી ) અને લટકતી તે વરમાલા, નિર્મળ તેમજ પુષ્કળ ગુણ( દેરી ) સમૂહને અંગે જાણે જલ્દી હૃદયમાં દાખલ થઈ ગઈ હાય તેમ શેાલી ઊઠી. તે સમયે માંગલિક કાર્યને અંગે પ્રગટેલ વાજિંત્રાના ધ્વનિસમૂહને ચારે બાજીથી આવરી લેતે-ઢાંકી દેતા, ચંચળ તેમજ ભીરુ દાસીસમૂહના કર્ણને કઠીનઅસહ્ય, અનવસરે પણ સમસ્ત બ્રહ્માંડને તાડવાની ચેષ્ટા કરતા તેમજ સમસ્ત જનતાને વ્યાકુળ મનાવતા રાજાઓના સુભટાના સિંહુનાદ થવા લાગ્યું. જેટલામાં દમયંતીને વરવા આતુર, નલ પ્રત્યેના રાષને લીધે સભાને ક્ષેાભ પમાડતા, કાલાહલ કરતા રાજવીએ પેાતાના બાહુબલને સજ્જ કરે છે, તેવામાં લેાકપાલા સહિત પાતાના સ્વરૂપને પ્રત્યક્ષ Page #136 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્રાદિ લોકપાલોને નલને આશીર્વાદ. [ ૧૧૧] કરતાં ઇંદ્રમહારાજે, હસ્તમાં વજ ધારણ કરીને, રાજવીઓના હૃદયમાં રહેલ શલ્યને દૂર કરતાં નીચે પ્રમાણે કહ્યું કે “ દમયંતીથી વરાયેલા નલ રાજા પ્રત્યે આ રાજાઓ પૈકી જે કંઈને કંઈ પણ મસ્તકપડા (ઈર્ષી) હશે તે જડ બુદ્ધિવાળા તે રાજાનું મસ્તક, અર્જકમંજરીની માફક, મારા વજન પ્રહારથી જર્જરિત થઈને સેંકડો ટુકડારૂપ બની જશે. હું દમયંતીને વરદાન આપું છું કે-પ્રયાણ કરતી વખતે કે સ્થિર વાસમાં, સ્થલમાં કે જલમાં, રાત્રિને વિષે કે દિવસે, સ્વમમાં કે ઊંઘતા, જંગલમાં કે મહેલમાં, સુખમાં કે દુઃખમાં જે કોઈ ઉદ્ધત પુરુષ દમયંતીને ભોગવવા ઈચ્છશે તે પાપી પૃથ્વી પીઠ પર બલીને ભસ્મ થઈ જશે. હે નલરાજા ! યુગને પવિત્ર કરનારા બે સંતાન તને પ્રાપ્ત થશે, તેમજ તે પૃથ્વીપીઠ પર રાજય કરીશ તે સમયમાં મેઘ તારી ઈચ્છાપૂર્વક વૃષ્ટિ કરનારા બનશે. પછી યમરાજાએ આશીર્વાદપૂર્વક નલને ઉદ્દેશીને કહ્યું કે “તારા રાજ્યમાં રહેનારી પ્રજા નિરોગી અને સંપૂર્ણ આયુષને ભેગવનારી બનશે.” વરુણ દેવે પણ વરદાન આપતાં જણાવ્યું કે-“વૈભવની ઈચ્છાથી તને બે સંતાનોની પ્રાપ્તિ થાવ, તેમજ તારી ઈચછાનુસાર જ્યાં જળ હોય ત્યાં સ્થળ બને અને જ્યાં સ્થળ હોય ત્યાં જલ થાઓ.” અગ્નિદેવે પણ આશીષ આપતાં જણાવ્યું કે-“તારી ઈચ્છા પ્રમાણે બે બાળકે થાઓ તેમજ કદી પણ વિકૃતિ નહિ પામતાં એવા મારું સૂર્યના કિરણેને વિષે તારી ઈચ્છાની સાધનારૂપ સંક્રમણ થશે. જેથી તું મારા દ્વારા સૂર્ય પાક રસવતી બનાવી શકીશ.” બાદ હસ્તમાં પુસ્તકને ધારણ કરીને નિર્મળ હાસ્યદ્વારા અંતરની પ્રીતિને દર્શાવતી તેમજ વિદ્યાધરીઓના સમૂહથી નમસ્કાર કરાયેલ ચરણકમલવાળી સરસ્વતી દેવીએ નલને આશીર્વાદ આપતાં કહ્યું કે-“હે રાજન ! વાર્તાપ્રસંગે, મુસાફરીમાં, વધૂજોના વિવાહ પ્રસંગે, પ્રાત:કાળે તેમજ સંધ્યા સમયે તમારા યશોગાન (તમારા નામનું કીર્તન-ટણ) પૃથ્વીપીઠને વિષે મનુષ્યના કલ્યાણ, ઈષ્ટ સિદ્ધિ તેમજ સંતોષ માટે બનશે.” આ પ્રમાણે દેથી વરદાન પામેલ, રાજાવડે ભક્તિયુક્ત મસ્તકે દ્વારા બહુમાન કરાતે, શોભાને ધારણ કરતે, જગતનો વિજય કરનાર, રાજાઓને વિષે તિલક સમાન, હર્ષિત અંત:કરણવાળે તેમજ પવિત્ર કીર્તિવાળો નલ રાજા, પુષ્પવૃષ્ટિ કરતાં ત્રણ ભુવનના લેકોએ તેની સ્તુતિ કરી. એવા લોકોના હૃદયને આકર્ષતા અને દેવેએ પોતે જ જેનું દતકોશલ્યપણું જાણ્યું છે એવો તેમજ નલ અને દમયંતી પ્રત્યેના પ્રેમના કારણે આવી પહોંચેલા હંસે સરસ્વતી દેવીના ચરણપીઠને શોભાવ્યું ત્યારે સમસ્ત વિદ્યાને જાણનારી શારદાદેવી, તથા પ્રકારના અદ્દભુત વધુ-વર(દમયંતી–નલ)ના સંગમરૂપી અપૂર્વ બીજને ઉગાડવામાં મેઘસમાન તેમજ ચાતુર્યના સાગર સમાન હંસ પર અત્યંત તુષ્ટ બન્યા-પ્રસન્ન થયા. Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જો. સ નવમે . આ પ્રમાણે ત્રણ લેાકવાસી પ્રાણીઓને પેાતાનુ શ્રેષ્ઠ, અવાચ્ય, મનેાહર, શુદ્ધ-કલક રહિત, ત્રણ ભુવનના પ્રાણીઓને હર્ષદાયક તેમજ આશ્ચર્ય પમાડનાર પેાતાનું સ્વેચ્છાપૂર્ણાંકનું આચરણ દર્શાવીને ક્રિપાલે, દેવા સાથે શીઘ્ર અંતર્ધ્યાન થઈ ગયા. આ લાકમાં ઇમય'તીએ દાન દીધું છે, ક્રાંતિ પ્રાપ્ત કરી છે, વિશ્ર્વસમૂહને અટકાવ્યેા છે, શીલ-સદાચાર આચર્ચા છે, તેથી પાતાલલાકથી સ્વર્ગલેાક પન્તના ઉત્તમ દેવાએ પૃથ્વીપીઠ પર આવીને નલરાજાને સમસ્ત વિશ્વને વિષે ધન્ય બનાવ્યેા છે. તે સમયે એકત્ર થયેલ, પાતાના નગરના દરવાજા મહાર પડાવ નાખીને રહેલા તેમજ જતા એવા રાજાઓને, વિનયશીલ અને વિવાહની તૈયારીવાળા ભીમરાજાએ આમંત્રણ આપ્યું. >lic ૦૦૦૦૦ ૧૭. এভষ [ નળ-દમય'તીના પાણિગ્રહણ મહેાત્સવ : દમયતીને ભીમરાજાની શિખામણ, ] સ નવમેા. પછી દમયંતીના પિતા ભીમરાજાએ હપૂર્વક વેગથી અંતઃપુરમાં દાખલ થઈને 1 tspn one′′પેાતાની પત્ની પ્રિયંગુમંજરીને કહ્યું કે-“ ટુ પ્રિયા ! તે વીર પુરુષ નલને તું તારા જમાઈ તરીકે જાણ; કે જેનુ દેવાએ પણ કૌતુકપૂર્વક અનુકરણ કર્યું હતું. ખરેખર અસાધારણ ગુણુશાળી નળ આપણેા જમાઇ થવાથી આપણા ક્રુથકૌશિક વંશ યુગાંત કાળસુધી પ્રશંસાને પાત્ર ખનશે. ત્રણ લેાકના સ્વામીઓના આ મેળામાં સમૂહમાં દમયંતીએ નલ જેવા સ્વામીને વર તરીકે જાણી લેવા તે ખરેખર યુ' એ હર્ષીદાયક છે ? તેા હવે હૈ કલ્યાણી ! અવસરાચિત કરવાની સર્વ ક્રિયાએ તમે પરિ જન વર્ગ સહિત જલ્દી શરૂ કરી. ” આ પ્રમાણે કહીને, પુન: સભામંડપમાં આવીને, ભીમ રાજવીએ પેાતાના આપ્તજનાને આદરપૂર્વક કાર્યોના આદેશ કર્યાં. સર્વ પ્રકારના માંગલિક કાર્યોથી તે ઉત્સવમંડપ વ્યાપ્ત સમસ્ત નગરજને પણ નિરંતર કાર્યમાં તત્પર બની ગયા હતા. સ્નાનાદિક મંગલક્રિયા કરીને, વેશ પહેરાવનારી સખીઓએ તેને બનાવી, ચપળ અને ઉછળતા માજાએથી દિશાઓને ધ્વનિયુક્ત બની ગયા હતા, અને દમયતીની વિધિપૂર્વક આભૂષણેાથી સુÀાભિત કરતાં સમુદ્રની માર્ક Page #138 -------------------------------------------------------------------------- ________________ નળ દમયંતીને હસ્તમેળાપ. [ ૧૧૩] ~~~~ ~~~~ ~~~ ~~~ત ૧૧૧૧ -~~~ ~*~~* * * સ્વજનોથી વ્યાપ્ત તે વિવાહમંડપ ધ્વનિ કરવા લાગે. વળી તે સમયે ભીમરાજાની સભામાં વચનને અગોચર તેમજ હર્ષદાયક નૃત્ય અને પ્રીતિદાન થવા લાગ્યા. આ અવસરે આમંત્રણ કરવાને માટે આવેલા ભીમરાજાના સ્વજનવર્ગની સાથે નારાજા કરોડો રથ યુકત વિદાય થયે. નલને અનુસરનારા રાજાઓના રત્નજડિત કરોડો મુકુટને લીધે, જાણે રોહણાચલ પાંખવાળ બનીને તેઓના પર રનવૃષ્ટિ કરતું હોય તેમ જણાતું હતું. વગાડાતા અનેક વેણુ( વાંસળી), વીણા વિગેરેના વાજિંત્રોના ઇવનિથી ઉત્સવમંડપને આકાશપ્રદેશ સવર અને ગ્રામ( સંગીતના પ્રકારો )મય બની ગયે. સાક્ષાત જાણે સોભાગ્યને ચંદ્ર હોય તેવા તે શ્રેષ્ઠ નલને જોઈને કુંડિનપુરના નાગરિક જને પ્રેમસાગરમાં ડૂબી ગયા. વળી, જેના હાર તૂટી રહ્યા છે અને પુષ્પો ખરી પડે છે તેવી સ્ત્રીઓ નલને જોવાની ઈચ્છાથી ગેખ પર ચઢવાને માટે તે તરફ શીધ્ર દેડવા લાગી; એટલે તે સ્ત્રીઓના નેત્ર, મુખ, દંત અને ઓછોથી ગવાક્ષે તત્કાલ જાણે કમળ, ચંદ્ર, માણિકય અને પ્રવાલેથી ભરચક બની ગયા હોય તેમ ભી ઊઠયા. પિતાના હસ્તમાં રહેલ ક્રીડાકમળને, નલનું મુખ માનીને તે કમળને ચુંબન કરતી કે એક સ્ત્રીને, કમળને વિષે રહેલા ભમરાએ અધરોષ્ઠ પર ડંખ માર્યો, જેથી તેનું શુંગારરસમાં અત્યંત તરબળ બની ગઈ. તે સમયે સ્ત્રીઓના નેત્રરૂપી કમળમાંથી નીકળતા કિરણે નલ રાજા પર પડયા અને તેની સાથે સાથે તે સ્ત્રીઓના હાથમાં રહેલ લાજ (ધાણી, અક્ષત વિગેરે પદાર્થો જે શુભસૂચક શુકન તરીકે વધાવવાના કાર્યમાં વપરાય છે.) પણ સરી પડી અર્થાત તે સ્ત્રીઓએ નલ રાજાને વધાવ્યા. અહો! આજે વૈદભી ઈંદ્રાણીને પણ જીતી લે છે તે હકીકત સત્ય છે, કારણ કે પ્રાપ્ત થયેલ ઇંદ્રને પણ દમયંતી એ સ્વીકારેલ નથી. ” આ પ્રમાણે કુંડિનપુરવાસી સ્ત્રીઓની વાણીને સાંભળો, સર્વ શાસ્ત્રને અભ્યાસી નલ ભીમરાજાના આવાસો પ્રત્યે આવી પહોંચે. રાજમાર્ગ તેમજ સાત દરવાજાઓનું ઉલ્લંઘન કરીને પ્રસન્ન મુખવાળા નલે પ્રતિહારીઓની સાથે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. બાદ શ્વસુર ભીમરાજાએ આપેલ મધુપર્કનું ત્રણ વાર આચમને લઈને તેણે દિવ્ય, રેશમી વસ્ત્રો અને આભૂષણે સ્વીકાર્યા. પુરોહિતે તે બંને નલ તથા દમયંતીના કોમળ હસ્તોને ઓષધીવાળા, અંગૂઠાદ્વારા મેળાપ કરવાવાળા અને દર્ભબંધનથી યુકત કર્યો અર્થાત્ હસ્તમેળાપ કરાવ્ય; એટલે પરસ્પર જોડાયેલ પાંદડાવાળી ફલિની નામની લતા અને બકુલ વૃક્ષની માફક એક-બીજાના હસ્તમેળાપવાળા તે દંપતી અત્યંત શોભવા લાગ્યા. પછી શૃંગારરસથી મનહર, લીલા વ્યક્ત કરવાને અંગે ઉજજવળ, નેહના ભારથી કંઈક વજનદાર બનેલા, શરમને અંગે વ્યાકુળ અને સ્વજનોની સભામાં તારામૈત્રક કરતાં નલ તેમજ દમયંતીના લચને અત્યંત ખેદ પામ્યા એટલે કે તેઓ બંને પરસ્પરને એકીટસે જેવા અતીવ આતુર હતા પરંતુ તે સભામાં સ્વજનોની હાજરી ૧૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૩ જ. સર્ગ ત્રીજે. હોવાથી મુક્ત રીતે તે વ્યવહાર કેમ થઈ શકે? એટલે તે બંનેના નેત્ર ક્ષણિક ક્ષણિક એકીટસે નીહાળી લેતા અને આ પ્રમાણે થવાથી લચનેએ કંઈક કષ્ટ અનુભવ્યું. બાદ મીંઢળ યુક્ત હસ્તવાળા અને વસ્ત્રની ગાંઠ( છેડાછેડી) બાંધેલા તે દંપતીએ મનહર અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા આપી અને ત્યાર બાદ પુરોહિતની સૂચનાથી કન્યા જક ભીમરાજાએ અગ્નિને વિષે શીધ્ર લાજ(ધાણી, અક્ષત વિસામગ્રી)નાખી. કરમેચનસમયે ભીમરાજાએ નલને દશ હજાર શ્રેષ્ઠ હસ્તીઓ, દશ કરોડ અશ્વો, દશ લાખ અનુપમ વારાંગનાઓ, અને અગણિત સુવર્ણ, રૂપું, રત્ન, માણેક વિ. ધાતુઓ તેમજ શસ્ત્ર તથા આસનાદિ આપ્યું. ચોથે દિવસે, એક જ ભાજનમાં રહેલા અને પરસ્પર અપાતા સુંદર અરુપાક(હેમનું અન્ન)ને જમીને તે બંને ચાર ખૂણાવાળી વેદિકા, પર લોકપ્રસિદ્ધ તેમજ જેની નીચે ભીના અક્ષત મૂકવામાં આવ્યા છે તેવા, આસન પર જઈને બેઠા એટલે અનેક પ્રકારના મનહર કુતુહલે અને ત્રણ પ્રકારના વાજિંત્રોનું વાદન અને સંપત્તિ, શીલ અને કુલને અનુરૂપ સર્વ પ્રકારના મંગળ વિધાન થવા લાગ્યા. પછી વિધિના જાણુ ભીમરાજાએ સ્વયંવર પ્રસગે આવેલા રાજાઓને મહાન આદરસત્કાર કર્યો એટલે સન્માનથી સંતુષ્ટ હદયવાળા તેઓએ દમયંતીને અર્પણ કરવાના સનેહ કરતાં પણ તે આદરસત્કારને વિશેષ સુખ માન્યું. બાહુબલથી શત્રુવર્ગને જીતી લેનાર, તથા સમગ્ર પૃથ્વીને વિષે કલ્પવૃક્ષ સરખા નલ રાજાએ તે સમયે એટલું બધું દાન આપ્યું કેન્યાચકવર્ગને સુવર્ણાભરના ભારથી શરીરને વિષે અચાનક પ્રસ્વેદ પ્રગટી નીકળે અર્થાત્ અઢળક દાન આપ્યું. આ સમયે સનેહસંબંધ ધરાવનારા, સુંદર રચના કરવામાં ચતુર દક્ષિણ દેશના રાજાઓએ પણ પોતાની સદાચારી કન્યાઓ, કે જે દમયંતીની સખીઓ હતી તેને નલરાજાના મિત્ર અને શુદ્ધ વંશમાં જન્મેલા શ્રેષ્ઠ રાજવીઓ સાથે સુંદર પાણિગ્રહણ મહોત્સવપૂર્વક પરણાવી. અનેક ઉત્સવો દ્વારા પ્રિયજનના સહવાસપૂર્વક એક માસ રોકાયા બાદ નલરાજાએ પિતાના દેશ તરફ જવાની તૈયારી કરી ત્યારે, સ્વામીના ઘરે મોકલાતી, અશ્રુ સારતી અને નમ્ર મસ્તકવાળી પિતાની પ્રિય પુત્રી દમયંતીને, આંખમાં અશ્રુ લાવીને ભીમ રાજાએ કહ્યું કે “હે પુત્રી! તું સર્વ હકીકત જાણે છે, માટે અશ્રુઓને અટકાવ. તને શી શિખામણ દેવી પડે? અમારે કોની માફક તેને કહેવાનું હોઈ શકે ? છતાં પણ હું તને, ચંદ્ર પર ચંદનના વિલેપનની માફક, કંઈક વ્યવહારુ વચન કહું છું. હે પુત્રી ! સુકુલમાં જન્મેલ સ્ત્રી માટે આટલું અવશ્ય કરવાનું હોય છે–સ્વામી તરફ નિષ્કપટભાવ, વડીલ જો પ્રત્યે પ્રણામ, કુલમાં નેહ, પરિજનવર્ગ વિષે મોટાઈ, શકય પ્રત્યે કોમળતા, સ્વામીના દુશ્મન પ્રત્યે શેષ, સ્વામીના મિત્ર પ્રત્યે પ્રીતિ. કુલવધુઓને આ સિદ્ધાન્ત હોય છે કે–તે નમ્ર Page #140 -------------------------------------------------------------------------- ________________ નળનું સ્વનગરીમાં આગમન. [ ૧૧૫ ] wwwwwwwwwww વાણું બોલે છે, પિતાના બંને ચરણ તરફ જ નજર રાખી રહે છે, સેવામાં રક્ત રહે છે, શિષ્ટ પુરુષને આસન આપે છે, પતિ પહેલાં પોતે સૂતી નથી તેમજ તેના જાગૃત થયા પહેલાં જાગે છે.” આ પ્રમાણે વિનયશીલ દમયંતીને અનુગ્રહ બતાવવાપૂર્વક ભીમ રાજાએ કહ્યું અને વૈર્યશાલી નલરાજાને વળાવવા માટે ચાલ્યા. ત્રણ પ્રયાણસ્થળ સુધી સાથે રહીને તેમજ નલરાજાની અનુમતિ લઈને ભીમરાજા સ્વદેશ તરફ પાછા ફર્યા. કેટલાક પ્રયાણદ્વારા વિશાળ માર્ગનું ઉલંઘન કર્યા બાદ, આનંદી મિત્રસમૂહ અને સમસ્ત સૈન્ય યુક્ત નલરાજા, સન્મુખ આવેલ નાગરિક લોકવાળી તેમજ ઊંચા તારણ સમૂહથી વ્યાપ્ત પોતાની રાજધાનીમાં આવી પહોંચ્યા અને જ્યોતિષી લોકોએ જણાવેલા વિશાળ મુહૂર્તમાં મહોત્સવ પૂર્વક પુરપ્રવેશ કરીને, સમસ્ત લેકએ જેનું માંગલિક કાર્ય કર્યું છે તેવા નલ ભૂપાલે પિતાના સ્વજનવર્ગને દાન તેમજ સન્માન આપવાવડે પ્રમોદ પમાડ્યો. આ પ્રમાણે શ્રેષ્ઠ અને નુતન મંગલોથી યુક્ત, શ્રી યશોધરચરિવના કર્તા શ્રી માણિક્યદેવસૂરિએ રચેલા, આર્યજનોના કને કમળરૂપ નલાયન (દમયંતીચરિત્ર) ને રસસમૂહથી પરિપૂર્ણ આ ત્રીજે (સ્વયંવર ) સકંધ સંપૂર્ણ થયે. કરી છે Page #141 -------------------------------------------------------------------------- ________________ =ી સ્કધ ચોથા સર્ગ પહેલો એન=00000 [ ઇંદ્રાદિ દેને કલિને મેળાપ.] ---- -------- ફમયંતી તથા નલના સંબંધવાળી હકીકતને પરસ્પર વર્ણવતા મહાબલશાળી દેવો જન------- પણ પિતાથી ઉલંઘન કરાતા રસ્તાને જાણી શક્યા નહિ, અર્થાત આ હકીકત એટલી બધી રસિક ને લાંબી હતી કે રસ્તો પૂર્ણ થઈ જાય, છતાં વાર્તા પૂર્ણ ન થાય.-આ પ્રમાણે આકાશમાગે જતાં અને સ્વર્ગગંગાને કિનારે પહોંચેલા દેએ પિતાની સન્મુખ આવતાં કેઈક જનસમૂહને જે, તે પૈકી કેટલાક ગધેડા પર બેઠેલા હતા, કેટલાક પાડાના વાહનવાળા હતા, કેટલાક આમતેમ કૂદકા મારતા હતા, કેટલાક લથડીયા ખાતાં ખાતાં ચાલતા હતા, કેટલાક નાચતા હતા, કેટલાક હસતા હતા, કેટલાક નિરર્થક રુદન કરતા હતા, કેટલાક પિતાની જ જાતને વિડંબના પમાડતા હતા, અને કેટલાક જગતને તણખલા સમાન માનીને ચાલતા હતા. તે સર્વ સાત વ્યસનવાળા, પાંચે પાપને સેવનારા, કૃતની અને મહાદૂર હતા. તેવામાં જાણે જગતને ઉદ્દેશીને શિખામણ આપતા હોય તેમ કોઈએક સ્તુતિપાઠકના નીચે પ્રમાણેના શબ્દો દેને સંભળાયા કે–“અરે અરે ! અજ્ઞાનને તજી દે, અને કામદેવના હુકમને અનુસરે. હે મૂર્ખ લકે! અનિત્ય (નાશવંત) શરીરનું ફલ મેળવી લે. મૃત્યુ પામ્યા પછી પ્રાણીને આ જગતમાં ફરીવાર આવવાનું નથી. સમુદ્રમાં ડૂબી ગયેલ પથ્થરા એ શું કદી ઉપર આવે શકે? વળી પિતાપિતાની જાતિમાં ઉત્પન્ન થયેલ પ્રાણીઓને વર્ણવ્યવસ્થા શી ? અર્થાત્ ઊંચ-નીચપણું શું? કારણ કે સૂર્ય તે સર્વ પ્રાણીઓને સરખું તેજ આપે છે. ખરેખર આ લેકમાં પાપ અને પુણ્ય એ બંને મનના વિશ્વમ છે. ઝેર જેવી શંકા ધીર પુરુષને કદાપિ વ્યામોહ પમાડી શકતી નથી. સ્વાધ્યાય તેમજ ધ્યાનરૂપ દુઃખ અને ભિક્ષા ગ્રહણ કરવાને માટે કરાતું અહીંતહીં ભ્રમણ–એ પુરુષાર્થહીન પ્રાણીઓને માટે જીવન જીવવાની એક પ્રકારની કુશળતા માત્ર છે. ” Page #142 -------------------------------------------------------------------------- ________________ - -- -- -- દેવને કલિને મેળાપ. [ ૧૧૭ ] આ પ્રમાણે બકવાદ કરતાં તે રસ્તુતિપાઠકને, ઇંદ્ર મહારાજની ભ્રકુટીથી પ્રેરણા કરાયેલ શ્રેષ્ઠ નૈમેષી દેવે આક્ષેપપૂર્વક નીચે પ્રમાણે કહ્યું કે-“અરે ! ધર્મધુરન્ધર સૌધર્મો સમસ્ત વિશ્વનું રક્ષણ કરનાર હોવા છતાં આ કઈ વ્યક્તિ છે કે જે ધર્મ કર્મને જ અત્યંત નાશ કરી રહી છે ? હે દુરાચારી! તું ઊભું રહે, ઊભું રહે, હવે તું ક્યાં સુધી લાંબુ જીવી શકીશ ? તારી જીભને હું તારા તાળવાના મૂળમાંથી હમણાં જ ખેંચી કાઢીશ. આ જગતમાં જે કૃત્યાકૃત્યનો વિવેક ન હોય તો પ્રકાશ અને અંધકાર બંનેનું સરખાપણું કેમ ન હોઈ શકે ? આ વિશ્વમાં પાપ અને પુણ્યને વિસ્તાર પ્રત્યક્ષ છે, કારણ કે આ સમગ્ર વિશ્વ સુખ-દુઃખની વ્યવસ્થાથી જુદું પડેલ છે. (પુણ્યશાલી પ્રાણી સુખી દેખાય છે અને પાપી પ્રાણુઓ દુઃખી જણાય છે) કેટલાક કે સામ્રાજ્ય ભગવે છે અને કેટલાક માત્ર સેવકપણું ધારણ કરે છે, તે ખરેખર ભવાન્તરમાં બાંધેલા કર્મોનું જ ફલ છે. સર્વ નિમાં ફરતે-જમણું કરતો તે આત્મા જોઈ શકાતું નથી, કારણ કે પુષ્પમાંથી અન્ય પાત્રોમાં જતો સુગંધ જોઈ શકાતો નથી. વૃક્ષ તરીકે સમાન હોવા છતાં આંબા અને લીંબડામાં જેમ ભેદ રહેલ છે તેમ મનુષ્યપણું સરખું હોવા છતાં વર્ષોમાં મહાન્ તફાવત રહેલ છે. જે હમણાં જ આ સમસ્ત વિશ્વ સાગરરૂપ બની જાય તે મર્યાદારૂપી પૂલ જદી શિથિલ થઈ જાય-નાશ પામી જાય તે જગતનો પ્રલય કરવાને માટે સ્થિતિભંગ કરતા દુરાચારી નાસ્તિક પુરુષનો જલદી વધ કરે જોઈએ. વિલાસથી અંધ બનેલ આ ચાવાંક (મિથ્યાત્વી) મતાવલંબી પ્રાણીઓના ઉન્માર્ગગામીપણાને ઉગ્ર રાજદંડ હણે છે તે છે દુરાત્મન્ ! તું મરણ પામીશ.” આ પ્રમાણે બેસીને ગમેલી દેવે ઘુઘરીઓથી શોભતી શક્તિને હસ્તમાં ગ્રહણ કરી. વીજળી સરખી દેદીપ્યમાન તે દિવ્ય શક્તિને જોઈને ભય-વિલ્હેલ બનેલ તેમજ ભૂમિ પર આળોટતે સ્તુતિપાઠક ઇદ્રના ચરણોમાં પડ્યો અને બોલ્યા કે-“હે નાથ ! મારું રક્ષણ કરે. હું વૈતાલિક સ્તુતિપાઠક છું. અપરાધી દીન પ્રાણીઓ પર સજજન પુરુષો તે કૃપા જ કરે છે. સેવકલેકે સ્વાભાવિક રીતે જ યોગ્યાયેગ્ય વસ્તુને જાણતા નથી, પરંતુ સ્વામીમાલિકના ચિત્તને અનુસરવું તે જ તેનું કર્તવ્ય છે. મેં જે આ પ્રમાણે સર્વ હકીકત વર્ણવી છે તે સર્વ કલિના સેવક તરીકે જ વર્ણવી છે.” આ પ્રમાણે તે સ્તુતિપાઠકે કહીને તેમની સમક્ષ કલિયુગની માયા (કલિ) દર્શાવી; એટલે “આ કલિનું મુખ જોવા લાયક નથી” એમ વિચારીને દેવે આકાશપથમાં દક્ષિણ દિશા તરફ, સુવર્ણગિરિ(મેરુપર્વત) તરફ જવાને ચાલી નીકળ્યા. આવી રીતે બીજે રસ્તે જતાં દેવેને જોઈને, સનેહી જનની માફક ગાઢ સ્વરે “હે ઇંદ્ર, ઉભા રહે, ઊભા રહે ” એ પ્રમાણે બેલતે કલિ આડે માગે તેઓના તરફ દો. ––– – Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્મુધ ૪ થે. સ ખીજો. AKAKAKAKAKAK& સ ખીજો. [ઇંદ્રને કલિના વાર્તાલાપ :: દમયંતીના પાણિગ્રહણની તેને થયેલ જાણ: શારદાએ કરેલ નલપ્રશંસા કલિના ક્રોધ ને તેને કમાં પાડવાની કરેલ પ્રતિજ્ઞા. ] 8 OOOOOOOOUD + મદોન્મત્ત હસ્તીના જેવા શ્યામ સ્વરૂપવાળા, કિલ્પિષી દેવાના સ્વામી તે કિલને saxeGGDOW) જોવા છતાં પણ દેવા પહેલાં તેા તેની સાથે કંઇપણ ખેલ્યા નહીં. પેાતાની સન્મુખ સુંદર કાંતિવાળા શ્રેષ્ઠ સર્વ દેવાને જોવા છતાં પણ કલિએ પાતાની જાતને લેશ માત્ર દુર્ભાગી માની નહીં, અર્થાત્ આવા સુ ંદર દેદીપ્યમાન દેહવાળા દેવાની સન્મુખ પેાતાના સ્યામપણાને કારણે તેને અંશ માત્ર લજ્જા ન આવી. ખાદ તેની નજીકમાં જઈને તેણે સોજન્યશાલી માણસની માફક સ્નેહ દર્શાખ્યા અને અત્યંત હર્ષી પામેલા તેણે સ્વેચ્છાપૂર્વક કહ્યુ કે “ હું ઇંદ્ર ! હર્ષની વાત છે કે-આપ વિજય પામેા ! હું અગ્નિદેવ ! આપ કુશળ છે ને ? હેયમરાજ ! આપ શલ્ય રહિત છે ને ? હું વરુણુ ! આપ પ્રીતિવાળા છે ને? તમે મને માર્ગોમાં મળ્યા તેથી જે ખનવાનું છે તે ખરેખર સાચું જ બન્યું છે, કારણ કે શત્રુનામાં મિત્રાનું દર્શીન એ શ્રેષ્ઠ શન છે. કુંડિનપુર તરફ સ્વયંવરમંડપમાં દમયંતીને વરવા માટે અમે જઇ રહ્યા છીએ. તે મંડપમાં ઘણા રાજાએ એકઠા થયા છે અને અમે ત્યાં પહોંચ્યા પછી દમયંતી મનુષ્યને શા માટે વરે ? હું શ્રેષ્ઠ દેવા! તમે તમારું વૃત્તાંત મને કહા કે તમા કઇ બાજુથી અત્યારે આવી રહ્યા છે. ? ” ઇંદ્રે કલિને જવાખ આપ્યા કે“ તુ દમયંતીને વરવાની ઇચ્છાવાળા ઢાવા છતાં, માર્ગમાં જ અમેાને મળી ગયા તે તે ઠીક કર્યું. હવે આવા પ્રકારનેા આરંભ કરવા મૂકી દે, જેથી તને તેવા પ્રકારના પરિશ્રમ-ખેદ ન થાય. હવે તું અમારા સાથે તારા આવાસ પ્રત્યે પાછેા કર. ત્રણ લેાકના પ્રાણીઓના મનને રંજન કરનાર તે સ્વયંવર-મહાત્સવ તા પૂર્ણ થઈ ગયેા છે અને હતિ ચિત્તવાળા અમે હમણાં તે સ્થાનથી જ પાછા ફરી રહ્યા છીએ. તે મડપમાં દેવા, મનુષ્ય, નાગરાજો અને યક્ષ્ા વિદ્યમાન હોવા છતાં ક્રમય'તી શ્રીમાન્ નલરાજાને વરી છે. વિલખા બનેલા યક્ષેાને, રાગાધીન નાગરાજાને અને સેવાપરાયણ દેવાને ત્યજી દઈને દમયંતીએ નલને જ પવિત્ર માન્યેા, તેા હવે તું કયાં જઈ રહ્યો છે ? વળી, દમયંતીને લઈને નલરાજા પણ ચાલ્યા જવાથી હવે તને મહેાત્સવ Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવોને કલિનો વાર્તાલાપ. [ ૧૧૯ ] જેવાને પણ લાભ મળી શકે તેમ નથી. શરૂઆતથી જ તારે સ્વયંવરમાં જવું ઉચિત નહેાતું જ કારણ કે તે “નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ” એ પ્રમાણે યેગી પુરુષો તારી પ્રશંસા કરે છે.” પછી શારદાદેવી ઇના વચનને અનુરૂપ (મશ્કરી યુક્ત) વાણીરૂપી બાણવૃષ્ટિને અધિક રીતે વર્ષાવવા લાગ્યા. “ખરેખર આશ્ચર્યની વાત છે કે-સૂતેલા એવા તમારું ( ઊંઘમાં) પાણિગ્રહણ થઈ ગયું જણાય છે અને પ્રભાતકાળે ઊઠતાં તેને જોવાને માટે તમે આંખો ચાળી રહ્યા જણાઓ છે. તે સ્વયંવર મંડપ સર્વ ગુણથી સંપૂર્ણ હોવા છતાં, જેમ ચંદ્ર કલંકથી ન્યૂન જણાય છે તેમ તમારી ગેરહાજરીથી તે મહત્સવ પણ ન્યૂન જાતે હતો ! તમારા આવા પ્રકારના રૂપ, વેષ અને વૈભવથી, દમયંતી તે દૂર રહે, પરંતુ બીજી કઈ પણ સ્ત્રી જરૂર તમને વરત-પસંદ કરતાં પોતાની જાતને નહીં ઓળખનાર, સમયને નહીં જાણનાર, ઇંદ્રિય પર કાબૂ નહીં રાખનાર, દુભાંગી હોવા છતાં પિતાની જાતને સુભાગી માનનાર તેમજ અન્ય હેવા છતાં પિતાની જાતને ધન્ય માનનાર એવા તેને ધિક્કાર હો ! “હું વૈદભીને મેળવીશ” એવી વાણી ઉચ્ચારનાર તું શું શરમાતો નથી ? કારણ કે તારા જેવો દુર્જન માણસ તેની દષ્ટિમાં પણ આવી શક્યો નહિ. બ્રહ્માએ બના વેલ ઉપનિષદને જેમ ચંડાલ પ્રાપ્ત ન કરી શકે તેમ, ઉત્તમ પુરુષ-નલ પ્રત્યે અભિલાષાવાળી દમયંતીને તું કઈ રીતે મેળવી શકે ? હવે પછી જે તું તારા ચિત્તમાં પરસ્ત્રીને ચિંતવીશ તો ક્ષણ માત્રમાં તું બળીને ભસ્મ થઈ જઈશ, તું બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામેલ છે, હવે તું યમરાજના મુખમાં ન જા-મૃત્યુ ન પામ. હે દુબુદ્ધિ ! અહીંથી તું દૂર જા, અને દેને જવા માટે માર્ગ આપ.” આ પ્રમાણે ઇંદ્રના અભિપ્રાયને જાણીને સરસ્વતી દેવીથી તિરસ્કાર કરાયેલ કલિ, વૃક્ષથી ફાલ ચૂકી જનાર વાનરની જેમ ક્ષણ માત્ર જડ જે બની ગયે. પછી ડંખ મરાયેલ વ્યક્તિની જેમ પીડાને અનુભવીને, સરસ્વતીને ત્યજી દઈને, કલિએ ફરીથી લેકપાલને કહ્યું કે-“હા, સમજ્યો કે દમયંતી નલને વરી હા, હું સમયે કે તમે તે સ્થાનથી પાછા ફરી રહ્યા છો. તમારાથી આવું અનુચિત કાર્ય કેવી રીતે જોવાયું ? વિલખા બનેલ, મૂર્ખ, ઉત્સાહ વિનાના એવા તમે દેવોને ધિકકાર હે ! તમારા જેવા દેવો હાજર હોવા છતાં માનવી સ્ત્રી મનષ્યને વરી. તે બધા રાજવીઓને પછાડીને પરાસ્ત કરીને, દમયંતીનું અપહરણ કરીને, સ્વર્ગમાં આવતા તમોને અટકાવવાને કેણ સમર્થ છે ? ખરેખર આજે તમોએ સ્વર્ગને મહિમા દૂર કર્યો છે. તમે સઘળા અમર્ત્ય (દેવ) હોવા છતાં ખરેખર માનવીથી પણ હલકા બન્યા છે. તમે મને બ્રહ્મચર્યનો ઉપદેશ કરો છે અને સ્ત્રીના નિતંબમાં આસક્ત બનેલા તમે પિતે સ્વયંવરમાં ગયા હતા !! ખરેખર, કથાકારની જેમ આ દુનિયા પારકાને ઉપદેશ આપનારી છે. જેને જે વસ્તુ પસંદ પડે છે તે વસ્તુનું તે આચરણ કરે છે, તો હવે ૫ણ કેમ જણાવતા નથી Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થો. સર્ગ બીજે. કે અમારો શ્રમ નકામો ગયો છે તેથી તણખલા સમાન તુચ્છ બનીને સ્વયંવર મહોત્સવ માંથી પાછા ફરી રહ્યા છીએ, તે હજુ પણ તમે મારી સાથે પૃથ્વીપીઠ તરફ પાછા ફરો અને નલને ત્યજીને, દમયંતીનું અપહરણ કરીને આપણે ચાલ્યા આવીએ.” • આ પ્રમાણે કલિનું વચન સાંભળીને વિસ્મય પામેલા દે, પિતાના ક ઢાંકીને એમ ન બોલે, ન બોલે. શાન્ત થાઓ, શાન્ત થાઓ.” એમ વારંવાર બોલવા લાગ્યા. “અરે પાપી! અમારા કર્ણવિવરમાં દાખલ થયેલ, ગાઢ કાજળ સરખા તમારા વચનથી અંતરાત્મા પણ લેવાઈ રહ્યો છે. હે દુષ્ટ ! તું દેવોને પણ તારી માફક ઘાતકી માને છે. હે મૂઢ! આ બાબતમાં અત્યંત ગૂઢ પરમાર્થને તું જાણતો નથી. તે નલ રાજાને જે નથી તેમજ નલપ્રિયા દમયંતીને પણ નીરખી નથી. તેઓ બંનેની ગેરહાજરીમાં તું નિરથક બકવાદ કરી રહ્યો છે. તે રાજર્ષિના શાંત સ્વભાવને અને દમયંતીના સતીપણાને કહેવાને માટે જે કંઈ પણ સમર્થ હોય તે માત્ર સરસ્વતી દેવી જ સમર્થ છે.” આ પ્રમાણે ઈંદ્રાદિ લેકપાલ અને દેવોથી સાક્ષીભૂત બનાવેલી અને સ્વયંવર મહોત્સવને વિષે પ્રતિહારિણીરૂપ બનેલ સરસ્વતી દેવી કલિ પ્રત્યે બોલી કે –“હે કલિ! તું કંઈક ડાહ્યો થા. હે દુછ બુદ્ધિવાળા! પા૫વૃત્તિને ત્યાગ કર. દેવેની તું કદઈને ન કર, તેમજ નલની નિંદા પણ ન કર. સ્વયંવર મહોત્સવ પ્રસંગે સભાની શોભા વધારવા તેમજ નળ-દમયંતીરૂપી દંપતીને વરદાન આપવા માટે દેવ ગયા હતા. નલરૂપી રાજવીથી પ્રકાશિત બનેલ તે સતી દમયંતીરૂપી અગ્નિમાં, જોયા વગર જ તમારા જેવા બ્રાંતિયુક્ત પતંગીયાઓ આવીને પડે છે-બળી મરે છે. તારે દમયંતીને મધથી લેપાયેલ તરવારની ધાર જેવી સમજવી. તેને ઈચ્છતા દુરાચારી પુરુષો દૂરથી જ છિન્નભિન્ન થઈ જાય છે. પવિત્ર કીતિવાળા અને બુદ્ધિમાન તે નલ રાજર્ષિના પૈર્ય અને વિર્યાદિ ગુણેની સરખામણીમાં કઈ પણ આવી શકે તેમ નથી.” ઉપર પ્રમાણે સરસ્વતીએ શરૂ કરેલ નલપ્રશંસા સાંભળીને અચાનક ક્રોધ પામેલ અને કકળી ઊઠેલ કલિ બે કે-“હે સરસ્વતી ! તું નલના વખાણ કરવાનું ત્યજી દે. ખરેખર તું બકવાદી જણાય છે. અરે આશ્ચર્યની વાત છે કે-દેવો પણ માનવીઓના સ્તુતિ પાઠક(ભાટ)નું કાર્ય કરી રહ્યા છે. રત્નચર, સભાને શત્રુ અને કાર્યની હાનિ કરનાર એ નરાધમ નલ તમારાથી શું વર્ણન કરવાને ગ્ય છે? તે આજે શત્રુ સરખા અગ્નિસ્વરૂપ મારા જે કલિ ક્રોધે ભરાય છે તે પાપી નલ કઈ રીતે સુખપૂર્વક રહી શકે છે તે હવે તમે જાણશો અર્થાત હું તેને સુખપૂર્વક રહેવા દઈશ નહીં. આજથી જ નલ સાથે મારું વેર નિણત થયું છે. ભલે ત્રણે લેક પટહ-ઘેષણ કરીને મારા વૈરને ગાયભલે મારા વેર સંબંધી વાતો કરે, મને તેની પરવા નથી, દશ દિપાલે, તેના પિતૃઓ, સાધુપુરુષ અથવા તે દમયંતીનું સતીપણું નલની કેવી રીતે રક્ષા કરે છે તે હું જઈશ. Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - નલને કષ્ટમાં પાડવાની કલિની પ્રતિજ્ઞા. [ ૧૨૧ ] સર્વસ્વ હરણ કરાયેલ, રાજ્યભ્રષ્ટ, ક્ષુધાતુર, સર્વ જગતને દ્વેષ કરવા લાયક, ભીરુ, વૈર્ય રહિત, સ્ત્રીને સાથે રાખવી મુશ્કેલ છે તેમ વિચારીને દમયંતીને ત્યાગ કરનાર, એક વનમાંથી બીજા વનમાં રખડતા અને રુદન કરતા નલને હું જે ન બતાવું તે તમારે મને તમારી સભામાં આસન ન આપવું અર્થાત્ દાખલ ન થવા દેવો તેમજ મારી સાથે ફરી વાર મુસાફરી પણ ન કરવી. અર્થાત હું જે નલને કણમાં ન પાડું તે તમારે મારી સાથે કોઈપણ જાતને વ્યવહાર ન રાખવો. આ પ્રમાણે બોલતા અને ક્રોધને અંગે રાતા નેત્રવાળા કલિને દે શાંતિપ્રદ વચ નથી શાન્ત કરવા લાગ્યા કે –“હે કલિ! ક્રોધને ત્યાગ કર, તારા અંતઃકરણને પ્રસન્ન બનાવ. આંધળા પુરુષની માફક સ્વેચ્છાપૂર્વક શા માટે ઉન્માર્ગે જઈ રહ્યો છે? અમે સ્વયંવર મહત્સવમાં ગયા તેથી અમે તારા ક્રોધપાત્ર કદાચ બની શકીએ, પરંતુ નલ પ્રત્યે તારે શા માટે ગુસસે થવું જોઈએ ? આ જગતમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, ધનવાન હોય કે દરિદ્વી હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પરંતુ દરેકનું આચરણ-વર્તન મહાન હોવું જોઈએ. જે કઈ સદાચારી છે તે દેવને પણ માનનીય છે, જે કઈ તેવા પુરુષોને પરિચય કરે છે તે ખરેખર પુણ્યશાળી છે. જે દુર્જન પુરુષ છે તે કરમાં શ્યામપણાને, ચંદન વિષે ઉગ્રપણાને, અને સત્સંગમાં શઠપણને માને છે. જે કોઈ સજજન પુરુષોની સેબત કરે છે અને જેને ગુણરાગ અત્યંત નિશ્ચલ છે તે આ લેકમાં સમર્થ છે, સુખી છે, બાકીની વ્યકિતઓ પામર છે. ખરેખર સર્વત્ર ગુણવાળી વ્યક્તિ વખણાય છે, કારણ કે ગુણ (દેરા) યુક્ત સૂત્ર (સુતર) જ હમેશાં મસ્તક પર ધારણ કરાય છે. મહાસતી દમયંતી અને મહાપુરુષ નલના ગુણેના વર્ણન પ્રત્યે તને ઈર્ષ્યા કરવાનું શું કારણ છે? ધર્મા, કૃતજ્ઞી, શત્રુતા રહિત, મહાત્મા એવા નલ સાથે વેર બાંધવામાં તને કઈ જાતની પ્રીતિ થાય છે? નલને નષ્ટ કરવાને ઈચ્છતા ટ ટેડા સરખા તે, જેને તાગ નથી અને જેને પાર પામી શકાય તેમ નથી તેવા સમુદ્રનું શોષણ કરવા જેવું કાર્ય આરંભ્ય છે. તારા પરિશ્રમનું ફલ નિષ્ફળ છે. અને તું મનુષ્યની હાંસીને પાત્ર બનીશ; તે હે કલિ! ના પ્રત્યેને તારો ઈષ્યભાવ તું જલદી તજી દે.” દેના આ પ્રમાણેના શાન્ત અને ગંભીર વચનથી, કંકાસના સાગર સમાન કલિ ઊલટે અત્યંત બળવા લાગ્ય-ભરાયે. પછી પોતાની ભુજાનું આસ્ફોટન કરીને તેમજ પિતાના બંને ખભાને વારંવાર નિહાળતે અને ભીષણ ભૂકુટીવાળો કલિ ઉચ્ચ સ્વરે બે કે-“હું ચતુર છું કે મૂર્ખ છું તેવી મારી ચિંતા કરવાની દવેને શી જરૂર છે? નલને રાજયષ્ટ કરીને પછી જ હું પૃથ્વીપીઠ પરથી સ્વર્ગમાં આવીશ એ માટે હું Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી દમયંતી ચરિત્ર : ઋધિ ૪ થે. સર્ગ ત્રીજો મારે ડાબે પગ પછાડું છું અને મારી શિખા (ચોટલી) છૂટી મૂકું છું તેને તમે સર્વ બાંધો. તમારી સર્વની સાક્ષીએ હું આ પ્રકારની પ્રતિજ્ઞા કરું છું.” આ પ્રમાણે કલિની પ્રતિજ્ઞા સાંભળીને, હૃદયમાં ઉપદ્રવની શંકાને ધારણ કરતાં દેએ તેમને ફરીથી કંઈપણ જવાબ ન આપે. ખેદની વાત છે કે-હિતકારક ઉપદેશથી દુર્જન પુરુષ ઊલટે ક્રોધ પામે છે તે બાબતમાં શું આશ્ચર્ય છે? કારણ કે દૂધ પાવાથી સર્ષ ઊલટે વિશેષ ઝેર યુક્ત બને છે, ઘીથી સિંચાયેલ અગ્નિ જે શાન્ત થાય તે જ ખલ પુરુષ મનહર શાન્ત વાણથી શાંતિ પામે. પ્રથમ આવેલા, જવર(તાવ)વાળાને જલનાન જેમ જવરની વૃદ્ધિ કરે છે તેમ શાન્ત વચનોથી મૂર્ખને ક્રોધ ઊલટે વૃદ્ધિ પામે છે, માટે દુનર્વિયી એવા કલિને દૂરથી જ શીવ્ર ત્યાગ કરે, આ પ્રમાણે વિચારીને દેવસમૂહ પિતાને માર્ગે ચાલ્યા ગયે. નલ-દમયંતીના તેવા પ્રકારના ગુણોના વર્ણનરૂપી મૂલ મંત્રથી ઉત્તેજિત કરાયેલ, કઠોર રોષથી રકત નેત્રવાળા કલિને, જાણે દમયંતીના હસ્તને ગ્રહણ કરવામાં અશક્ત બનવાથી તે વેરને યાદ કરતાં હોય તેમ દેએ નલ પ્રત્યે વેર વાળવાને માટે યુક્ત કર્યો. અર્થાત્ દેવોએ પિતાનું વેર વાળવા માટે કલિને આગળ કર્યો. આ પ્રમાણે દેવેની સમક્ષ પ્રતિજ્ઞા કરવાવાળો, નલ રાજાને નિકારણ શત્રુ બનેલ, પ્રલયકાળના અગ્નિ સમાન ક્રોધથી ધમધમતે અને પૃથ્વીપીઠ તરફ આવવાને ઈછતે કલિ ત્યાંથી ચાલી નીકળે. – – સર્ગ ત્રીજો. આ [ કલિનું પૃથ્વીપીઠ પર આગમન. બહેડાના ઝાડ પર લીધેલ આશ્રય ] I પછી અમરાવતી પહોંચેલા દેવોની વચ્ચે, કલિ અને નલરાજાનાં શત્રુપણાની E - વાર્તા પરસ્પર થવા લાગી. અરે! દમયંતી નલને વરી તે ઘણું જ સારું થયું, પરંતુ પાપી કલિ નલને નાશ કરવા ઇચ્છે છે તે ખરેખર દુખદાયક છે. જે સ્વયંવર મંડપમાં દમયંતીએ નલને સ્વામી તરીકે સ્વીકાર્યો તો શું તે વખતે Page #148 -------------------------------------------------------------------------- ________________ - કલિનું નલરાજાની રાજધાનીમાં આગમન. [ ૧૨૩] નલ રક્ષક વિનાનો તેમજ મહાસૈન્ય વિનાનો હતો? શત્રુતા રહિત નલ પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા કલિની દુર્જનતા તે જુઓ! અહો! તે દુષ્ટ કલિ એક હાથથી તાલી પાડવા ઈચ્છે છે. આ જગતમાં ચાર વ્યકિતઓ ચારને માટે નિષ્કારણ વેરી છે, જેમકે સમુદ્રને માટે વડવાનલ, કમલને માટે પવન, ગ્રહોને માટે રાહુ અને સજજન પુરુષને શઠ, ખલ પુરુષે પર્વત પર બળતા અગ્નિને જુએ છે, પરંતુ પોતાના પગમાં અગ્નિને જોતા નથી. બીજાને નાશ કરવા ઈચ્છતા શઠપુરુષે સાથોસાથ પોતાના નાશને પણ નોતરે છે. કર્ણમાં દાખલ થયેલ મચ્છરથી જેમ હાથી જીતાય છે તેમ છિદ્રમાં દાખલ થયેલ હીન–અધમ વ્યક્તિથી સમર્થ વ્યક્તિ પણ છતાય છે, તે નલ કલિથી પરાભવ ન પામે તેવા પ્રકારનો પ્રયાસ તમો કરે અને સર્વ દે હમણાં તેના મનની શાંતિ કરે. વીરસેન રાજાના ભાઈ અને નલરાજાના કાકા અત્યારે પાતાલ લેકમાં કર્કોટક નામના નાગરાજ થયા છે તે પુણ્યાત્મા નાગરાજ, કલિથી આકુળવ્યાકુળ બનાવાયેલ નલ રાજાના બુદ્ધિજાણતાના અવસરે, પૂર્વના નેહના કારણથી રક્ષા કરો! આ બાજુ કલિએ પણ શીધ્ર પૃથ્વી પીઠ પર આવીને, આર્ય પુરુષાથી વ્યાપ્ત આયવર્તન-ભરતક્ષેત્રને જે તે દેશમાં દરેક વ્યક્તિને ધર્મમાં રકત જોઈને ભયભીત બનેલા કલિના સૈનિકે એક પગલું પણ મૂકી શક્યા નહીં. આ પ્રમાણે ભયવિહવળ ચિત્તવાળા પિતાના સૈનિકોને જેતે તેમજ હસતે કલિ એકદમ બોલી ઊઠ કે–“સ્વર્ગથી આવતા અને અભિમાનથી અંધ બનેલા આપણને આ નલ રાજવી સહજમાં વશ થાય તેમ નથી તે હવે તમે બધા જેમ આવ્યા હતા તેમ ચાલ્યા જાઓ. જેણે પ્રતિજ્ઞા કરી છે તે હું તેને પરાજય કરવા માટે જઈશ. ત્રીજી નીતિ-દંડથી સાધવા યોગ્ય નલ રાજાને હણવાની ઈચ્છાથી હું ગુપ્ત રીતે કોઈપણ સ્થળે રહીશ. તેને દેષ (છિદ્ર) જેઈને બળાત્કારે તેનામાં પ્રવેશ કરીને સામાના હૃદયને દુઃખદાયક મારો સ્વભાવ હું તેને શીધ્ર બતાવીશ. (એક વખત હું તેનું છિદ્ર જોઈ લઉં તે પછી તેને હું જોઈ લઈશ.) પરસ્પર જુદા પડેલા દમયંતી અને નલ પૈકી એકને હણ્યા બાદ હું તમને ફરી મળીશ.” “કઈ દિશામાં હવે આપણે જવું?” એ પ્રમાણે બ્રમવાળા પોતાના સેવકને વિદાય કરીને કલિ પોતે જ જલ્દી નલ રાજાની રાજધાનીમાં આવી પહોંચ્યા. તે નગરમાં પ્રવેશ કરીને, પોતાને વિશ્રામ કરવાને માટે સ્થાન તપાસતે ચેર એવો કલિ ત્રિક (ત્રણ રતાવાળાં), ચત્વર (ચાર રસ્તા વાળો ચક) અને શેરીઓમાં ભમવા લાગ્યા, પરંતુ કેઈપણ થળે પિતાને મનગમતું સ્થાન ન મળ્યું અને અત્યંત સુખશીલ નલ પ્રત્યે તે એકી વખતે જ દુઃખ અને સુખનો અનુભવ કરવા લાગ્યો. દેવના પવિત્ર મનાત્રજલને ઓળંગવાથી જેના દાંત પડી ગયા છે તેમજ જેના ઘુંટણ ભાંગી ગયા છે તેવો કલિ પૃથ્વીપીઠ પર પડી ગયે. શિખ્યાને વાચા આપવાના સમયે સિદ્ધાન્તના અભ્યાસ અર્થે થતાં ધવનિથી કલિના Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ ચે. બને કર્ણો જાણે તપાવેલા સીસાના રસથી ભરાઈ ગયા હોય તેમ પીડિત બન્યા. શંગારવાળી વારાંગનાઓને જેતે તે ખુશી થતો જ્યારે દેવમંદિરમાં નૃત્ય કરતી વારાંગનાઓને જોઈને તે રોષે ભરાતે આ પ્રમાણે વ્યાકુળ બનેલો કલિ નગરના મધ્ય ભાગમાંથી નીકળીને નગરની બહાર આરામને માટે મનહર બગીચામાં ગયો. ત્યાં આગળ, જેમ ચાંદની કામી પુરુષને બાળે તેમ દેવપૂજાને યોગ્ય વૃક્ષોની છાયા તેને અત્યંત બાળવા લાગી. સમસ્ત રાજવીઓ પર સ્વામીત્વ ભેગવનાર, સ્વજનરૂપી કમળવનની શોભાને ઉદલસિત કરનાર નલરૂપી સૂર્યથી પ્રકાશિત તે દેશમાં, અંધકારની માફક કલિને કોઈપણ સ્થળે કોઈપણ આશ્રયભૂત બન્યું નહીં.” પછી પોતાના ખેદને દૂર કરવાને ઈચ્છતે, આળસુ અને વૈરવિહાર રહિત બનેલ કલિએ, સ્નેહી જનની માફક પિતાના ફરફરતા પાંદડાંઓથી જાણે સંકેત કરતા હોય તેવા અક્ષ(બહેડા)ના વૃક્ષને દૂરથી જોયું એટલે બે હાથ પહોળા કરીને નાચતે કલિ તે ઝાડ પાસે આવીને, શઠ પુરુષના શિરોમણિ સરખા તેને આલિંગન આપીને, અર્ધગાઉના (૧૦૦૦ ધનુષના) પ્રમાણવાળી કાયાને ધારણ કરતાં તેમજ કુટિલ સ્વભાવ વાળ કલિ તે સુખકારક વૃક્ષના શિખર (ઊંચા ભાગ) પર ચઢી ગયે. સર્ગ ચેાથે. નિલ-દમયંતીને થએલ સંતાનપ્રાપ્તિ:વસંત ઋતુનું આગમન કલિએ છિદ્રજોઇને કરેલ પ્રવેશ.] અe & બહેડાના ઝાડ પર એક આંખવાળા કાગડાની માફક ચહેલો અને દુર બુદ્ધિવાળા -~-~~-~---- કલિ નલ રાજાના સામ્રાજ્યને રાત્રિદિવસ એકીટસે જોવા લાગ્યા. સાઠ હજાર વર્ષ પર્યન્ત તે વૃક્ષ પર રહેલા તેણે નલ રાજાનો એક અંશ માત્ર દેષ મેળવ્યું નહીં. સદાચારી, કુલીન, પવિત્ર કીર્તિવાળા, પ્રજાને સ્વામી, દુર્વિનયી જનને દંડ આપનાર, વિનયશીલ પુરુષોને રક્ષણકર્તા, ચતુર, પિતાના તેમજ પારકાના દેષને જાણ નાર, ગુણી, ગુણીજનો પ્રત્યે પ્રીતિ રાખનાર, લુચા જનોને માટે ભયકારક, સૌમ્ય, ધૈર્ય વાન, મનહર, ધર્મ, અર્થ ને કામ-એ ત્રણે પુરુષાર્થોને હમેશાં સરખા ભાવથી સેવનાર, Page #150 -------------------------------------------------------------------------- ________________ નળ-દમયંતીને થયેલ સંતાન પ્રાપ્તિ. | [ ૧૨૫] નલરાજા આ લેકનું સુખ જોગવતો હતો અને પરલોકથી ભય પામતો હતો. અત્યંતર ષડરિપુ કામ-જોધાદિ )ના જ ય ક૨ના૨, ચાર પ્રકારની વિદ્યામાં નિપુણ, ત્રણ પ્રકારની શકિતવાળે અને ત્રણ પ્રકારના ઉદયથી નલરાજા ભૂષિત હતો. જે નલરાજવી હંમેશાં દેવોની પૂજા કરે છે, ગુરુજનેનું બહુમાન કરે છે અને જેને દેશ સંપત્તિ યુક્ત છે તેવા નલરાજનું મન હમેશાં ઉત્સવરૂપ હતું અથાત તે નલ રાજવીને પ્રતિદિન આનંદ જ હતે. ચારે પ્રકારના વર્ષોમાં, ચારે આશ્રમમાં, નાગરિક લેકમાં કે દેશવાસી લોકોમાં એવી કેઈપણ વ્યકિત ન હતી કે જે નલરાજની આજ્ઞાને ભંગ કરે. તેની સભાનું દ્વાર રથ, અશ્વ અને હસ્તીઓથી વ્યાસ, તેમજ રાજવીસમૂહથી યુક્ત જણાતું તેમજ તે રાજ્યનો આકાશપ્રદેશ છત્રથી ઢંકાયેલ જણાતો હતો. નલ રાજાનું રાજ્ય, વિકાર રહિત, ખિન્નતા વગરનું, શત્રુશલ્યવિહીન, રોગ રહિત, સાત પ્રકારની ઈતિથી મુક્ત, તેમજ ભય વિનાનું હતું. દક્ષિણ દેશની ચતુરાઈ દ્વારા તે તે પ્રકારના વેષ અને કલાઓના પ્રદાનપૂર્વક દમયંતી. એ તે રાજ્યને વિશેષ પ્રકારે સુશોભિત બનાવ્યું હતું. પાણિગ્રહણ મહત્સવથી આરંભીને એક ક્ષણ પણ વિખૂટા નહીં પડેલા નળ-દમયંતીને પ્રેમ, શંકર-પાર્વતીની માફક અત્યંત ગાઢ બન્યા હતા. ચક્રવાકનું મિથુન રાત્રિને વિષે વિખૂટું પડી જાય છે અને પ્રાત:કાળે ભેગું થાય છે પરંતુ આ બંનેનું યુગલ તે કદી વિખૂટું ન પડતાં રાત્રિ-દિવસ સાથે ને સાથે જ રહેતું. પુષ્પનું ચૂંટવું, સંગીત, હીંચકે અને જલક્રીડા દ્વારા નલ-દમયંતી હમેશા ક્રીડા કરતા હતા. પરસ્પરના પ્રેમમાંથી લયલીન ચિત્તવાળા તે બંનેની પ્રશંસાથી પૃથ્વીપીઠ સુશોભિત બની ગઈ. લેકપાલવડે વરદાન પ્રાપ્ત કરેલ નલ, સ્વેચ્છાપૂર્વક પ્રાપ્ત થયેલ જળ અને અગ્નિવાળી સૂર્યપાક રસવતી (રસોઈ) હંમેશા દમયંતીને માટે બનાવતા હતા. બાદ કાલક્રમે, દેના વરદાનથી નળ-દમયંતીને સ્ત્રી અને પુરુષના સંપૂર્ણ લક્ષણે યુકત પુત્ર અને પુત્રીરૂપી બે સંતાન એકી સાથે થયા. સમુદ્ર પર્યત પૃથ્વીના સ્વામી નલને બે સંતાનની પ્રાપ્તિ થવાથી સમસ્ત મૃત્યુલોક આનંદ પામ્યો. ભેટશુઓથી વ્યાસ, સ્વજનવડે બંધાયેલ તેરણવાળો, સ્ત્રીઓ દ્વારા કરાતી માંગલિક ક્રિયાવાળે, સામંતવડે કોતક ઉત્સવ કરાયેલ ભીમરાજાના પ્રધાન પુરુષો જેમાં આવી પહોંચ્યા છે તે, રેશમી વસ્ત્રો અને મોતીઓથી સમસ્ત ઉત્તર દિશાને ઢાંકી દેતે, પરિપૂર્ણ દાન દ્વારા યાચક જનેને સંતોષ આપો, વાજિંત્રોના ધ્વનિ દ્વારા આકાશને પણ બહેરું બનાવતે એ એકવીશ દિવસને અવિરત જન્મ-મહોત્સવ ઊજવાય. ચક્રવતી સરખા પરાક્રમી નલરાજાએ, ઈદ્રો વિગેરે લેપાલના વરદાનથી પ્રાપ્ત થયેલ તે બંને સંતાનના ઇંદ્રસેન અને ઇંદ્રસેના નામ રાખ્યા. જેમ સૂર્ય અને ચંદ્રથી Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી દમયંતી ચરિત્રઃ કંધ જ છે. સર્ગ ચે. આકાશમાર્ગ શોભે તેમ આમતેમ ખેલતા તે બંને સંતાનેથી રાજકુળ હંમેશા ભવા લાગ્યું. નલ-દમયંતીના તે તે પ્રકારના અભ્યદયને અંગે, જેમ જળથી જવાસો સુકાયા તેમ કલિ અત્યંત બળવા લાગ્યો. હવે, મુસાફરોની સ્ત્રીઓના ઘણું મનેરની પૂર્તિ કરવામાં સારથિસમાન, કેયલના વચનેને વિકસાવવામાં ગુરુ સમાન અને શૃંગાર રસવાળો વસંતઋતુને સમય આવી પહશે. સરખા રાત્રિ-દિવસવાળો અને જેમાં હિમ (ઠંડી) અને આતપ(તડકે)નું આગમનનિર્ગમન સમાન ભાવે થાય છે, તેવા વિશાળ વસંતઋતુએ, જાણે ત્રાજવા દ્વારા બરાબર તેલ કરીને બરાબર પલ્લા સરખા જ જાણે હેય તેમ જગતને જલદી ધારણ કર્યું. આ જગતમાં કામદેવના અબુલંઘનીય હકમને કેણ માનતું નથી તે હકીકતની જાણે શોધ કરવાને માટે જ હોય તેમ મલયાચલના પવને પૃથ્વીપીઠ પર વાવા લાગ્યા. વિયાગી પ્રાણુઓના હદને બાળવાને માટે જ, તાપને અંગે પીળા પડી ગયેલા અને કામદેવના બાણેની ફલા સરખા ( બાણનો અગ્રભાગ) નૂતન ચંપકવૃક્ષની કળીઓ વિકસિત થઈ. શ્રવણને પ્રિય હંસસમૂહને વનિ, ભ્રમરને ગુંજારવ અને કેયલના ટહુકારથી યુવાન સ્ત્રીઓના હૃદયરૂપી મંદિરમાં જલ્દી કામદેવ જાગૃત થયે. મનોહર અને શૃંગાર યુકત વસંતઋતુના સમયમાં, પવનથી પાંદડા રહિત બનેલ ઉપવનને વિષે શું મુનિજનેને નવીન પ્રીતિ ઉત્પન્ન થાય ખરી? અર્થાત્ આવા કામોત્તેજક પ્રસંગોમાં પણ મુનિજને કામાધીન બનતા નથી. સતીની સાથોસાથ મુનિજનેને પણ ક્ષુબ્ધ કરતા, મશ્કરીર પુરુષોની સાથે નટીઓને ચેષ્ટા કરાવતા અને મુસાફરોના સમૂહની સાથે તેમની સ્ત્રીઓને કામાધીન બનાવતા વસંતત્રતુએ પિતાને ગ્ય કાર્ય કર્યું. કંઠને વિષે મનોહર નૂતન માલતીની પુપમાળાને ધારણ કરતી નૂતન વેષધારી, કેઈ એક અભિસારિકાએ ચિત્તની ચંચળતાને અંગે, પુષ્પમાળાથી શોભતા કોઈ એક પ્રિયતમને પ્રાપ્ત કર્યો. શૃંગારરસને પ્રગટાવનાર કમળની એક માળાને વિષે આસક્ત ભ્રમરોને ગુંજારવ કરાવતે તેમજ ઊંચા, છિદ્રવાળા અને વિસ્તૃત બનેલા આંબા, શાગ તેમજ તાડના વૃક્ષોને નવપલ્લવિત કરતે વસંત ઋતુ શોભવા લાગ્યા. એકદા વસંતઋતુની પૂજા કરી સંગીત ગાયા બાદ લોકોને સંગીતથી સંતુષ્ટ કરનારા, સુખપૂર્વક ગોષ્ઠી (વાર્તાલાપ) કરતા નલરાજાને તેના વૈતાલિક પુરુષો(સ્તુતિપાઠકે એ દિવસને અસ્તકાળ (સંધ્યાસમય) જણાવ્ય. સંકોચાઈ ગયેલ પિતાની પત્ની કમલિની. ને દૂરથી ત્યાગ કરીને તેમજ કાંતિસમૂહને સંપૂર્ણ ત્યજી દઈને મદભાવને ધારણ કરતે અને દરેક વૃક્ષે પક્ષીઓને ઇવનિ યુક્ત બનાવતો એવો અસાધારણ તેજસ્વી સૂર્ય અત્યારે શીધ્ર કોઈ એક ગહન વનમાં ડૂબી જાય છે. પિતાના સારથી અરુણનું વન સાંભળીને અંધકારથી અવરાયેલે આ સૂર્ય, પડતું મૂકવાને માટે કાંતિ રહિત બની રહ્યો Page #152 -------------------------------------------------------------------------- ________________ નલના દેહમાં કલિનો પ્રવેશ થતાં ધૂત ક્રીડા માટે થયેલ શરૂઆત [ ૧૭ ]. છે, તેથી દિશાઓ શ્યામ બની ગઈ છે, કાગડાઓ “કા-કા” એ અવનિ કરવા લાગ્યા છે અને આકાશપથમાં નિ:સ્તબ્ધતા વ્યાપી ગઈ છે. વધારે શું? હે દયાળુ ચિત્તવાળા નલ રાજા! અતિશય શેક્વાળા ચક્રવાક અને ચક્રવાકીની વિરહજન્ય દુખી દશા તમે નીહાળે. જે દશાને લીધે, જોતાં એવા કયા પુરુષને વિધિની વિચિત્રતાથી પ્રગટતા ભય ઉત્પન્ન ન થાય? અર્થાત સો કઈને વિરહજન્ય દુઃખ ભયભીત બનાવે છે. જવાની ઈચ્છાવાળ અને ગુંજારવ કરતા ભ્રમરને જોઈને, પાંદડાના બંધનવાળી કમલિનીએ, રાત્રિના શરૂઆતના સમયમાં જલદી તે ભ્રમરને પકડી રાખે અથત રાત્રિ થતાં કમલિની બીડાઈ અને તેમાં ભ્રમર પકડાઈ ગયે. આ સમયે દમયંતીએ નલને પૂછયું કે-હે સ્વામી! હું શું કરું? લે જણાવ્યું કે-સંધ્યા સમયની પર્ય પાસના કરે. ત્યારે દમયંતીએ જણાવ્યું કે-હે નાથ ! જેને તમે ઈચ્છી રહ્યા છો તે કરવાની શું મારી ઈચ્છા નથી? આ પ્રમાણે વક્રોક્તિ દ્વારા બોલતી પિતાની પ્રિયા દમયંતી પ્રત્યે વિલાસયુક્ત વક્ર વાણીને ઉચ્ચારતા નલ ઊભે થયે. આ સમયે હર્ષદાયી પાદપ્રક્ષાલન કરતાં, જલના સ્પર્શ વિનાની રહી ગયેલ અંગુલીના મધ્યભાગરૂપી છિદ્રને જોઈને કલિએ, તત્કાળ જય મેળવવાને માટે નલના શરીરમાં પ્રવેશ કર્યો. સુંદર નાન વિનાના, વિહંળ શરીરવાળા, છૂટા વાળવાળા, હસતા, શૃંતાં, રડતા, કામાધીન બનેલા, બગાસું ખાતાં, ખલના પામતા, ભયથી વિહવળ બનતા, નગ્ન, ક્રોધી, એંઠા ધાન્યનું ઉલંઘન કરનાર એવા પુરુષને વિષે છિદ્રને પ્રાપ્ત કરીને દુષ્ટ દેવ ઘણું કરીને દાખલ થાય છે. સર્ગ પાંચમે. [કલિએ ઘૂતના સ્વામી દુરદરને નલના શરીરમાં કરાવેલ પ્રવેશ: નલનું ઘતનું વ્યસન: ચૂતના વિપરીત પરિણામ વિષે દમયંતીએ નલને આપેલ શિખામણ.] Deeeeeee૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વિષની માફક વ્યાપી જતાં અને તીવ્ર ફલ આપવાવાળા કલિએ નલરાજાની સાતે કાળા જ ધાતુઓને શીધ્ર છિન્નભિન્ન કરી નાખી અર્થાત્ કલિ નલરાજાના - રોમેરોમમાં વ્યાપી ગયે. સર્વ પ્રકારના ભારને વહન કરવાને સમર્થ, તે નલરાજાને આશ્રય પ્રાપ્ત કરીને, જેમ પાણીમાં તેલનું ટીપું વિસ્તાર પામે તેમ તે કલિ ઈચ્છાપૂર્વક તેનામાં Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] શ્રી ક્રમયંતી ચરિત્ર : ધ ૪ થે. સગ પાંચમા. વિસ્તરી ગયા. આ પ્રમાણે નલના દેહમાં દાખલ થઈને તેને વિશેષ પ્રકારે હણવાને ઇચ્છતાં કલિએ દ્યૂત( જીગાર )ના સ્વામી દુરદર નામના દેવનું સ્મરણ કર્યું. એટલે ચારી, અસત્ય, કપટ, માયા, ચાડી વિગેરે પરિવારવાળા અને અંજિલ જોડેલા તે દુરદર દેવ પ્રણામ કરીને કલિની સન્મુખ ઊભું! રહ્યો. તે સમયે આશ્ચય પામેલા કલિએ વિનયશીલ તે દેવને આદેશ કર્યો કે–તું નલરાજાના જમણા હાથમાં રહે, એટલે મસ્તક નમાવીને, કલિના આદેશને “ભલે તેમ હા” એ પ્રમાણે સ્વીકારીને, જેમ હાલે! ( કબુતર ) કમળને વિષે રહે તેમ નલરાજાની હથેલીને વિષે રહ્યો. દુરદર દેવના આ પ્રમાણે વાસ થવાથી, સાવચેત હોવા છતાં પણ નલ. રાજાને દૈનિક કાર્યોનું વિસ્મરણ કરાવતી દ્યૂતક્રીડાનુ મન થવા લાગ્યું; એટલે ઘતક્રીડાને અંગે, હસ્તને કુંડલાકાર બનાવતા નલરાજાએ કાઈ પણ સ્થળે એક મુહૂ માત્ર સુખ પ્રાપ્ત ન કર્યું. કાઇએક દિવસે પેાતાના કૂબર નામના નાના ઓરમાન ભાઇને ઘૃતક્રીડા માટે નલ રાજાએ સ્નેહપૂર્વક આમંત્રણ આપ્યુ. એટલે રાજસભાની મધ્યમાં, આનંદદાયક તેમજ પરસ્પર ક્રમપૂર્વક જય અને પરાજયને સૂચવતી તે બંનેની ઘૃતક્રીડા ( જુગટુ) થવા લાગી. આ દ્યૂતક્રીડામાં જે પેાતાની જીતને જાણતા હતા તે પાતે જાહેર કરેલી રકમને એવડાવતા હતા અર્થાત્ આ ઘતક્રીડામાં હાર જીતની રકમ ઉત્તરાત્તર વૃદ્ધિ પામતી જતી હતી. ક્રીડા કરતાં તે બન્નેના હસ્તમાં ઉછળવાને અંગે ધ્વનિ કરતાં અક્ષ ( પાશા ) જાણે કે નૃત્ય કરતાં કલિરૂપી ધૃતારાના પગના ઘુઘરા હોય તેમ ધ્વનિ કરતા હતા. આ રીતે ઘતક્રીડામાં આસક્ત અનેલ નળ જપ, તપ, સ્નાન, ધ્યાન, દાન અને ભાજનાદિ ક્રિયા હંમેશાં નિયમિત કરી શકતા નહીં. જેમ વર્ષાઋતુમાં સૂર્ય પેાતાની પ્રિયા કમલિનીને અલ્પ દર્શન આપે તેમ નળ પેાતાની પેાતાની પ્રિયા દમયંતીને અલ્પ દર્શોન આપતા. ગ્રહથી ગ્રસિત થવાને કારણે જેમ મેઘ ધાન્ય નીપજાવી શકતા નથી તેમ નળ ધૃતક્રીડામાં આસક્ત બનવાથી તેના રાજકાર્યું નષ્ટ થવા લાગ્યા. “ હે ! નળરાજા હમણાં રાત્રિ તે દિવસ દ્યુતક્રીડામાં જ આસક્ત રહે છે ”—આ પ્રમાણે લેાકવાયકા પ્રજામાં અત્યંત પ્રસાર પામી. ત્યારે પ્રધાન પુરુષ પ્રેમપૂર્વક વ્રતની નિંઢાવાળા વાકયેાથી તેમજ સુખકારક ઉપાયેાદ્વારા નળરાજાને વારંવાર તે દ્યુતક્રીડાથી અટકાવવા લાગ્યા. આ પ્રમાણેના પ્રધાનેાના સૂચનથી, વડીલ જનાની લજજાને લીધે તેમજ પેાતાની બુદ્ધિથી પણ નળરાજા ધૂતક્રીડા ત્યજી શકયા નહીં. ગીતથી, નૃત્યથી, વાજિંત્રાથી, કૌતુકેાથી, કથા દ્વારા, સ્તુતિથી, થાકથી, નિદ્રાથી, અનેક પ્રકારના રાજકાયાથી તેમજ શારીરિક સુખની ઈચ્છાથી પશુ નળરાજાથી વ્રતરૂપી પિશાચિની દૂર કરી શકાઇ નહી. Page #154 -------------------------------------------------------------------------- ________________ દમયંતીની નલને શિખામણ. [ ૧૨૯ ] પછી મહામાત્યથી વિજ્ઞપ્તિ કરાયેલ તેમજ નળની ઘેતક્રીડાને જાણનારી દમયંતીએ કઈ એક દિવસે પિતાના મહેલ તરફ આવતા નલરાજાને જે, એટલે ઊભા થઈને ભકિતપૂર્વક તેનું પૂજન કર્યું. ખરેખર કુલીન સ્ત્રીઓને માટે, સદાચારથી ભ્રષ્ટ થયેલ સ્વામી પણ ગુરુજનની માફક પૂજનીય બને છે. તે વખતે દીન વદન. વાળી, ખેદ પામેલી, હર્ષ રહિત, શૃંગાર વિનાની, હૃદયમાં મહાસંતાપવાળી, નીચે દ્રષ્ટિ રાખીને રહેલી તેમજ અત્યંત દુઃખી બનેલ પ્રિયા દમયંતીને જેતે અને એકદમ વિહ્વળ બનતે નળ નીચે પ્રમાણે શાન્ત વચન બોલ્યા કે હે પ્રિયા ! તું કહે હું તને શું પૂછું? કારણ કે તે સઘળી હકીકત જાણે છે. મારા પ્રાણના આધારરૂપ તું શા માટે આવી દુઃખદાયક અવસ્થાને પ્રાપ્ત થાય છે? ભીમરાજાની પુત્રીનું આવું અલંકાર રહિત શરીર જોતાં મારું અંત:કરણ હમણાં અત્યંત દુઃખી બની રહ્યું છે. હે દેવી દમયંતી ! તારું ચિત્ત સ્વસ્થ છે ને? હે કૃશોદરી ! તારું શરીર નિરોગી છે ને ? તારા પર કેણ ષ ધારણ કરે છે? તારી આજ્ઞાનું ઉલંઘન કોણ કરે છે? હે ભી! તને કોને ડર લાગે છે ? અને તને કોના પ્રત્યે રોષ ઉત્પન્ન થયો છે? તું ભીમરાજાની પુત્રી છે અને વીરસેન રાજાની પુત્રવધૂ છે–આ પ્રમાણે બંને પક્ષથી વિશુદ્ધ બનેલ તને ગ્લાનિ કેમ હોઈ શકે ? હે દમયંતી! તું પ્રસન્ન થા અને તારા હૃદયમાં કરુણ લાવ. મને તારા ખેદનું કારણ જણાવ.” આ પ્રમાણે બોલતા નલે દમયંતીને હાથમાં પકડીને, પોતાની નજીકમાં બેસારીને, તેની ઈચ્છા જણાવવા માટે તેને સોગન આપ્યા. ત્યારે મસ્તક પર બે હાથ જોડતી દમયંતી નલને નીચે પ્રમાણે કહેવા લાગી કે-“શરીર પર માત્ર અલંકારને ધારણ કરતી મને જોતા એવા આપ હે મહારાજ ! શા માટે મનમાં નિરર્થક ખેદ પામો છે ? ભારભૂત એવા રત્નમય આભૂષણેનું મારે શું પ્રજન છે ? કારણ કે આપ પોતે જ મારા સદાના જંગમ (હાલતા-ચાલતા) આભૂષણરૂપ છે. જેવી રીતે કમળથી રહિત પરતુ જલથી પરિપૂર્ણ વાવડી શોભે છે તેમ સુંદર વસ્ત્રાભૂષણથી રહિત પરંતુ પતિથી સન્માન પામેલી સ્ત્રી શોભે છે. જેમ પરાક્રમ અને સાહસિક કાર્યોથી રહિત સેનાને વનિ વૃથા છે તેમ જેનો સ્વામી પ્રતિકૂળ છે એવી સ્ત્રીઓના વસ્ત્રાભૂષણે નિરર્થક છે. તમારી કીર્તિથી આ સમગ્ર વિશ્વ ઉજજવળ બન્યું છે અને તેથી જ શંગાર નહીં ધારણ કરવા છતાં તમારી કીતિ તે જ મારે પ્રકાશ છે. તમારી સાથે અર્ધા આસન પર બેઠેલી હું, હે નાથ ! સુખપૂર્વક રહેલી ઇદ્રાણુને પણ તુચ્છ સમજું છું. આવા પ્રકારની તમારી મહેરબાનીથી સર્વ પ્રકારના ઉત્કર્ષને ધારણ કરવા છતાં પણ અત્યારે મારી ભાગ્યની હાનિ જલદી થઈ રહી છે—મારો દુર્ભાગ્યને શીધ્ર ઉદય થયે જણાય છે, કારણ કે મારાથી તમેને દૂર કરતી, ૧૭. Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ પાંચમેા. અને તમારા હૃદયનું આકષ ણુ કરતી તમારી ધૃતક્રીડારૂપી સપત્ની (શાકય ) મને પ્રામ થઈ છે. હે નાથ ! વેશ્યાની માફક નિજ, ધનને હરનારી ધૃતક્રીડા છેવટે કઇ વ્યક્તિને નષ્ટ કરનારી બનતી નથી ? અર્થાત્ જીગટું સર્વનાશ કરનાર બને છે. સજ્જન પુરુષાથી દ્વેષ કરવા ચાગ્ય અને અપયશ કરનારી ચૂતક્રીડાનુ સેવન કરનાર પ્રાણીઓની સૌથી પ્રથમ ધનહાનિ થાય છે અને પછી છેવટે સુખનેા નાશ થાય છે. જુગારી પુરુષ ચાગ્ય સમયે લેાજન, નિદ્રા, દેવપૂજન, સ્નાન અને દાનાદિ ક્રિયા કરી શકતા નથી. વળી દ્યૂતક્રીડામાં આસક્ત પ્રાણીને શીઘ્ર ઘણા પ્રકારના રાગા થાય છે, દેવા તેના પ્રત્યે રાષે ભરાય છે તેમજ તેના સર્વોપ્રકારનાં કાર્યો નાશ પામે છે. દ્યૂતક્રીડામાં લયલીન પ્રાણીએના સંબંધી જના દૂર ચાલ્યા જાય છે, કાઇપણ તેના વિશ્વાસ કરતું નથી તેમજ તેની લક્ષ્મી પણ શીઘ્ર ચાલી જાય છે. જુગારી જુગાર રમ્યા વગર રહી શકતા નથી અને પેાતાના જય જ જોવે છે અને જો પરાજય થાય તા અવર્ણનીય દુઃખ પામે છે. જુગારીના અને હાથને *કવચ, આંખાને મૃગ-તૃષ્ણુિકા ( ઝાંઝવાના નીર ) અને ટ્ઠહુને દાવાનળના અગ્નિ કદી ત્યજતા નથી. જુગારના દાસ બનેલા અધમ પ્રાણીએ આંખ અને નાસિકા વિનાના તેમજ કપાયેલાં કાન, હસ્ત અને પગવાળા જેવા જાય છે અર્થાત્ જુગારીને સાચું જોવાની આંખ હાતી નથી, પ્રતિષ્ઠા વહાલી રહેતી નથી અને ઉપદેશ સાંભળવા માટે કાન કપાયેલા હાય છે. જુગાર રમતાં પહેલાં તે જુગારીનું કુળ અપકીર્તિથી મલિન બને છે અને પાછળથી ખીજાથી જીતાયેલ તેનુ મુખ શ્યામ અને છે. વ્યસના પરસ્પર સંકળાયલા છે અને જેણે એક બ્યસન સ્વીકાર્યું' તેને ધીમે ધીમે બધા વ્યસત્તા વળગે છે. હલાહલ ઝેરનું પાન કરવું સારું', પર્વત પરથી અપાપાત કરવા સારા તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા શ્રેષ્ઠ ગણાય પરન્તુ જુગાર રમવુ` સારું નથી. ખરાબ સ્ત્રીની માફ્ક આ દ્યૂતક્રીડા, બીજા માણસની વાત તા દૂર રાખો પરન્તુ સગા એ ભાઇઓમાં પણ ભેદ પડાવનારી તેમ જ કલેશ કરાવનારી છે. પુરાણામાં પણ એક કથા સંભળાય છે કે- અને વિનતા-એ નામની બે સગી બહેનેામાં વાણીમાત્રનું દારુણુ દ્યૂત ( જીગાર ) થયું હતુ. તે કથા આ પ્રમાણે છે—— કાઇએક દિવસે, પ્રાત:કાળે, તે અને મહેનેા ગંધમાદન પર્વત પર ઊગતા, લાખ જેવા રક્ત છત્રને ધારણ કરનાર, મજીઠના રંગ જેવા વીંઝાતા ચામરવાળા, રકત કમળના પાંદડાના આભૂષણવાળા, ગેરુઆ રંગવાળા વસ્ત્રોથી યુકત તેમજ યાતિષચક્રના ઈંદ્ર સરખા સૂર્યને જોવા લાગી. લાંબા, લાલ અને ઉષ્ણુ કિરણાના સમૂહવાળા સૂર્યના તેજથી તે * કવચ એટલે ખાજવણી. આ ખાજવણીને જો સ્પર્શ કરવામાં આવે તે તે સ્થળે અત્યંત ચળ આવવા માંડે છે અને પ્રાણી ખજવાલ-ખંજવાળ કર્યાં કરે છે. જુગારી પ્રાણીને પણ જુગાર રમવાની હાથમાં સદાય ચળ ( ખ઼ચ્છા ) થયા કરે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ કઠું અને વિનતાનું વૃત્તાંત. [ ૧૩૧ ] બંનેની આંખનું તેજ હણાઈ ગયું અર્થાત તે બંને સૂર્યનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકી નહીં. એટલે ભ્રમિત દષ્ટિવાળી અને સૂર્યના અશ્વો તે કાળા છે” એમ બોલતી કને “સૂર્યના ઘોડા તે લીલા છે” એમ કહેતી વિનતા તો હસવા લાગી. આ પ્રમાણે તે બંનેને વાણુંકલહ (ઘૂત) ઉત્પન્ન થયે અને “જે હારે તે અમૃતનો કુંભ જીતનારને આપે” તેવી શરત થઈ. “અત્યારે ઘણે સમય થઈ ગયો છે એટલે આનો નિર્ણય આવતીકાલે પ્રાત:કાળે કરશું' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને બંને પોતપોતાના મંદિરે ગઈ. પછી કદ્રએ પિતાના પુત્ર સને તે હકીકત જણાવી ત્યારે તેઓએ પિતાની માતાને જણાવ્યું કે-“તારું કથન છેટું છે” એટલે ભયભીત બનેલ પિતાની માતાના રક્ષણ માટે, સ, સૂની લગામરૂપે રહેલા સની મિત્રાચારીને કારણે, સૂર્યના અશ્વોને ચોતરફથી વીંટળાઈ વળ્યા. (એટલે સૂર્યના અશ્વોને દેખાવ શ્યામ થઈ ગયો) બાદ સંકેત કરેલા સમયે તે બંને બહેને સૂર્યના રથ પાસે ગઈ અને વિનતાએ પણ સૂર્યના અશ્વોને અચાનક કાળા જોયા. તેવા પ્રકારના કહુના પ્રપંચને નહીં જાણતી અને તેનાથી પરાજિત બનેલી તેમજ અમૃતના કુંભની માગણી કરાતી વિનતાએ કહુને કહ્યું કે “હું કુમારી છું, નિ:સહાય છું, હું તારું અણું કઈ રીતે ચૂકવી શકું? માટે થોડા સમય સુધી તું રાહ જે. હું તારું ઋણ ભવિષ્યમાં ચૂકવી આપીશ.” ત્યારે કહુએ તેણીને જણાવ્યું કે “ જ્યાં સુધી તું મારું દેવું ન આપી શકે ત્યાં સુધી તું મારી દાસી બનીને રહે.” વિનતાએ તે હકીકત કબૂલ રાખી. બાદ દાસી બનેલ વિનતાને પિતાનું વાહન બનાવીને, તેના પર આરોહણ કરીને કકું હંમેશા સમસ્ત ભુવનમાં ભ્રમણ કરવા લાગી. કદુ વિનતાને સુશ્રષાદિક કાર્યોથી તેમજ તે તે પ્રકારના દુષ્કર (કઠિન) કાર્યોથી ખેદ ઉપજાવવા લાગી. આ પ્રમાણે એક સે વર્ષ વ્યતીત થયા બાદ, ભગિનીથી થઈ રહેલા પરાભવને કારણે, વિનતા કે એક વખત ગંગાનદીના કિનારે જઈને કરુણ સ્વરથી રુદન કરવા લાગી. તેનું રુદન સાંભળીને કશ્યપ નામના મુનિ ત્યાં આવ્યા અને તેને સર્વ હકીકત પૂછીને બે ઈંડા આપ્યા. “આ બે ઇંડાથી તે પુત્રવતી બનીને તારું કરજ ચૂકવીશ” આ પ્રમાણે કહીને કશ્યપ મુનિ ચાલ્યા ગયા બાદ વિનતા હર્ષ પામી. દાસીપણાથી અત્યન્ત દુભાયેલી તેણુએ પાંચસો વર્ષ વ્યતીત થયા બાદ, વિશેષ કાળક્ષેપને સહન નહીં કરી શકવાથી એક ઈંડું ચીયું એટલે તેમાંથી કુબડે, એશ્વર્યવાન, અકાળે જન્મવાથી પાંગળો બનેલ કેઈએક તેજસ્વી પુરુષ બહાર નીકળ્યો, અને પિતાની માતા વિનતાને કહ્યું કે “સારી રીતે પરિપકવ બનેલા આ બીજા ઈડામાંથી જે મારો નાનો ભાઈ જન્મશે તે તને શણ રહિત બનાવશે. ”બાદ દેત્ય અને દાનવને નહીં સહન થઈ શકે તેવા પ્રકાશપુંજને પ્રસરાવતા તે કુમારે “સૌથી પ્રથમ મારો ઉદય હો” એમ કહીને સૂર્યનું સારથિપણું સ્વીકાર્યું. (અરુણ બન્ય) Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ જ છે. સર્ગ પાંચમે. બાદ એક હજાર વર્ષે આપમેળે જ ફટેલા બીજા ઈંડામાંથી ગરુડ નામને શ્રેષ્ઠ પક્ષી ઉત્પન્ન થયે. જન્મતાં વેંત જ સૌથી પ્રથમ ચાંડાલાદિ અધમ જાતિને ખાઈ જઈને, હસ્તી તથા કાચબાનું ભક્ષણ કરીને તેમજ હરડે વૃક્ષની ડાલને ભાંગી નાખીને તે માતા પાસે પહોંચી ગયા. માતાનું દાસીપણાનું વૃત્તાન્ત સાંભળીને દુઃખી બનેલ ગરુડ અમૃતકુંભ લાવવાને માટે જલદી ચાલી નીકળ્યો. પિતાની પાંખના પવનથી વૃક્ષોને ઉખેડી નાખીને, જળથી અગ્નિને બૂઝાવીને, રક્ષક પુરુષોને ચાંચથી હણને તેમજ નખથી પાંજરાને છિન્નભિન્ન કરીને અમૃતકુંભ લઈને પોતાના સ્થાન તરફ પાછા ફરતાં તેને દેવો અને દાન યુક્ત ઇદ્ર સાથે યુદ્ધ થયું. કદ્રનું કરજ ચુકવીને તેણે પોતાની માતાને ત્રણ રહિત બનાવી અને કદ્રુએ પણ પોતાના પુત્રોને અમૃતપાન કરવા માટે બોલાવ્યા. ડાભ પર અમૃતકુંભ મૂકીને જોવામાં તે સર્ષે સ્નાન કરવા ગયા તેવામાં ઈદ્ર તે કુંભ લઈને ચાલ્યા ગયા. તેવામાં ત્યાં આવી પહોંચેલા સર્પો અમૃતબિંદુથી ભીના થયેલા તે ડાભને ચાટવા લાગ્યા એટલે તે ડાભની અણીથી ફાટી જવાને કારણે તેઓની જીભ બે બની ગઈ અને સર્પો ત્યારથી “દ્વિજિહે” (બે જીભવાળા) કહેવાયા. પછી પોતાની માતાના દાસીપણાને યાદ કરતા અને ક્રોધાન્ધ બનેલ તેમજ પાતાલ લેકને પ્રજાવતે ગરુડ અનુક્રમે સર્પોને હણવા લાગ્યા. ત્યારે પિતાના કુલની રક્ષા કરવાને ઈચ્છતા વાસુકી નાગરાજ, ગરુડને હમેશને કર ચૂકવવાને માટે તેની પાસે વધને માટે એક એક મનહર સર્પ મોકલવા લાગ્યા. આ પ્રમાણે ગરુડ પ્રતિદિન સપને મારી નાંખતે હાવાથી કાલક્રમ મલય પર્વત પર સપના શબાના મોટા મોટા શિખરો બની ગયા. તેવામાં કોઈ એક દિવસે ત્યાં ઈદ્ર આવી ચડ્યા અને સપનો થતે વધુ જાણીને, તેની રક્ષાને માટે ત્યાં રહ્યા. પછી શંખચૂડ નામના સપનો વારો આવ્યો ત્યારે ઈદ્ર બદ્ધશિલા પર જઈને સૂતા અને ગરુડે તેમનું અધું શરીર ખાધું તેવામાં ઈંદ્ર પોતાના રૂપનું પરાવર્તન કર્યું. એટલામાં શંખચૂડે પણ આવીને પિતાનું શરીર ભક્ષ માટે આગળ ધર્યું ત્યારે ગરુડ, પ્રથમ અર્ધ ખાધેલ દેહવાળા સપને ઇંદ્ર તરીકે જાણીને, તેમના સવગુણથી પ્રસન્ન થયા અને તેમને સર્પની રક્ષા કરવારૂપ વરદાન આપ્યું. તેમજ ઇંદ્રને પૂર્વની માફક દેહવાળા બનાવ્યા. તે હે નાથ ! અતિ કઠોર, નિંદનીય, કપટના આવાસ સમાન, સજજન હૃદયને શુન્ય બનાવનાર, કીર્તિરૂપી નદીના કિનારાને તોડી નાખનાર અને અભુત પાપકાર્યવાળા જુગારનો તમો ત્યાગ કરે, અને મુશ્કેલીથી મેળવી શકાય તેવા નિર્મળ ધર્મકૃત્યનું સેવન કરો. આટલી મારી વિજ્ઞપ્તિ માનવા ગ્ય છે અને હું હમેશાં તમારી કૃપાપાત્ર છું તે હે આર્યપુત્ર! મારું કથન તમે સ્વીકારો.” આ પ્રમાણે બેલતી દમયંતી નલના બંને ચરણમાં નમી પડી ત્યારે નલરાજાએ Page #158 -------------------------------------------------------------------------- ________________ નળે દમયંતીને આપેલ વચન. [ ૧૩૩ ] તેને જણાવ્યું કે—“ જો હવે હું જુગાર રમુ તા મને તારા સેાગન છે. હૃદયમાંથી ભયને દૂર કરીને તું શાન્ત થા. ” આ પ્રમાણે શરમીંદા ખનેલા નલે દમયતીને એકદમ પેાતાના તરફ ખેંચી. “ મને પ્રિય હાવા છતાં તને પસંદ ન હાય તેવા સુખથી મને શે। લાભ છે ? વળી, તને ઇષ્ટ ડાય છતાં મને દુઃખકર્તા ાય તે પણ તે મને ઇષ્ટ છે. હું વહાલી ! તારા વિના એક મુહૂર્ત માત્ર પણ હું રહી શકું તેમ નથી. હું કમળ જેવા નેત્રવાળી ! તું જ મારું હૃદય અને જીવિત છે. ” આ પ્રમાણે અનેક પ્રકારના વચનેાથી તેણીને સમજાવીને અને ‘ પાતે અપરાધી છે ’ એમ હૃદયમાં સમજતા નલે ઉત્કંઠિત બનીને સ્નેહપૂર્વક દમયંતીને આલિંગન આપ્યું, ચુખન કર્યું અને તેણીના મનનું સમાધાન કર્યું' અર્થાત્ શાંતિ આપી. “ તે દ્યુતક્રીડાને વારંવાર ધક્કાર હા ! જેનાથી મારી પત્ની દમયંતી ચિત્તમાં સન્તાપ પામે છે, સ્વાભ્રંશ થાય છે અને મારા કુલમાં કલંક લાગે છે. ”–આ પ્રમાણે વિચારતાં નલરાજાના ચિત્તમાં પ્રગટેલ વરરૂપી સંતાપને, ચંદનના લેપ સરખા દમયંતીના શીતલ આલિંગને દૂર કર્યો. સ છઠ્ઠો. [ નલની ધૃતક્રીડા : દમયંતીનુ રાજસભામાં આવવુ' : નળનું ન માનવું દમયંતીને થયેલ સંતાપ : કેશિનીએ આપેલ શાંત્વન : દેશાટન કરવુ પડશે તેવુ` કેશિનીએ કરેલ સૂચન ] “જેમ મલયાચલ પર્વત પર વૃક્ષનુ પરિવર્તન થાય છે તેમ દમયંતીના મહેલે ૧૨. રાત્રિવાસ રહેલ નલનું ચિત્ત પરિવર્તન પામ્યુ—સારા વિચારવાળું થયું. ” અંત:પુરની દાસીએ વડે જણાવાયેલ વૃત્તાંતને સાંભળીને શ્રુતશીલ વિગેરે મંત્રીએ પ્રમાદ પામ્યા. નલ રાજા પણ પૂર્વની માફ્ક પ્રાત:કાલના કાર્યો કરવા લાગ્યા અને દ્યૂતક્રીડાના નામ માત્રથી પણ શરમાવા લાગ્યા. * મલયાચલ પર્વત પર જો લીંબડા, આંમા કે તેવા પ્રકારના બીજા વૃક્ષો ઉગાડવામાં આવે તે પશુ તે સ ચંદનની સુવાસવાળા બની જાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી દમયંતી ચરિત્રઃ સકંધ ૪ થે. સર્ગ છો. S નલમાં આવા પ્રકારનું પરિવર્તન થવાથી કલિ વિષમ જવરની માફક તેના પ્રત્યે અત્યંત ક્રોધે ભરાયે અને મધ્યાહ્ન તથા સંધ્યા સમયે ભેજનાદિ કયે છતે નલ છુતક્રીડા વિના રહી શકે નહીં અને દમયંતી પાસે લીધેલી પ્રતિજ્ઞા ભૂલી ગયા. નલરાજા રાજસભામાં પિતાના લઘુબંધુ કૃબરની સાથે ઘતક્રીડા રમવા લાગ્યા. ખરેખર જુગારીનું આચરણ પિતાની પ્રતિષ્ઠાનો જ નાશ કરનારું હોય છે. તે સમયે નલ વારંવાર હારી જવા લાગ્યો. કામથી પરાભવ પામેલા કામી પુરુષને જેમ કામવાસના વૃદ્ધિ પામતી જાય તેમ જુગારીને ઘેતક્રીડામાં પ્રીતિ વૃદ્ધિ પામે. હાથી, અશ્વ, રથ, વારાંગના, ગામ, ચાકર અને નગરાદિક જે જે વસ્તુઓ ન લે હોડમાં મૂકી તે તે સર્વને તે હારી ગયો. તેણે ફરીથી દમયંતીનું દર્શન પણ કર્યું નહીં તેમ જુગાર રમવાથી અટક્યું પણ નહીં. જીતવાની ઈચ્છાવાળા કૂબરે દિવસે દિવસે તેને વિશેષ દુઃખ આપવા માંડ્યું. નલરાજા વ્રતક્રીડામાં અત્યંત ચતુર હોવા છતાં તેને કૂબરે જીતી લીધું. આ જગતમાં કઈ પણ વિદ્વાન નથી. ફકત એક દૈવ(ભાગ્ય)ની જ ખરી કુશળતા છે. ખરાબ વ્યસનવાળા નલરાજાને નાગરિક લકે ચાહતા ન હતા, નોકરો ગણત્રી કરતા ન હતા અને મંત્રીઓ તેની ઉપેક્ષા કરવા લાગ્યા. આ પ્રમાણે હમેશાં લક્ષમી રહિત બનતા નલને સેવકવ ત્યાગ કર્યો અને જીતતા કુબેરને સમગ્ર પ્રજા અનુસરવા લાગી. સાયંકાળે ભ્રમરસમૂહ કમળ પરથી કુમુદ પ્રત્યે ચાલ્યો જાય છે. ખરેખર લક્ષ્મીની ચપળતાને ધિક્કાર હ! તેમજ તે લક્ષ્મીને વિષે આસક્તિ ધરાવનાર પુરુષવર્ગને પણ ધિક્કાર હે ! આ બાબતમાં અમાત્ય શું કરી શકે? રાજા કોનાથી સાધ્ય થઈ શકે? શું મદોન્મત્ત હસ્તીને કાનથી પકડીને નાશ કરી શકાય ? કલિના કેપના કારણે નલની સમગ્ર બુદ્ધિ મલિન બની ગઈ, યશ દૂર થઈ ગયા અને તેજ હણાઈ ગયું. અગત્ય મુનિ સરખો કલિ, અત્યંત અગાધ છેડા રહિત એવા નલરાજારૂપી સાગરનું લીલા માત્રમાં પાન કરી ગયા. સામતે દરવાજા બંધ કરીને, વણિકે હાટ (દુકાન) નહીં ઉઘાડીને અને રાજ-ભાગીદારો (ભાયાત) ઉપવાસાદિક (લંઘન) કરીને નલને ઘેતક્રીડાથી અટકાવવા લાગ્યા. ઘતક્રીડામાં જીતથી મેળવેલ વસ્તુઓ પાછી હારી જવાના ભયથી કૂબર પણ નલને જુગાર રમવા માટે નિષેધ કરતો હતો છતાં પણ નલ, હારી ગયેલ વસ્તુને પાછી મેળવવાની ચાહનાથી જુગાર રમતો બંધ ન થયો. પિતાની લક્ષમીને જે ઘતદ્વારા નષ્ટ કરે છે તેને ખરેખર ધિક્કાર છે! વાદળ પર્યત પહોંચેલ જવાળાવાળા અગ્નિમાં જે પિતાનું સર્વસ્વ હેમતે નથી તે વ્યક્તિ શ્રેષ્ઠ છે. “નિષિદ્ધાચરણમાં આસકત–જુગટુ રમતાં નલને જીતીને કુબેર જે તેનું સર્વસવ ગ્રહણ કરી લે તે સારું થાય. જેમ વાનરના હાથમાં આવેલી મોતીની માળા લાંબા સમય Page #160 -------------------------------------------------------------------------- ________________ રાજસભામાં દમયંતીનું આગમન. [ ૧૩૫ ] સુધી ટકી શકતી નથી તેમ નલરાજાના હસ્તમાં રહેલી દમયંતી સુખપૂર્વક લાંબા સમય કઈ રીતે રહી શકશે?” આ પ્રમાણે નલને દ્વેષ કરનારા તેમજ ઉદાસીન બનેલ પ્રજાજનો ઉપર વર્ણવ્યું તેવી રીતે તેમજ અન્ય પણ મનફાવતું બોલવા લાગ્યા. પછી નલના જ ધનથી સમૃદ્ધ બનેલા કુબરે નલને જીતી લીધે. ખરેખર જ્યારે ભાગ્ય વિપરીત બને છે ત્યારે પિતાનું જ શસ્ત્ર પિતાને વધ કરે છે. બાદ પતિપરાયણ દમયન્તી મહાઅમાત્યની સાથે સામંત-સમૂહથી વ્યાપ્ત રાજસભામાં આવી પહોંચી. સેંકડો કંચુકીઓની સાથે તે સભામાં આવી રહી હતી ત્યારે દેવી આવે છે એ પ્રમાણે ભયભીત બનેલા પ્રતિહારીઓને વનિ થવા લાગે. તેણું નજરે પડી ત્યારે સામતેએ અને હાથમાં પકડેલ પાસાવાળા કૂબરે પણ તેણીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યો. દમયંતીના આગમનથી સર્વત્ર શાન્તિ વ્યાપી ગઈ, રાજમંડળ–સામંતાદિક ચાલ્યા ગયા, કૂબર શરમાઈ ગયા અને નલે ધૃષ્ટતા ધારણ કરી. દમયંતીના આગમનને નિષ્ફળ બનાવવાને માટે તેના તરફ નહીં જતો, પાસાઓને ફેરવતે નલ અભિમાની પુરુષની માફક બે કે--“હે કૂકર ! શા માટે બંને હાથમાં પાસાઓને પકડી રહ્યો છે પાસાઓને ફેંક. શા માટે નકામો કાળક્ષેપ કરી રહ્યો છે?” ત્યારે પિતાના સ્વામી નલ તરફ હેતુપુરસ્પર આડી નજર નાંખીને દમયંતી કૂબરને કહેવા લાગી કે– હે દિયર ! જુગટુ રમવું છોડી દે અને પોતાના કુલધર્મનો વિચાર કરે. જેમ સ્વગેત્રમાં વિવાહ-સંબંધ યુક્ત નથી તેમ સ્વગોત્રીય વ્રતક્રીડા શું યોગ્ય છે ? તમારા બંને પેકી કોઈ એકને જય તથા પરાજય થતાં તમારા બંનેમાંથી કોને સુખ અથવા દુઃખની લાગણું નહીં થાય ! કદાચ મહારાજા નલ મારું કથન ન સ્વીકારે, પરતુ હે કુબર ? શું તારો પણ મતિભ્રંશ થયે છે ? જેમ સ્થળ પર જલ સ્થિર રહી શકતું નથી તેમ અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્ય આ જગતમાં કદી પણ કોઈની પાસે કાયમ ટકી શકતું નથી. જીતેલે જુગારી, “હું જીતી ગયો છું” એમ બોલે છે, પરંતુ વ્યસનથી છતાતા આત્માને જાણી શકતા નથી. દિયર ! જે તમે અધિક રાજ્ય મેળવવા માટે ઘતક્રીડા કરતા હો તે મારા પિતાનું મહારાષ્ટ્રનું રાજ્ય તમો સ્વીકારે. મારા આવાસમાં જે મણિ, માણિજ્ય, રતન, સુવર્ણ અને મોતી છે તે સર્વ તમે સ્વીકારો. વળી મારા હસ્તી, અશ્વ અને રથ પ્રમુખ જે જે સાધનો છે તે તમારે સ્વાધીન છે. અને તે સર્વ તમારા મહેલના આંગણામાં રહે. હે વત્સ! તું દયા કર, મારી વિનતિને સ્વીકાર. હે કુબર ! મારું કથન સવીકાર અને ધૂતનો દૂરથી જ ત્યાગ કર. તને ઘૂતકીડાથી પાંગમુખ બનેલે જાણીને નલ રાજા પણ સ્વયમેવ અટકી જશે. રાજાઓ પોતાની સમાન Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ જ છે. સર્ગ છો. વ્યક્તિ સિવાય ઘતક્રીડા કે યુદ્ધ કરતા નથી.” આ પ્રમાણે બૃહસ્પતિ સરખી દમયંતી બેલી રહી એટલે શ્રુતશીલાદિ મંત્રીઓ પણ બરને તથા પ્રકારે કહેવા લાગ્યા. બાદ જવામાં કુબર “તમે કરો છો તે સર્વ બરાબર છે” એમ કંઈક કહેવા જાય છે તેવામાં વચ્ચે જ નલ રાજા વેગપૂર્વક બોલવા લાગ્યા–“ હે કુબર ! દેવી દમયંતી તને જે કંઈ પિતાનું સર્વસ્વ આપવા માગે છે તે હું ઘતકીડાદ્વારા હેડમાં મૂકીને આપીશ. કદાચ દેવેગથી તે સઘળું હું હારી જઉં તો આ દમયંતીને પણ હોડમાં મૂકીને ઘતક્રીડા રમવાની મારી અભિલાષા છે. બધા મંત્રીઓ ચાલ્યા જાવ, અમને બંનેને રોકવાની જરૂર નથી. હું આ પાસાઓને તેમજ કૂબરને સંપૂર્ણ તાગ લેવા માગું છું. હે દેવી! તમે પણ જલદી ચાલ્યા જાવ. હે ભીરુ ! યુદ્ધની માફક ધૃતક્રીડામાં પણ તમને આવો ભય શા માટે ? ” આ પ્રમાણે સ્વામી નલની વાણી સાંભળીને નમ્ર નમેલા મસ્તકવાળી, શંકાશીલ અને ક્રોધી બનવા છતાં દમયંતી બોલી કે-“હે આર્યપુત્ર ! મને તથા મારી સર્વસ્વ વસ્તુને હેડમાં મૂકવાને ઈચ્છો છો તેથી હું કૃતાર્થ બનીશ. આ જગતમાં સ્ત્રીને સત્કાર કરનાર વ્યક્તિ, મનુષ્યમાં કઈ વિરલા જ હોય છે. હે રાજેદ્ર! તમારી ઈચ્છામાં મેં કદી કોઈપણ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત કર્યું હોય તે ક્ષમા કરે અને મારા પ્રત્યે રોષે ન ભરાવ. બધા મંત્રીઓ ચાલે, મહારાજાની અપ્રસન્ન દ્રષ્ટિમાં રહેવાથી શો લાભ છે? મહારાજાના ઘૂત કોતકમાં આપણે શા માટે ભંગાણ પાડવું જોઈએ?” “ત્યારે તમે બધા અહીંથી ચાલ્યા જાવ.” એમ નલે કહ્યું છતે મિત્ર બનેલા સર્વ અધિકારીઓ દમયંતીની સાથે ચાલ્યા ગયા. બાદ પિતાના મહેલે પહોંચીને, કેશિનીને જોઈને દમયંતી તેના કંઠે વળગી પડી અને ગદ્ગદ્ વાણુથી રુદન કરવા લાગી. મૃત્યુ પામેલ આકાશલક્ષમીને જાણે જલાંજલિ આપતી હોય તેમ અશ્રજલને વહાવતી તેમ કમળ જેવા નેત્રવાળી દમયંતી શોભવા લાગી. તેણીના બંને નેત્રો લૂછીને, તેને લાંબા સમય સુધી આશ્વાસન આપીને દીર્ધ દ્રષ્ટિવાળી કેશિનીએ તેને દિલાસો આપતાં વચન કહ્યા કે “દમયંતી ! તું શાન્ત થા. તે કદલી( કેળ) સરખા સાથળ વાળી ! તું રુદન કરવું ત્યજી દે. નલ રાજાને આ પ્રથમ જ અપરાધ છે. કોઈપણ વ્યક્તિના દિવસો હમેશાં સરખા જતા નથી. આ વિશ્વ પરિવર્તનશીલ છે. ઘણું કરીને પ્રાણીઓની દશા વિવિધ પ્રકારના ભાવાળી હોય છે. તે નિર્મળ હાસ્યવાળી ! ધર્મને જાણનાર તારે આ બાબતમાં શોક કરવો યોગ્ય નથી. આ જગતમાં ક્યા સ્થળે કર્મને બંધ, ઉદય, વિપાક અને સત્તા નથી ? અર્થાત્ આ બધું કર્મનું જ ફલ છે. જે સમયે દેવે(કર્મ) નલ Page #162 -------------------------------------------------------------------------- ________________ કેશિનીએ દમયંતીને જણાવેલ અશુભ સૂચક ચિહ્નો. [ ૧૩૭ ] રાજાના હાથમાં પાસાઓ આપ્યા તે જ સમયે તેણે (ક) તારી પ્રીતિનો ભંગ (વિચ્છેદ) કરવા માટે પ્રતિજ્ઞા કરેલ છે. સનેહને કારણે મુગ્ધ બનેલ તું વાત્સલ્યને અંગે આ નલને શું તું જાણતી નથી કે પોતાના રૂપનું પરાવર્તન કરીને યમરાજ પોતે જ નલરૂપે રહેલ છે. અથવા તો માંસભક્ષી ભૂત, વૈતાલ, પિશાચ, કટપૂતના વિગેરે દુષ્ટ દેવો નલનો આશ્રય કરીને રહેલા જણાય છે. જે દુષ્ટ વ્યન્તરેએ તેના શરીરમાં પ્રવેશ ન કર્યો હોય તે, હે મુગ્ધા! નલરાજાને શિખામણ આપવાની અગત્ય શી હેય? જે તેમ ન હોય તે નલ જેવો રાળ કપાતે પણ શું સત્ય ધર્મનું ઉલ્લંઘન કરે? શું વિનયને ત્યાગ કરે અથવા પ્રીતિને ત્યજી દે ? ખરેખર તે તારે સ્વામી નલરાજા જ નથી, પણ તેના રૂપને આશ્રય કરીને કેઈ એક ભૂત ચેષ્ટા કરી રહેલ જણાય છે. માત્ર માંગલિક વચનો બેલવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી, તેથી કર્ણને કહુ છતાં હિતકારક મારા સ્પષ્ટ વચને હવે તું સાંભળી લે– આકાશને વિષે પિતાની મર્યાદામાં ફરનાર સૂર્ય બે સ્વરૂપે દેખાય, રાત્રિને વિષે ઇધનુષ જેવાય, ગ્રહનું પરસ્પર યુદ્ધ થાય, ઘણા પ્રકારના ઉલ્કાપાત થાય, કૂર કેતુને ઉદય થાય, અકાલે પણ ચંદ્રને ઉદય તેમજ અસ્ત થાય, દિશાઓમાં દાહ પ્રગટે, રજ(ધૂળ)ની વૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, આકાશને વિષે ગંધર્વનગર નજરે પડે, સમયનું ઉલંઘન કરીને અથવા તે સ્વભાવથી જ દુઃખદાયક પ્રસૂતિ થાય, અકાળે મેઘ વારંવાર વર્ષે, જંગલી પ્રાણીઓ ગામમાં આવે અને ગામમાં રહેતા પ્રાણીઓ જંગલમાં જાય, કઠોર નખવાળા પ્રાણીઓ કર્ણકટુ ધ્વનિ કરે, ઘરને વિષે ચકલી માળા નાખે, તેમજ મધમાખીઓ મધપુડે કરે, સ્થળ જળ તથા આકાશમાં વિચરનારા પ્રાણીઓ સ્થાનભેદ કરેપોતાના સ્થાનથી ચૂત થાય, આકાશચક્ર (કુંડાળું ) દેખાય, કાગડા જેવા પક્ષીઓ ગીધડીઓનું સેવન કરે, પક્ષીઓ હવેલીમાં દાખલ થાય, વેત વર્ણવાળા કાગડાઓ મૈથુનક્રિયા કરતાં જણાય, અતિવિષયી લેકે ભિન્ન ભિન્ન જાતિની સ્ત્રીઓ સાથે સંગમ કરે, ફૂલમાંથી જ બીજું ફૂલ પ્રગટે, ફલમાંથી જ બીજા ફલ નીકળે અને પાંદડામાંથી જ બીજું પાંદડું વિકસે, ફલ તથા પુષ્પની વિવિધ ચિત્રવિચિત્ર સમૃદ્ધિ દેખાય, જંગલને વિષે હસ્ત અને પગની જેવા આકૃતિવાળા કંદ( કંદમૂળ) પ્રગટે, ધાન્યની કરેલી રસોઈ માંસના જેવા સ્વાદવાળી બને, દેવોની મૂર્તિઓ કાદવવાળી, પરસેવાવાળી તેમજ ગળી ગયેલી દેખાય, વગર કારણે વૃક્ષ અથવા તે મંદિરનું પતન થાય, ગૃહસ્થ લોકે પૂજ્ય પુરુષની વિધિપૂર્વકની પૂજા કરતાં અટકી જાય, બધી ઋતુઓ પિતતાના સ્વભાવને ત્યાગ કરે, રાત્રિને વિષે ભેરીને નાદ સંભળાય, દેડકાના મસ્તક પર શિલા( કલગી) જેવાય, જેવી રીતે મોટા માછલા પિતાની જાતના નાના માછલાને ખાઈ જાય છે તેમ પ્રાણુઓ પિતાની જાતમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના ભક્ષક બને, કુલિંગીઓના સંસર્ગથી Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી દમયતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સાઁ સાતમે. માણસા મિથ્યાત્વી અને અને રાજદ્વારમાં દુનાનું વારંવાર આગમન થાય, અગ્નિ વિના પણ જ્વાળા અને ધૂમાડા વિગેરે પ્રકટી નીકળે, વિના કારણ અશ્વ અને હસ્તીએ ત્રાસ પામીને ધ્રૂજવા લાગે, હાથણીઓના ગડસ્થળામાંથી મદજળ પ્રસવે, ચામર, છત્ર અને દંડ આપમેળે તૂટી પડે, પાતપેાતાના સ્વભાવમાં રહેનાર સમસ્ત વિશ્વ આજે અનેક પ્રકારની આજ્ઞાઓને ત્યાગ કરીને પરાવર્તન પામી રહ્યું છે, ઊલટે માર્ગે જઈ રહ્યું છે તેથી જણાય છે કે-પૂર્વના રાજાને ઉઠાડી મૂકીને, આજે મથવા કાલે ચાક્કસ કાઈએક બીજો નવીન રાજા થશે. આ શય્યા તથા આસન પર કરાળિયાના જે જાળા ખાડ્યા છે, મજબૂત ઘરના મેાભમાંથી જે અવાજ થઇ રહ્યો છે અને રાત્રિને વિષે પતંગીયા તથા દીપક હીન કાંતિવાળા જોવાય છેઆ સર્વ ચિહ્નો જણાવે છે કે—તને તારા સ્વામી સાથે દેશાંતર જવું પડશે. તારી મેાતીની માળા જે છૂટીછવાઇ પડી ગઇ છે અને તારા મસ્તકના સેંથા જે એકત્ર થઇ રહ્યો છે તેથી હું વૈદી ! હું માનું છું કે–તને હંમેશાં દુ:ખદાયી એવા સ્વામીવિરહ થશે. હું વિચાર કરવામાં ચતુર! હવે તારે ચિત્તમાં સુંદર વિચાર કરીને આ કાળને યાગ્ય આચરણ કરવું યાગ્ય છે. હું વૈદભી ! તું દાભના અગ્રભાગ જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળી છે., વળી અસાધારણ કુશળ છે. તા હૈ અખલા! તું શા માટે કાયર બની જાય છે ? ” આ પ્રમાણે કેશિનીનું પરિણામે સુંદર વચન સાંભળીને, વિમલ અને વિશાળ ચિત્તવાળી ક્રમયતીએ ધૈયનું આલંબન કરીને, રાજકુલના ભક્ત મંત્રી-પુત્રાને શીઘ્ર મેલાવીને, “ હવે મારે શું કરવું ? ” તે સંબધી પૃચ્છા કરી. સઘળા મ+ક -Ft< 0 +0 ܕܕ [નલના સતાનાનુ` કડિનપુર માકલી દેવુ' :: બાહુકને દમયતીએ કહેલ કથન : બાહુકને જવામ : ઋતુપર્ણ રાજાની સેવામાં માહુકનુ' રહેવુ, ] KAKAKAKAK સર્ગ સાતમેા. પછી તે મત્રીપુત્રાએ નલરાજાના કુલના ઉદયને માટે વિચાર કરીને કહ્યું કે“ બંને સતાનેાને દમયંતીના પિતાને ઘરે( મેાસાળ ) મેકલવા તે ઉચિત છે. '' મત્રીપુત્રાના તે સૂચનને સ્વીકારીને દમયંતીએ પોતાના બાહુક નામના સેનાધિપતિને ખેલાવીને કહ્યુ` કે-“ હું બાહુક! મારા પુત્ર ઇંદ્રસેન અને પુત્રી ઇંસેનાને કુંડિનપુરમાં મૂકવા માટે તું જલ્દી જા. હાલમાં મહારાજા નલ મને હાડમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ બાહુકનું દમયંતીના સંતાનને લઇને કુલિનપુર પ્રતિ પ્રયાણ. [ ૧૩૯ ] મૂકવા માગે છે અને તે પ્રમાણે જે પુત્ર-પુત્રીને હેડમાં મૂકે, તો તે કહે કે-આપણે કઈ ગતિ (સ્થિતિ) થાય? જે ઘતરૂપી આવર્ત(વમળ)માંથી હું કદાચ જીવતી બહાર નીકગીશ તે ફરીથી આયુષ્યમત આ બંને સંતાનનું મુખ જેવા પામીશ. જુગાર રમનારાઓ માટે વિજયને શો નિર્ણય હોય? કાલકૂટ ઝેરનું ભક્ષણ કરવાથી શું જીવિત રહી શકાય ? પૂર્વે પણ દૂત દ્વારા અત્યંત આગ્રહ કરતા અને દયા બને ભાણજેનું મુખ જેવાને આતુર છે. આ પ્રમાણે કરવાથી બંને સંતાનની રક્ષા થશે અને ભીમરાજા તેના પ્રત્યે અત્યંત વહાલ ધરાવે છે તેથી મને નિશ્ચિન્તપણું થશે મોસાળમાં વૃદ્ધિ પામેલ ઈંદ્રસેન કાળાંતરે પોતાનું રાજ્ય મેળવવા સમર્થ થશે અને ઇંદ્રસેના જયારે યોવનવતી બનશે ત્યારે તેના મામા કૌતુકપૂર્વક તેનો ઉ ત્સવ કરાવશે. તું અહીંથી ગયા બાદ સ્વામીની સેવા કરતાં મારું જે થવાનું હશે તે થશે. તારે માર્ગમાં તથા પ્રકારે સાવધાન રહેવું કે જેથી કોઈપણ પ્રકારનું વિન ન આવે અને જેમ બને તેમ શીવ્ર તારે અત્રે પાછા ફરવું.” આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને અશ્રુ સારતા બાહુકે કહ્યું કે-“દેવી જે ફરમાવે છે તે પ્રમાણે હું કરીશ. મારું આ નિષધાનગરીમાંથી નીકળવું તે મારા માટે સારું બન્યું કેમકે માર્ગ માં હું સ્વામી નલના પરાભવને સાંભળી શકીશ નહીં. મારા જેવા સેવકના જોવા છતાં નલરાજાને રાજ્ય ત્યાગ કરવો પડે તેથી મારા શસાધારણને, બલને અને બુદ્ધિને ધિક્કાર છે ! જે નલરાજાની આજ્ઞા, રાજવીઓના લલાટપ્રદેશ પર વહન કરાઈ રહી છે તે જ યુદ્ધવીર નલને અમે સૈનિકો ગર્વથી ઊંચી ડેક રાખીને ફરીએ છીએ. સમુદ્ર પર્યત સમગ્ર પૃથ્વીપીઠને કબજે કરીને, અન્ય રાજવી તરફથી કઈ પણ જાતને ઉપદ્રવ ન થવા છતાં પણ આ આફત અમારા પર આવી પડી છે. જેમ કબર જીતી રહ્યો છે તેમ નલરાજા પણ કેમ ન જીતે? ખરેખર દઇ દેવનો આ માયાપ્રપંચ જણાય છે, તે તમારા આદેશથી કુંડિનપુર જતાં મારું અહીં ફરી આગમન થાય તેવી સંભાવના તમે ન રાખશે. ભીમરાજાનું દર્શન કરીને અને આ બંને કુમાર તથા કુમારીને તેને સોંપીને હું તીર્થયાત્રા માટે ચાલ્યો જઈશ. હવે મને કોઈપણ પ્રકારના સુખની પૃહા નથી. હું શક્તિમાન હોવા છતાં, જુગારમાં હારી ગયેલા રાજાના પરાભવને જેવા અહીં આવવા શક્તિમાન નથી.” આ પ્રમાણે બાહકનું કથન સાંભળ્યા બાદ વૈદભૌથી લાંબા સમય સુધી આશ્વાસન અપાયેલા તેણે સુંદર વચનેથી તેનું કથન સ્વીકાર્યું. પછી દમયંતીએ પોતાના પાંચ વર્ષના નેહાળ અને પ્રાણથી પણ અધિક પ્રિય બંને બાળકો તેને સેંપ્યા. બાદ સુબ્ધ બનેલ દેવી દમયંતીની રજા લઈને, તે બંને બાળકોને પિતાની સાથે લઈને મહાબલીe વિચક્ષણ બાહુક ચાલી નીકળે. મોટા સન્યની સાથે કેટલાક પ્રયાણ કર્યા બાદ, કુંડિનપુરની સમીપ આવી પહેલા તેઓને જાણીને, ભીમરાજા તેને લેવા માટે સામે ગયા. Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૪૦] શ્રી દમયંતી ચરિત્ર : રકંપ ૪ થે. સગ સાતમે. તેઓને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવીને ભીમરાજાએ બંને ભાણેજ, દમયંતી તથા નલના કુશળ સમાચાર પૂછયા. વાકકુશળ બાહુકે ભીમરાજાને પ્રણામ કરીને દમયંતી તથા નલરાજાના કુશળ સમાચાર જણાવ્યા. દમયંતીએ બાહુકને નલ સંબંધી કશા સમાચાર આપવાનો આદેશ કર્યો ન હતો તેમજ સ્વામીભક્ત બાહકે પણ તે સંબંધી કશું કહ્યું નહીં. અત્યંત હર્ષ પામેલા ભીમરાજાએ પોતાના ભાણેજ ઇંદ્રસેનને કેરલ નામનો દેશ આપ્યો. ભીમરાજા અને પ્રિયંગુમંજરી પિતાની પુત્રીના આ બંને સંતાનેને પિતાના પડખામાંથી એક ક્ષણમાત્ર પણ દૂર કરતા ન હતા. બાદ બાહકે દમયંતીને તે બંને સંતાનોના કુશળ સમાચાર અંગેનો પોતાનો સંદેશે તેમજ ભીમરાજાનું કથન કહેવરાવ્યું. તે સમાચાર સાંભળવાથી દમયંતી અત્યંત સ્વસ્થ બની અને પતિવ્રતા તેણીએ સંતાનને વિરહજન્ય સંતાપ-દુઃખ મનમાં ધારણ કર્યો નહીં. પછી ભીમરાજાની રજા લઈને, ફરવાના બહાનાથી બાહક તીર્થયાત્રા માટે સમસ્ત પૃથ્વીપીઠ પર ભ્રમણ કરવા લાગ્યો. પ્રસિદ્ધિ પામેલા શકાવતાર તીર્થને જોવાની ઈચ્છાથી મહાબુદ્ધિમાન બાહુક અયોધ્યા નગરીએ આવી પહોંચે. પિતાના સેવક જનેના મુખથી બાહુકને આવેલા જાણીને રડતુપર્ણ રાજાએ તેને પોતાની પાસે નેહપૂર્વક રાખે. આ બાજુ કુબરના વેષી અને નલ રાજાના ભક્ત વિશાળ અંત:કરણવાળા ઘણા સુભ નિષધા નગરીનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સદાચારી અને સમયનો જાણ ઋતશીલ મહામાત્ય પણ તીર્થયાત્રાના નિમિત્તે પિતાના પદનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. સ્વામીભકત અને ધૈર્યશાળી સેવકેનું આ ઉત્તમ વત છે કે-સ્વામી પર આવી પડેલી આફતને જોઈને તેઓ તટસ્થ રહીને તેને જોઈ શકતા નથી, અર્થાત દેશાન્તર ચાલ્યા જાય છે. આ બાજુ કલિથી પીડાયેલ અને લજજા રહિત બનેલ નલ રાત્રિદિવસ લાંબા સમય સુધી વ્રતક્રીડા કરવા લાગ્યા. જેમ સન્નિપાતના જવરવાળે પુરુષ કુશળ વેવથી કાબુમાં લઈ શકાતું નથી તેમ પિતાની અને પારકાની ચિંતા રહિત અને જેને વિનાશ નજીકમાં છે તે નવા મંત્રીરૂપી વૈદ્યોથી કાબુમાં લઈ શકાતે નહીં. પ્રતીકાર ન થઈ શકે તેવી ભવિતવ્યતાને વિચારીને દમયંતીએ મનમાં લેશમાત્ર ખેદ ધારણ કર્યો નહીં. ત્યારથી પ્રારંભીને કુશળ દમયંતી હમેશા છ પ્રકારના બાહા અને છ પ્રકારના આત્યંતર તપ કરવા લાગી. સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરવા લાગી, જેથી ભવિષ્યમાં હજારગણું ફળ તે મેળવી શકે. જે કુબર રાજ્યને જીતી લે તે પોતાનું ચિત્ત ખિન્ન ન બને તે માટે ચતુર દમયંતીએ રાજખજાને ખાલી કરી નાંખે. Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્રતમાં નળનું સČસ્વ હારી જવું. [ ૧૪૧ ] જુગારરૂપી પરચક્રથી નલના સમસ્ત દેશ જીતી લેવાયા, માત્ર નિષધા નગરી બાકી રહી. ખાદ કૃષ્ણરથી નલ રાજાના અત્યન્ત પરાભવ વિચારીને દમયંતીએ કહ્લેાલિની, કમલિની, કેહલી, કલિકા, વિગેરે દેવકન્યા સરખી સ્નેહાળ અને કુલ તથા શીલના ગુણુાથી વિભૂષિત બધી સખીઓને કેશિની સાથે કુડિનપુર તરફ માકલી દીધી. તેમજ કૅશિની સાથે દમયંતીએ રત્ન, મેાતી, માણિક, મણિ અને સુવર્ણાદિક ભંડારમાં રહેલ ઉત્તમઉત્તમ વસ્તુઓ ઇંદ્રસેન પાસે માકલી આપી. પછી માત્ર થાડા પરિવારને રાખીને દમયંતી પેાતાના સ્વામીને કષ્ટમાં પાડનાર દેવની સામે પડકાર કરીને રહી. " જેમ અગ્નિ વનને ખાળે, ક્રોધ તપના નાશ કરે, પાણીનુ પુર કિનારાને તેાડી નાખે, કાલકૂટ ઝેર શરીરને નષ્ટ કરે તેમ દ્યૂતક્રીડાએ નલરાજાનું આધિપત્યપણૢ નષ્ટ કર્યું. અર્થાત્ નલરાજા રાજ્યભ્રષ્ટ થયેા. કાઇએક દિવસે સાયંકાળે તે સભામંડપમાં અચાનક કૂબરના ક્રૂર સેવકેાથી ‘નલનુ’ રાજ્ય જીતી લેવાયુ, જીતી લેવાયું. ' એવા સ્પષ્ટ, મહાનિય કાળાહળ થયે। જેથી સમસ્ત નગર ક્ષુબ્ધ બની ગયું અને દમયંતી ભય પામી. કૂંખરના સેવકા રાજભ`ડાર, હસ્તી, અશ્વો, નગર અને દરવાજામાં સર્વત્ર સ્થળે ફરી વળ્યા અર્થાત્ તેઓએ કબ્જો લઈ લીધા પરંતુ પેાતાના નાના ભાઈથી રાજ્ય હરણુ કરાવા છતાં પણુ પરાજયની લજ્જાને લીધે નલ હૃદયમાં માત્ર ખિન્નતા પામ્યા ત્યારે - હું રાજા ! તમે ખેદ ન પામેા. હજી પણ કંઇક હાડમાં મૂકા જ્યાંસુધી તમે વ્રતક્રીડાથી અટકશે। નહીં ત્યાંસુધી હું અટકીશ નહીં. ” આ પ્રમાણે બરના વચન સાંભળીને રાજાએ જલ્દીથી દમયંતીને પણ હાડમાં મૂકી. પહેલાં જે દમયંતી નલરાજાને પેાતાના રાજ્ય અને જીવિતથી પણ મહામૂલ્યવાળી હતી તે જ દમયંતી દ્વારા, જુગારની અંદર ગુમાવેલું પેાતાનુ રાજ્ય પાછું મેળવવા માટે તેણે ઇચ્છા કરી. માદ લાંબા સમય સુધી જય અને પરાજય આપનાર અને પૂર્વમાં નહીં બનેલ એવી દ્યુતક્રીડા અત્યંત રસપૂર્વક રમાઇ અને નલના પાસા અવળા પડ્યા. આ સમયે દમયંતી અને નવ પ્રત્યેના પક્ષપાતથી નાગરિક લેાકેા તેમજ વિજયને ઇચ્છતા કલિ પણ વ્યાકુળ ખની ગયા. · અરે ! આ અયેાગ્ય આપત્તિને ધિક્કાર હા ! ' આ પ્રમાણે ખેલતા રાજાઓના હાહાકારથી જેના કણું –વિવર બધિર થઈ ગયા છે તેવા કૂમર લજજાળુ બની ગયા ત્યારે પૃથ્વીપીઠ પર દુષ્ટ પાસા અવળા પડવાથી પૃથ્વી પર પેાતાના હાથ પછાડતા અને લાંબા નિ:સાસા નાખતા નલ પાતે જ પેાતાની પત્ની દમયંતીને હારી ગયા. Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૪૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થો. સર્ગ આઠમો. 5 છેસર્ગ આઠમે. શિ. [ સર્વસ્વ હારી જતાં નલનું પરદેશગમન: નાગરિક લેકેની વ્યથા દમયંતીનું સહગમન: નલે લેકેને બતાવેલ પિતાનું બળ] Oબeeeeeeeeee આ પ્રમાણે સર્વ રવ હારી ગયેલા, વિશ્વને વિજય કરનાર અને દુઃખી જનની do we પીડા દૂર કરનાર નળે લેશમાત્ર દુખ ધારણ કર્યું નહીં. નલના સિંહાસન પર બેઠેલા કૂબરને રાજાઓએ તક્ષણ પાંચ પ્રકારના ધ્વનિપૂર્વક અભિષેક કર્યો. જ્યારે સૂર્ય અરત પામે છે ત્યારે અગ્નિની ત જેમ પ્રકાશી ઊઠે છે તેમ નલરાજા તેજહીન બનતાં કુબરની આજ્ઞા પ્રવર્તવા લાગી. રાજ્યભ્રષ્ટ થયેલા અને નિર્મળ મનવાળા મહાત્મા નલને શલ્ય સરખા જાણીને કૂબરે પોતાના દેશમાંથી હાંકી કાઢ્યો. કઠોર ભાષા બોલનારા, શસ્ત્રધારી એવા ક્રૂર માણસોને સર્વત્ર મૂકીને કૂબરે નલની પાછળ જતાં નાગરિક લોકોને અટકાવ્યા. નાની કનકવતી પ્રમુખ રાણીઓને પણ કૂબરે છોડી નહીં, પરંતુ તે તે રાણીઓના પિતાઓની માગણીથી કૂબરે તેઓને પિયર મોકલી આપી. નલના સેવકોથી ત્યજી દેવાયેલ અને કુબેરના સેવકોથી અટકાવાયેલ દમયંતીએ કોઈપણ વ્યક્તિને પોતાને અટકાવનાર તરીકે ગણી નહીં. તેને આવતી સાંભળીને કૂબર શીધ્ર ઊભું થઈને પિતાની સાથે જ એકદમ ઊભા થઈ ગયેલા સામંતોની સાથે તેની સામે ગયા. કેણ એવી વ્યક્તિ છે કે જે સમુદ્ર પર્યન્ત શાસનવાળા ભીમરાજાની શંકા ન રાખે? તેનાથી ભય ન પામે ? દેએ નલને આ મારી ભાભી પતિવ્રતા દમયંતી આપેલી છે, તે એવું પાત્ર નથી કે જે આવા પ્રકારની લઘુતાને ગ્ય હોય. કણ એવું છે કે જે અગ્નિમાં ઝુંપાપાત કરે અને સિંહણને દેવાની ઈચ્છા કરે? આ જગતમાં સર્વને જીવિત પ્રિય છે. કોને મૃત્યુ વહાલું છે? આથી જીવિતને ચાહતા કૂબરે પતિવ્રતા દમયંતીની વાણથી પણ અવગણના કરી નહીં. ભક્તિપૂર્વક પ્રણામ કરીને પોતાની સન્મુખ ઊભા રહેલા કુબેરને દમયંતીએ પિતાના કુળ અને શીલને અનુરૂપ વચન કહ્યું કે –“હે રાજન ! મને મારા સ્વામીની સાથે જવાની આજ્ઞા આપે. હે દેવર ! તમે નિષ્કટક રાજ્ય કરો અને પૃથ્વીનું પાલન કરો. તમે વીરસેન રાજવીના પુત્ર છે, માટે તમને પણ રાજ્ય ઘટે છે, કારણ કે કંકણ જમણા કે ડાબા Page #168 -------------------------------------------------------------------------- ________________ * * દમયંતીયે નલ સાથે જવા માટે કુબેરની લીધેલી રજા. [ ૧૪૩] હાથમાં હોય તે પણ શોભે છે. તારે મને સ્વામીની પાછળ જતાં રોકવી જોઈએ નહીં. નલ મારા દેહને હારી ગયા છે, પણ મારા પ્રેમની હેડ કરી નથી. કદાચ, તારાથી અટકાવાયેલી હું અહીં રહીશ તે પણ મારા જીવિત-ત્યાગના માર્ગમાં તું મને કેવી રીતે રોકી શકીશ?” આ પ્રમાણે દમયંતીના વચન સાંભળીને શરમ અને ભયયુક્ત, સમયજ્ઞ અને વિનયશીલ કૃબર નીચે પ્રમાણે બે -“હે પૂજ્ય! મત્સર ભાવને ત્યાગ કરે. તમારા અંત:કરણને પ્રસન્ન બનાવે. મન, વચન અને કર્મથી હું તમારે વિરોધી નથી; માત્ર નલને હું મારા દેશમાં વાસ કરવા દઈશ નહીં, કારણ કે એક વનમાં કઈ પણ સ્થળે બે કેશરીસિંહ રહી શકતા નથી. જેનું મેં સર્વસ્વ હરી લીધું છે તે ધનહીન બનેલ, પરિવાર રહિત અને એક દેશથી બીજે દેશ ભટકતો નલ પૃથ્વીપીઠ પર ભમ્યા કરશે. હે દેવી! તેની સાથે જતાં તમે દુઃખી બનશે તેથી જ મેં તમને અટકાવ્યા છે, તેમાં બીજું કંઈપણ કારણ નથી. હે દેવી ! જેવી રીતે મારે મન વીરસેન રાજા પૂજ્ય છે તેમ તમે પણ મારે માટે પૂજનીય છે. તમે ફક્ત મારા ભાભી જ નથી, પરંતુ માતા અને ભગિની તુય છે. હે અધિકારિણી ! તું જ આ સામ્રાજ્ય ભગવ, હું તારા સેનાપતિ છું અને પૃથ્વીને વિષે તારી જ આજ્ઞાનું પાલન હે.” ઉપર પ્રમાણે કુબરનું વચન સાંભળીને દમયંતીએ તેને જણાવ્યું કે “તું જે કહે છે તે બરાબર છે, કારણ કે કુલીન પુરુષનો આ નિયમ (ધર્મ ) છે. મારા પ્રત્યે ભક્તિ દર્શાવતાં તારા મોટા ભાઈ નલ તરક વિરોધ બતાવતા તારા માયા-કપટ યુકત વચને વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. મહારાજા નલનો ત્યાગ કરીને જીગારી એવા તારી પાસે રહેવાને માટે જે તેં મને કહ્યું તે બરાબર યોગ્ય જ છે! ક્રૌંચકર્ણના શત્રુ નથી ત્યજાયેલ, નિરર્થક ફળવાળા શામલી વૃક્ષના પુષ્પ સરખા તારા રાજ્યનું મારે શું પ્રયોજન છે? જે રાજ્યમાં મનને સંતોષ ન હોય, પિતાના સ્વામીનું દર્શન નથી, વળી પરાધીનતા રહેલી છે તેવા રાજ્યને વિચક્ષણ પુરુષ નરક સમાન ગણે છે, જાણે છે. હે કુબર ! જે મને રાજ્યની જરૂર જ હોય તે પછી વિંધ્યાચલ પર્વતથી પ્રારંભીને સમુદ્ર પર્યન્ત દક્ષિણ દિશાનું રાજ્ય કેનું છે? હે રાજન ! તારું કલ્યાણ થાવ. તારા સુખને તું ભગવ. હે દેવર ! તારી સંપત્તિ કરતાં મારે મન મારે પતિનેહ વધારે કીંમતી છે. તે તે જે કહેવા યોગ્ય હતું તે કહ્યું છે, તેમાં તારો લેશ માત્ર દોષ નથી, પરંતુ મને તારું કથન રુચતું નથી, તે હવે અમે અહીંથી શીધ્ર ચાલ્યા જવા ઈચ્છીએ છીએ, તારે મનમાં જરાપણ ખેદ ધારણ કરે નહીં. હે રાજન ! તું સુખપૂર્વક રહે અને લાંબું આયુષ્ય ભેગવ, હવે હું તારી રજા લઉં છું.” આ પ્રમાણે બોલતી, રાજદ્વારમાંથી નીકળીને (પસાર થઈને) રાજાઓ વડે રહેવા માટે અત્યંત પ્રાર્થના કરાયા છતાં પણ દમયંતી નલને રસ્તે ચાલી નીકળી. “હે નિષધા Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી દમય'તી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ' આઠમેા. નગરી ! તને મારા નમસ્કાર હા ! હે કુલરાજધાની ! મારા રહેવાના આવાસને તું ભૂલી જઈશ નહીં. ડે ક્રીડાવન 1 ફરીવાર તું મારી દૃષ્ટિપથમાં આવજે. અર્થાત્ તું ફરીવાર મને દર્શન દેજે. અને હું ગૃહ! તું પણુ કાઇ વખત મને યાદ કરજે. હે ગવાક્ષ ! તું મને ત્યારે નજરે પડીશ ? હૈ હીંડાલા ( હીંચકા ) ! તું હમેશાં વિજયી બનજે. તારું કાય ચાલુ રાખજે. હૈ સારિકા ( મેના ) તું વિલાપ ન કર, હું પાપટ ! તું આંસુ રાકી રાખ અને હું વત્સ ક્રીડામયૂર ! તું વનમાં ચાલ્યેા જા. ”—આ પ્રમાણે બધાની વિદાય લઈને જતી દમયંતીને, સન્મુખ આવીને પ્રણામ કરતી નિષધા નગરીની આંસુ સારતી સમસ્ત જનતાને કૂબરના સેવકાએ જલ્દી દૂર કરી. “ હે દુષ્ટ દેવ ! ખેદની વાત છે કે-રાજાએની જે વિપરીત દશા તું કરે છે તે તારી વિનીતતા છે અર્થાત્ તારા પારને પહેાંચી શકાતું નથી. પૃથ્વીને વિષે રાજ્યની ખાતર નાના ભાઈ માટા ભાઇ પ્રત્યે ભક્તિના ત્યાગ કરે તેવા નિ ંદિત રાજ્યàાભને ધિક્કાર હા ! નલની પાછળ જતી દમયંતીને કૂબરે રાકી નહીં, તે ખરેખર તેણે ડહાપણનું કામ કર્યું. જો તેણે તેમ ન કર્યું હાત તે। દમયંતીએ તેને શ્રાપ આપ્યા હાત અથવા તેા ભીમ રાજા જલ્દી તેના દેશને છિન્નભિન્ન કરી નાખત. વિશ્વને વિષે નલ રાજા સત્યવ્રતનું પાલન કરનાર છે, જેણે જુગારી કૂબરને પેાતાનું રાજ્ય આપી દીધુ. જે એકલા નલ રાજાએ ક્રોચક ને હણી નાખ્યા તેનું એક તણુખલું પણ લેવાને, લડવા સિવાય કાણુ સમર્થ થઈ શકે ? ’–આ પ્રમાણે પરસ્પર થતાં પૌરજનેાના વાર્તાલાપને સાંભળતા નલ નગરી બહાર ગયા અને ત્યાં સરોવરને કિનારે, રહેલા એક મહામ્તભને જોઈને, જેના સ્વરૂપને ખ્યાલ ન આવી શકે તેવા સમુદ્ર સરખા નલ રાજા વિચારવા લાગ્યા કે—“ જે સ્થળે પૂર્વે હું ચામરથી વીંઝાતા અને છત્ર ધારણ કરતા તેમજ હજારા સૈનિકાથી પરિ વરીને આવતા હતા તે જ રાજમાગે ક્રમય'તી સાથે ચાલી રહેલા મને લેાકેા જોઇ રહ્યા છે. દુશ્મનાએ મને જીતીને મારી રાજલક્ષ્મી લઇ લીધી નથી, પરંતુ નાના ભાઈએ મને જુગારમાં જીતી લીધા તેથી શું થયું ? લેાકેા પેાતાના ચિત્તમાં, આ વિષયમાં મને બલહીન માને છે તેા હવે હું લેાકેાને મારું બલ બતાવું. ' આ પ્રમાણે વિચારીને સરખી ચાર ઠાંસવાળા, છ ગાઉ ઊંચા, સેા હાથના થતું લાકારવાળા તે મહાસ્તભને ઉખેડીને, આકાશમાં ધેસરાની માફક જલ્દી ઊંચે ઉછાળીને, ફરીથી તેને પકડીને, વા હસ્તવાળા નલે તે જ સ્થળે તેને પુન: સ્થાપન કરી દીધા. આ પ્રમાણે આશ્ચર્ય પામેલા અને નલના બાહુબલને જોતાં લકાએ સ્તંભની પાસે આવીને નીચે પ્રમાણે લખેલ પ્રશસ્તિ વાંચી કે- જે ત્રણ ખંડના સ્વામી થશે, તે આ સ્તંભને ઉખેડીને ફરીથી તેનું સ્થાપન કરશે. ” નાગરિક લાકે આ પ્રકારની ઐતિહાસિક ઘટનાને જાણવાથી, જેને ફરીથી ભવિષ્યમાં લક્ષ્મી પ્રાપ્ત થવાની છે તેવેા નલ, દમયંતી સાથે ગંગા નદીના કિનારે આવી પહાંચે. - Page #170 -------------------------------------------------------------------------- ________________ નળને વનવાસ. [ ૧૪૫ ]. સર્ગ નવમે. [નલને ભીલ્લલકે સાથે સંગ્રામ: પક્ષીઓએ કરેલ નલના ઉત્તરીય વસ્ત્રનું અપહરણ: પક્ષીઓએ નલને કહેલ સ્વવૃતાંત: દમયંતીનું રાજાને શાંત્વન ] આ પ્રમાણે રાજને ત્યાગ કરનાર, માત્ર પ્રિયાના પરિવારવાળો અને બુદ્ધિહીન - ~બનેલ નલે નેતરના વૃક્ષ નીચે આશ્રય લીધે. ત્યાગ કરાયેલ નગરને જેતે, દીર્ઘ અને ઉષ્ણ નિ:શ્વાસ નાખતા નલે પિતાના અંતઃકરણમાં પોતાના આત્માને ગુન્હેગાર જેવો ગયે. આ પ્રમાણે કર્તવ્યશૂન્ય અને સમસ્ત પ્રકારના ઉપાયો થી પરાંગમુખ બનેલ રાજા દમયંતી સાથે પણ બોલ્યા નહીં. રાજદંડના ભયથી તેમજ કૂબરની આજ્ઞામાં રહેનાર નાગરિક લેકે નલને અનુસરી શક્યા નહીં–તેની સાથે જઈ શક્યા નહીં. શય્યા અને આસનથી ત્યજાયેલ અને પાન તથા અશનથી રહિત તેમજ આવાસ વિના વનમાં રહેતો નલરાજા સાધુપુરુષની માફક શોભી ઊઠ્યો. બલિષ્ઠ કલિયુગથી રાજ્યષ્ટ થયેલ નલ શું કરી રહ્યો છે તે જાણવાને માટે જ જાણે હોય તેમ સૂર્ય આકાશપથમાં ઊંચે આવ્યોકલિની માફક ગ્રીષ્મ ઋતુના તે તીવ્ર તાપે પણ નવીન દુઃખવાળા નલરાજાને કંઈક ખેદ પમાડે. બાદ ગંગાના માતાઓને પૂછવાને કારણે નલના મનને બીજી બાજુ ખેંચી જવા માટે, કદલીના પાંદડાથી વાયુ ઢળતી દમયંતીએ નલને પૂછયું કે–“હે નાથ ! મનોહર ઊંચા મોજાંવાળી, મુશ્કેલીથી પાર કરી શકાય તેવી અને જગતમાં પ્રસિદ્ધિ પામેલી જે ગંગા નામની નદી છે તે શું આ જ છે ?” પતિભક્તા દમયંતીવડે આ પ્રમાણે પુછાયેલા નલે ઉચિત વચનો દ્વારા ગંગાનું માહાતમ્ય કહેવું શરૂ કર્યું -“હા, હે દેવી! આ જે જવાય છે તે ખરેખર સાક્ષાત્ ગંગાનદી છે. તુષ્ટ થયેલી તે ચક્રવતીને નવ નિધિઓ અર્પણ કરે છે. હે સુંદર દેહવાળી ! કમળાક્ષિ! મૃદુવાણી બોલનારી સુશીલા! તું ગંગાના અત્યંત શીતલ સ્વચ્છ પાણને સ્પર્શ કર !” આ પ્રમાણે બેલતા નલરાજાએ દમયંતીની સાથે ધીમે ધીમે ગંગાના જળપ્રવાહ સમીપે પહોંચીને તેના જળમાં માહિક નાન કર્યું. બાદ દૈવથી તિરસકારાયેલ પૃથ્વીના સ્વામી નલરાજાએ માત્ર જળપાન કરીને જ તે દિવસ પસાર કર્યો. જેમાં પવન વહી રહ્યો છે તેવા તેમજ અલગ થઈ ગયા છે ચક્રવાક અને Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ નવમો. ચક્રવાકી જેમાં એવા ગંગા નદીના કિનારા પર રેતીની પથારી ઉપર સૂતેલા તે નલરાજાની રાત્રિ પસાર થઈ ગઈ. આ પ્રમાણે તે ગંગાકિનારે ત્રણ દિવસ સુધી રહેતા નલની ચોગ્ય ભકિત કરવા માટે સામંતોએ કૂબેરને અત્યંત આગ્રહ કર્યા બાદ સામંતોએ શસ્ત્ર, વસ, દ્રવ્ય, પાદ્ય અને સ્વાદિષ્ટ પદાર્થો યુક્ત એક સુવર્ણ રથ, અશ્વો જોડીને નલરાજા માટે મોકલાવ્યો એટલે ભૂજન કરીને, પ્રિયા દમયંતી સાથે રથ પર ચઢોને, સ્વયં સારથી બનીને કોઈપણ દિશાનું ધ્યેય નકકી કર્યા સિવાય સાહસિક નલ ચાલી નીકળે. કૂબર રાજાની ભૂમિનું જલ્દીથી ઉલંઘન કરીને નળ ભીલની પલ્લીવાળા વનપ્રદેશથી ઘેરાયેલ પાર્વતીય (પર્વતાવાળા) પ્રદેશમાં આવી ચઢ. પડછંદાને કારણે ભયંકર ભાસતે નલને રથને ધ્વનિ સાંભળીને મૃગચર્મના વસ્ત્રવાળા ભીલોકો તેને અટકાવવાને માટે શીવ્ર દોડયાં. ભીલ લેકેની સેનાથી ઊભરાતા તે પર્વતો, જાણે ચારે દિશાથી આવેલા યમરાજાના સિનિકેથી વ્યાપ્ત બન્યા હોય તેમ ક્ષણમાત્ર શોભી ઊઠયા. પછી “તું તજી દે, તું તજી દે” એ પ્રમાણે બોલતાં, બૂમો પાડતા ભીલ લોકો યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ત્યારે ધનુષને અતિશય ગાઢ કારવ કરતો અને શરઋતુના દુર્દિનને પ્રસરાવતો નલ, ભીલની સેનાને હણવા છતાં તેને પાર પામી શકે નહીં, તે વિશાળ સેનાને એકલે હાથે પહોંચી શકે નહીં. તે અવસરે કલિના કેપથી સંમોહન વિગેરે અસ્ત્રો તક્ષણે નલને ત્યાગ કરીને ચાલ્યા ગયા. પછી ભયને કારણે રથમાંથી દમયંતીને શીધ્ર ઉતારીને સમયને જાણ નાર નલ યુદ્ધનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો એટલે સમસ્ત વસ્તુથી ભરેલા રથને લઈને ભીલ લોકે ચાલ્યા ગયા. તે દુષ્ટ લોકો માત્ર ધનને જ ચાહતા હતા, પ્રાણ લેવા ઈચ્છતા નહતા. બાદ દમયંતીની સાથે પગે ચાલતો નલ શિકારી પશુઓથી વ્યાપ્ત અને ગાઢ અટવીમાં આવી ચઢ મહાઇટવીનું ઉલ્લંઘન કરતાં મહાસાહસિક નલે છિદ્રવાળા વાંસ પર પક્ષીઓને જોયા. આશ્ચર્યને કારણે વિકસ્વર લેશનવાળા ન સુવર્ણમય તે પક્ષીઓને જોઈને દમયંતીને ઉદ્દેશીને કહ્યું કે-“હે કમલ જેવા નેત્રવાળીમાણેક જેવા રક્ત ચરણવાળા, તીર્ણ ચાંચવાળા, ઇંદ્રનીલ મણિના જેવા નેત્રવાળા, મનહર સુવર્ણમય પાંખવાળા આ પક્ષીઓ જેવાય છે, ખરેખર પૂર્વે નહીં જેવાએલા આ પક્ષીઓને હું પકડવાને ઈચ્છું છું કારણ કે આવા પક્ષીઓ બહુ કીંમતી હોય છે.” દેવાધિષિત આ પક્ષીઓ ઊલટા વસ્તુઓને હરણ કરી જનારા છે. વિશ્વાસ નહીં કરવા લાયક આ પક્ષીઓને ગ્રહણ ન કરવા જોઈએ. આપણને તે પક્ષીઓથી શું પ્રજન છે ? જે તમારા પિતાએ અર્પણ કરેલ સ્થાવર રાજ્યરૂપી દ્રવ્ય હાથમાંથી ચાલ્યું ગયું છે તે પછી પાંખરૂપે રહેલ સોનાને મેળવવાને શા માટે ઈચ્છો છો ? અર્થાત તે સોનું તમારા હાથમાં આવશે નહીં. ” આ પ્રમાણે દમયંતીએ સ્પષ્ટ કહેવા છતાં નલે તે પક્ષીઓને પકડવાને માટે પિતાનું ઉત્તરીય વસ્ત્ર તેના પર ફેંકયું, એટલે તે વસ્ત્રને ઉપા Page #172 -------------------------------------------------------------------------- ________________ © પક્ષીઓએ નલના ઉત્તરાંચ વસ્ત્રનું કરેલ અપહરણું અને સૂચન. [ ૧૪૭]. ડિને, ઊડી જઈને, જ્યાં કોઈપણ જાતનો ઉપાય ન કરી શકાય તેટલે દૂર આકાશમાં તે પક્ષીઓ ચાલ્યા ગયા. ચાર સરખા આવેલા તે દુષ્ટ પક્ષીઓને વસ્ત્રનું હરણ કરીને ચાલયા જતાં જોઈને, વિલખાં બનેલા નલે વિધિની ચેષ્ટાને વિચાર કર્યો–પોતાના દુર્દેવની વિચારણા કરી. ખરેખર હાલમાં મારું ભાગ્ય પ્રતિકૂળ બન્યું જણાય છે, જેથી પક્ષીઓ પણ મારે પરાભવ કરે છે. એક સમય એવો હતો કે પક્ષીઓ મારું દૂતપણું કરતા હતા ત્યારે આજે ખરેખર ખેદની વાત છે કે-તે જ પક્ષીઓ મારા શત્રુ બન્યા છે. આ પ્રમાણે ચિંતાતુર તે નલને જોતાં પક્ષીઓ મનુષ્યવાણીથી ક્રોધપૂર્વક ઉચ્ચ સ્વરે તેના પ્રત્યે બેલ્યા કે “હે દુબુદ્ધિ રાજન ! જેણે તારું રાજ્ય હરી લીધું, તને વનવાસ અપાવ્યો તે ઘુતક્રીડા કરાવનાર પાસાઓ અમે જ છીએ એમ તું સમજ. અમે અમારી જાતને સુવર્ણ મય જ બનાવીએ છીએ અને અમારા દ્વારા જેઓ ધન મેળવવા ચાહે છે તેની તારા જેવી દશા થાય છે. જો કે અમે તારા હસ્ત, પગ વિગેરે કેઈપણ અવયવને છેદ્યા નથી, પરંતુ ઉત્તરીય વસ્ત્રવાળા તને અમે કેમ સહન કરી શકીએ ? એટલે અમે તારું ઉત્તરાસન હરી લીધું છે. વિશ્વાસઘાતી એવા અમને જે માણસ સેવે છે તેને બાહ્ય તેમજ આંતરિક આછાદન કેમ હોઈ શકે? અર્થાત્ તે માણસ બહારથી વસ્ત્ર રહિત અને આંતરિક ગુણથી લજજા, તેમજ બુદ્ધિ રહિત બને છે. કદાચિત રેતીમાંથી તેલ નીકળે અને જળમાંથી અગ્નિ પણ પ્રકટે, પરંતુ હે રાજન્ ! તું જાણી લે કે-ધૂતથી કદી ધનપ્રાપ્તિ થતી નથી.” આ પ્રમાણે તે પક્ષીઓના વચનને સાંભળતા અને જવાબ નહીં આપતાં નલે, “આ પક્ષીરૂપી અક્ષે (પાસા ) મારા દુશ્મન છે” તેમ સમજીને હદયમાં ઈષ્યભાવને ધારણ કર્યો. અર્ધવ અને ઉત્તરાસન તરીકે લપેટેલે, રસ્તાના થાકથી વ્યાકુળ, તીવ્ર તરસવાળે, શીઘ જેના કંઠ, ણ અને તાલુ સુકાઈ ગયા છે તે, પહેલા મુખવાળો, પિતાના દુઃખની માફક બીજાના દુઃખને અસદા જાણતો નવ દમયંતીને કહેવા લાગ્યા કે-“હે કોમળાંગી ! રત કમળની કળી કરતાં પણ અતિ સુકુમાર, સોંદર્યને અંગે આમ્રવૃક્ષના અંકુરને પણ જીતી લેનાર, દાભથી ચીરાયેલા અને લોહીને વહાવતા તારા બંને ચરણે માર્ગમાં ચાલવાને કઈ રીતે સમર્થ બનશે? આ સમયે કંટકથી વ્યાસ અને સૂર્યના તાપથી તપેલા આ રસ્તાઓ પર હમણાં એક પગલું પણ મૂકવું તે વિશેષ પ્રકારે અશકય છે. હવે આપણે આ અટવી ઓળંગી જવા આવ્યા છીએ, દિવસ પણ થોડો બાકી રહ્યો છે. હે પ્રિયા ! આગળ જળના નૂતન પ્રદેશ જેવાઈ રહ્યા છે, એકધારા મીષ્ટ ધ્વનિને કરતાં સારસ પક્ષીઓથી સૂચવાઈ રહેલ અને ગાઢ છાયાવાળું સરોવર આપણું માર્ગને શોભાવી રહેલ છે, અર્થાત્ હમણાં જ આપણે કેઈએક સરોવરને કિનારે પહોંચી જઈશું.” દમયંતીએ જવાબમાં જણાવ્યું કે-“હે સ્વામી! પતિના સંગમથી સુખપૂર્વક રહેલાં મને શું દુઃખ હોઈ શકે ? હે રાજાધિરાજ ! તમારી આવા પ્રકારની સ્થિતિ જ ફક્ત મને Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ જ છે. સર્ગ દશમો. દુઃખ આપી રહી છે. દેશ-કાળનો નિર્ણય કર્યા સિવાય તેમજ કોઈપણ હેતુ નિર્ણત કર્યા સિવાય આપણે શીધ્ર ચાલી રહ્યા છીએ. આવી રીતે વિચાર કર્યા વિનાનું ચાલવું તે સાધુ પુરુષને ઉચિત નથી, પરંતુ રાજાઓને વિષે ચંદ્ર સમાન હે રાજા ! રાજાઓની આ રીત નથી. સમસ્ત જગતના વિજેતા તમે પૂર્વે દરેક દિશામાં બીજા રાજાઓને તમારા દાસ બનાવેલા છે, તે અત્યારે તમારું આવા પ્રકારનું છિદ્ર જોઈને તમને તેઓ મુશ્કેલીમાં ન મૂકે. હમણાં તમારા ગ્રહ પ્રતિકૂળ છે અને જ્યાં સુધી આ આફત તમને પડી રહી છે ત્યાંસુધી તમે મારા પિતા ભીમરાજાને ત્યાં રહે. હે નાથ ! તમે મારા પર આ પ્રકારની મહેરબાની કરો. વિશ્વને વંદનીય અને પ્રિય અતિથિ સરખા તમને પ્રાપ્ત કરીને ઘરમાં વસવા છતાં પણ હાલમાં મારા પિતા ભીમરાજા સહેલાઈથી તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરો.” રતિક્રીડાના સમય અથવા અસમયને સમજનારી દમયંતીથી આ પ્રમાણે પ્રાર્થના કરાયેલ તેમજ પારકાના આશ્રયને નહીં ચાહતો નલ જલદી શરમાઈ ગયો, અને દમયંતીને કહ્યું કે-“હે દેવી! ભલે એમ છે. તમે જે કહે છે તે બરાબર છે.” એમ કહીને ગવીંછ અને કાચબાની માફક વશીભૂત ઇદ્રિયવાળો નલ, પિતાની પ્રિયા સાથે, તાપને દૂર કરનાર તેમજ પુષ્કળ જળવાળા સરોવરને કિનારે પહોંચી ગયા બાદ દમયંતીથી વિકસિત કમળસમૂહની સુગંધવાળું, પાંદડાંમાં લવાયેલ શીતલ જળનું પાન કરીને નલે, તે વનપ્રદેશને સાક્ષી રાખીને સરોવરના કિનારા પર ઊગેલા આંબા અને બીજેરા વગેરે વૃક્ષોને કુલથી ભેજન કર્યું. હeeeeeSeeeeee સર્ગ દશમે. 999004666666 [દમયંતીને ત્યાગ કરવાને નલને વિચાર દમયંતીનું હદયમથન: શંકાશીલ વૃત્તિ.] * બાદ, તેણે બહાર નીકળેલ કેળના ફૂલ સરખા( રકત) સૂર્યને અર્ધબિંબને -અસ્તાચલના શિખર પર જોયું અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યો. પછી સમસ્ત વિશ્વમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે પક્ષીઓ શીધ્ર વૃક્ષોના શિખર પર (પિતાના માળામાં) આવી ગયા. વળી, ઊંચ-નીચના ભેદોને તોડી નાખો અને જગતને એકાકાર કરતે અંધકારને મહિમા, કલિયુગની માફક અત્યંત પ્રસરી ગયે અર્થાત સર્વત્ર Page #174 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના ત્યાગ માટે નલની વિચારણું. [ ૧૪૯] અંધકાર છવાઈ ગયે. નેત્રનો વિષય બંધ થવાથી લેક ચાર ઇદ્રિયવાળા બન્યા અને પદાર્થો શબ્દ, ગંધ, રસ અને સ્પર્શથી પિતાનું સ્વરૂપ જણાવા લાગ્યા. અંધકારથી વ્યાપ્ત અને નિર્જન વનમાં નલને આવા પ્રકારની સ્થિતિવાળે જાણીને, શંકારહિત બનેલા કલિએ નલને છેતરવા માટે સ્વેચ્છાપૂર્વક શરૂઆત કરી. હવે મારે કયાં જવું અને દિવસો કઈ રીતે વીતાવવા? ખરેખર ધનહીન માણસોને કેઈપણ સાધન કે સાધ્ય હેતું નથી. ધન રહિત માણસને દુર્જન પુરુષે હસે છે, દુમિને સ્વેચ્છાપૂર્વક પડે છે અને સહાયકે તેનો ત્યાગ કરે છે. નિર્ધનને કેઈપણ સહાય કરતું નથી. અસહાય પુરુષની જ લઘુતા થાય છે. તુચ્છ બનેલા પ્રાણીને તિરસ્કાર કરવામાં આવે છે, તો તિરસ્કાર પામીને જીવવાનો શો અર્થ છે? હવે શત્રુઓ મને નિરંતર પજવશે, કારણ કે શત્રુ અને સ૫-એ બંનેનું છિદ્ર જોવાનું જ એક માત્ર કર્તવ્ય હોય છે. કાગડાની જેવી દુષ્ટ વૃત્તિવાળા દુરાચારી પ્રાણીઓની સાથે હું એક, બળવાન હોવા છતાં, સાથે પત્ની હોવાને કારણે લડવાને સમર્થ થઈ શકીશ નહીં જે મારે દમયંતીનું રક્ષણ કરવાનું ન હતું તે તે ભીલ લોકે મારા રથને શી રીતે લઈ જઈ શકત ? કદાચ શત્રુઓનું આક્રમણ ન થાય તે પણ દમયંતીને માર્ગમાં સાથે રાખવી મુશ્કેલ છે કારણ કે અત્યંત સુકુમાર તેણીનું દુઃખ જેવાને હું શકિતમાન નથી. જળ, ભેજન, શવ્યા, વાહન, સહાયક તેમજ સૈન્ય નથી તે રસ્તે કેવી રીતે કાપી શકાય-ઓળંગી શકાય ? પોતે થાકી જવા છતાં પણ દમયંતી મારી સેવાનો ત્યાગ કરી શકતી નથી, તેથી અત્યારે હું તેના દુઃખનું કારણ છું. હું રજા આપીશ તો પણ તે પોતાના પિતાને ઘરે જશે નહીં અને હું કોઈપણ પ્રકારે શ્વસુરગૃહે જવા ઈચ્છતા નથી, પૂર્વે સ્વયંવર મહોત્સવ પ્રસંગે જે આડંબરથી હું ગયો હતો તે, આવી દુ:ખી અવસ્થામાં આવી પડેલો હું, કુડિનપુરના નાગરિક લોકોને મારું મુખ કઈ રીતે બતાવી શકું? સાસરાના ગૃહે રહેનારા, ગરીબડા અને બેનસીબ માણસનું મહત્વ તેના પિતાના નામની સાથોસાથ ચાલ્યું જાય છે અર્થાત તેની કશી કિંમત રહેતી નથી. સ્વનામથી ખ્યાતિ પામનાર ઉત્તમ છે, “આ અમુકનો પુત્ર છે ” એમ પ્રસિદ્ધિ પામનાર મધ્યમ છે, ભાણેજ તરીકે ઓળખાનાર અધમ છે જ્યારે જમાઈ તરીકે ઓળખાનાર અધમાધમ છે જે દમયંતી તેના પિયર કે સાસરે સ્વસ્થ થઈને રહે તે મને લેશ માત્ર ચિંતા ન થાય. પછી તે હું એકલે ગમે તે સ્થળે, ગમે તેની પાસે, જેમ તેમ કરીને મારે સમય પસાર કરીશ. હું એક બનવાથી શત્રુઓનો મને ભય રહેશે નહીં, યાચકજનો મને ઉદ્વેગ પમાડશે નહીં, અને પારકી સેવા કરવાથી મને લજજા પણ થશે નહીં. ચંદ્રિકા સરખી આ દમયંતીથી ચંદ્ર સરખે હું વિખૂટો પડવાથી “આ નલ જ આવે છે” એમ સોગનપૂર્વક કંઈપણ વ્યક્તિ ખાત્રી કરી શકશે નહીં, અર્થાત્ દમયંતી વિના મને કઈ નલ તરીકે જાણી શકશે નહીં. મૂર્ખ માણસના હાથમાં પુસ્તક, દરિદ્રીના હાથમાં નિધિ અને નપુંસકના હાથમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ - -- -- - -- [ ૧૫૦ ] શ્રી દમયંતી ચરિત્ર કંધ જ છે. સર્ગ દસમો. કટારી ન શોભે તેમ દમયંતી મારી સાથે શેભી શકશે નહીં. અર્થાત તેને મારી સાથે રાખવી કોઈપણ પ્રકારે ઉચિત નથી, તો હવે કઈ પણ પ્રકારના પ્રપંચથી તેને છેતરીને તેને ત્યાગ કરું જેથી મારાથી અળગી થયેલી દમયંતી કોઈ પણ સ્વજનને ગૃહે આશ્રય મેળવશે. કદાચ મારી આ દુર્દશા દૂર થાય અને સ્વજનને આશ્રય મેળવીને દમયંતી જીવતી રહે. સેંકડો રાજાઓથી વ્યાપ્ત આવાસવાળું મારું સામ્રાજય કયાં અને મૃગના મિથુન જેવું અમારું આ પરિભ્રમણ ક્યાં? સામર્થ્યને લીધે કાર્યકાર્યને વિચાર રહિત, વછંદી ભાગ્ય-ચેષ્ટાને નમસ્કાર હ ! વધારે શું કહેવું-વિચારવું ?” આ પ્રમાણે પોતાના ચિત્તમાં કર્મલીલાનો વિચાર કરતો, સંતાપ પામેલે, રાજલક્ષમીથી ભ્રષ્ટ બનેલ અને શિથિલ ગાત્રવાળે નલ, રાત્રિ-સમયે ધર્મવતી દમયંતીએ બનાવેલ કુવલયના પાંદડાની પથારીમાં સૂતો. પૃથ્વી પીઠ પર કરેલ પથારીમાં, હાથનું ઓશીકું બનાવીને સૂતેલા નલ રાજાના બંને ચરણેને વારંવાર જેતી, અને તે ચરણને પિતાના ખોળામાં લેતી દમયંતી, સતત ઝરતા અશ્રુબિંદુએથી વારંવાર ભીના બનતા પિતાના બંને હસ્તથી ચાંપવા લાગી–સેવાસુશ્રુષા કરવા લાગી. જુગારના વ્યસનથી જેનું સમસ્ત હરણ કરાઈ જવાથી, ભીલ લોકેની સાથે થયેલ સંગ્રામથી, ક્રોધ યુક્ત બનેલ નલરાજાનું ગંગા નદીના ઉજજવળ જળ યુકત સરોવર ઘર છે, માત્ર દમયંતી જ સેવકજન છે અને ભૂમિપીઠ શગ્યા છે–ખરેખર આવા પ્રકારના કષ્ટને ધિક્કાર હો ! બંધુભાવને, અધિક પરિવારને, મંત્રીમંડળને, લક્ષમીને, અધિક બિલને, કુલને, સહાયકોને વારંવાર ધિક્કાર છે કે જેથી એક, ઇદ્વિયશૂન્ય, જંગલમાં ભૂમિ પર સૂનાર, પવિત્ર કીર્તિવાળો નલરાજા આવી અધમ દશાને પ્રાપ્ત થયે. પૂર્વ સહચરી કેશિની એ જે જે હકીકત મને જણાવી હતી તે સર્વ અપશુકનને લીધે મને સંપૂર્ણ પ્રાપ્ત થઈ છે. કપટકુશળ કરોડો વ્યંતરોથી ગ્રસ્ત બનેલ નલરાજાનું હું કોઈપણ પ્રકારે મારા બુદ્ધિચાતુર્યથી રક્ષણ કરી શકું તેમ નથી. ભાગ્યના બે શન્ય બનેલ નલરાજા, પ્રમાદી બનેલ મને છેડી દઈને, ઈચછાપૂર્વક ગમે ત્યાં ચાલ્યા જાય તે તે વખતે તેમને કણ અટકાવે ? મારું જમણું નેત્ર વારંવાર ફરકી રહ્યું છે તે સૂચવે છે કે-મને મારા પતિને વિરહ થશે. ખરેખર ખેદની વાત છે કે અત્યારે હું સર્વથા પ્રકારે હણાઈ છું. ” આ પ્રમાણે ચિંતાતુર બનેલી અને ભયને કારણે અત્યંત વ્યાકુળ થયેલી તેમજ “હે રાજા ! હે રાજા !” એમ અચાનક બોલતી દમયંતીને શંકાશીલ બનેલ, આંસુ સારતા અને અશ્રુને લૂછતા નલે એકદમ ગાઢ આલિંગન આપીને શાન્ત કરી. “હે ભી! તું કેમ ગભરાઈ ગઈ છે? કંપારીને ત્યજી દે. હે દેવી! તારા નજીકપણાને તજીને હું કયાંય ગયે નથી. હે મૃગાક્ષી ! તારી સમક્ષ રહેલા મને તું શું જોતી નથી ? મારા તરફ Page #176 -------------------------------------------------------------------------- ________________ હess નલનું દમયંતીને આશ્વાસન. [ ૧૫૧ ] નજર કર, હું તે જ નલ છું. હે કોમળાંગી! તું સમસ્ત પ્રકારે ચતુર છે. હે ભીમરાજાની પુત્રી ! તને અત્યારે શું થઈ ગયું છે? તે વૈદભ! જગતમાં તું સમત તત્વને જાણે છે અને છતાં પણ તારા હૃદયમાં તું ખેદ પામી રહી છે. તું મારી શુશ્રષા કરવી છેડી દે અને રસ્તાના થાકને લીધે આવી ગયેલ જવરને કારણે શિથિલ બનેલા અંગોને લીધે હવે તું સૂઈ જા. હું પણ તારી નજીકમાં જ છું. હે ચંદ્રમુખી ! જાગતો એવો હું તારી રક્ષા કરું છું.” આ પ્રમાણે દયા અને ધીરતાપૂર્વક નલથી આશ્વાસન અપાતી દમયંતી, હૃદય-કંપ દૂર કરીને, મનમાં દેવાધિદેવ વીતરાગ પરમાત્માનું સ્મરણ કરીને કુમુદના પાંદડાની પથારીમાં સુખપૂર્વક સૂઈ ગઈ. “ધૂળ અને મચ્છરજન્ય પીડા ન થાઓ” એમ વિચારીને, પોતાના વસ્ત્રથી સ્વામી નલને ચારે બાજુ લપેટીને, તે વિશ્વના છેડાને પાછો પોતાની શયા નીચે દબાવીને, સ્વામીના ચાલ્યા જવાના ભયને દૂર કરીને દમયંતી નિરાંતે ઊંઘવા લાગી. “વાત્સલ્યને કારણે માતા જેવી, વિનયને અંગે પુત્રવધૂ સરખી, સત્ય ગુણ યુક્ત હોવાને લીધે તીર્થ સમાન, ચતુરાઈને અંગે મંત્રી તથ, પરિચય કરવામાં સખી સદશ, ચરણ-સેવામાં દાસી સમાન તથા મારા બીજા શરીર સરખી, વધારે શું વર્ણવું ?-આ સર્વ પ્રકારના ગુણેવાળી મારી પત્ની દમયંતી છે.” આવા પ્રકારની દમયંતી મારી પાસે હોવાને કારણે મને કયા પ્રકારનો ખેદ હોય અથવા તે હું શું હારી ગયો છું? અર્થાત મારી પાસે સર્વગુણ સંપન્ન દમયંતી હોવાથી હું કંઈ પણ હારી ગયો જ નથી. જ્યાં સુધી જગતમાં વિસ્તરેલી કીર્તિરૂપી કુમુદવાળી દમયંતી મારી પાસે રહેલ છે ત્યાં સુધી સમસ્ત કુટુંબ મારી સાથે જ રહેલું છે તેમજ વનવાસ ભેગવતાં મને રાજ્ય પણ છે. ” આ પ્રમાણે વિચારતાં અને દમયંતીના વસ્ત્રરૂપી બંધનથી બંધાયેલ નલને દમયંતીથી જલદી ભિન્ન કરવા માટે, ત્રણે જગતને કષ્ટ આપવામાં શયરૂપી ચાતુર્યવાળ કલિ, દમયંતીના ગુણોથી ગુપ્ત રીતે ગુંથાયેલ નેહરૂપી તંતુને સહન કરી શકે નહીં અર્થાત નલ તથા દમયંતીને કોઈ પણ પ્રકારે અલગ કરવા માટે કલિએ નિર્ણય કર્યો. S . ST =-= Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ અગિયારમે. સર્ગ અગિયારમે છે & રરર [ નલનું મનોમંથન : દમયંતીને વસ્ત્રને છેડે કરેલ સૂચન : દમયંતીને કરેલ ત્યાગ ] ACT :- 1 | એક છીપમાં ઉત્પન્ન થયેલા બે મોતીની માફક એક વસ્ત્રથી વીંટળાયેલ નલ દમયંતીનું યુગલ શોભવા લાગ્યું. દમયંતીના લલાટપ્રદેશમાં રહેલ દેદીપ્યમાન અગ્નિની જેવા કાંતિવાળા તલકે તેણીના મસ્તકપ્રદેશ પરના અંધકારને હાંકી કાઢયું.–દૂર કર્યું. પ્રિયાના આલિંગનજન્ય રસમાં તરબળ બનેલ અને સ્વસ્થ નલને જોઈને, બુદ્ધિહીન કલિએ વિચાર્યું કે-નલને મેં જે રાજ્યભ્રષ્ટ કર્યો છે તે તદ્દન નિરર્થક કરેલ છે. બાદ સ્મરણ માત્રથી જ આવી પહોંચેલ સેવકવર્ગવાળા કલિએ, પિતાને ઉત્કર્ષ દર્શાવવાને માટે નલ પ્રત્યે હમલે કરવાની શરૂઆત કરી. સામ્રાજ્યને ઉપભોગ કરવામાં ૨કત બનેલ નલ, વનવાસથી પ્રગટેલ કષ્ટને અનુભવતો ઘણા સમય સુધી ખેદ પામ્યો. આ બાજુ, નાની બંને ભુજારૂપી પાંજરામાં રહેલી પોતાની કાયાને જાણને, શંકા રાહત બનેલ દમયંતી સુખપૂર્વક નિદ્રા લેવા લાગી. આકાશમાંથી પૃથ્વીતલ પર પડેલ ચંદ્રકલા સરખી દમયંતીને જોઈને નલ, ગુપ્ત ચરિત્રવાળા ભાગ્યને લાંબા સમય સુધી નિંદવા લાગ્યો. તૂટી ગયેલા રત્નની માફક ફરી પિતાને રાજ્ય પ્રાપ્ત થવાનું અશક્ય જાણુને હતાશ બનેલ નલની ધીરજ ખૂટી ગઈ. દમયંતીની દ્રષ્ટિથી અગોચર બનવાને ચાહતે અને કલિના સામર્થથી જેનું ગુણ-ગોરવ નષ્ટ થઈ ગયું છે તે નલ શરમ બનીને વિચારવા લાગ્યા કે–ત્રણે લેકને વિષે મંગલકારક, ભીમરાજાની પુત્રી, દમની બહેન, વીરસેન રાજાની પુત્રવધૂ દમયંતી, મારા જેવા સ્વામીથી પીડા પામી રહી છે. અંડ(પરી)ની માળાથી શોભતા શંકરના મસ્તક પર ચંદ્રકલા ન શોભે તેમ મારા જેવા જુગારીની પાસે દમયંતી જેવી સતી શ્રી રહે તે ઉચિત નથી. ક્ષીણ થતો (આથમત) ચંદ્ર જેમ રાત્રિને છોડીને ચાલ્યો જાય તેમ હું દમયંતીને ત્યજીને શૂરવીર એવા કોઈ એક રાજવીની પાસે જઈને રહીશ. વનમાં એકલી ભરઊંઘમાં સૂતેલી, પ્રાણપ્રિય દાસીની જેવી, કુલીન અને સતી દમયંતીને ત્યજી દઈને, કુલીન પુરુષોને ખરેખર નિંદનીય એવો હું ફક્ત પેટભરાપણાને સવીકારી રહ્યો છું. “પિતાની સ્ત્રીને ત્યાગ કરવામાં સમર્થ એ કેઈ નલ નામને રાજા હતા.” આવા પ્રકારની પ્રસિદ્ધિ-ખ્યાતિ ત્રણ જગતમાં ભલે ફેલાય-આ પ્રમાણે વિચારીને, Page #178 -------------------------------------------------------------------------- ________________ - - - નલની આત્મનિંદા. [ ૧૫૩ ] દમયંતીના મસ્તક નીચે એશીકારૂપે રહેલા પિતાના હસ્તને દૂર કરીને નલ મનમાં વિચારવા લાગ્યા– હે વહાલી ! નવીન રૂપધારી કર્મ–ચાંડાલ સરખા, પાપીણ અને અભવ્ય એવા મારે તું ત્યાગ કર. હે ગુણસમૂહના લતા સરખી દમયંતી ! કલ્પવૃક્ષના ભ્રમથી મારા જેવા વિષવૃક્ષનો સ્વેચ્છાપૂર્વક આશ્રય શામાટે લીધો છે? હે કુલીન ! જેણે કુલ–લજજારૂપી શંખલાને તેડી નાખી છે અને વિવેકરૂપી અંકુશથી રહિત છે તે હું નલરૂપે હાથી બન્યો છું. કરોળિયાની જાળના તાંતણું સરખું આ તારું વસ્ત્ર મારા જેવા હસ્તીને કઈ રીતે બંધનરૂપ બને તે તું કહે પૂર્વે શત્રુ રાજાઓના કિહલાઓને તોડી નાખવામાં મારું હસ્તબળ વિશ્વમાં પ્રસિદ્ધ હતું તે જ હસ્તગળ આજે ભાગી જવાને માટે પ્રિયાના વસ્ત્રરૂપી બંધનને છેદવાને તૈયાર થયેલ છે, અર્થાત આજે મારું હસ્તબળ નિંદનીય બન્યું છે. હે જમણા હાથ ! હે સખા! તારું કલ્યાણ થાઓ. તું ધીરજ ધારણ કર, હાલમાં તું જ મારે બંધુ છે, તે મારી માગણી સ્વીકાર. જુગાર રમતી વખતે જેણે મહાસામ્રાજ્યની લક્ષમી હેડમાં મૂકી છે તેવા હે હસ્ત ! દમયંતીના નિતંબપ્રદેશ પર રહેલ વસ્ત્રને છેદી નાખવામાં તને કઈ જાતની શરમ આવે છે? પાપના ભયરૂપી વરયુક્ત, પૂજતા અને સરી પડતા શસ્ત્રવાળા, અત્યંત પ્રેમના સમૂહથી ઝકડાયેલ, ગાઢ શરમને કારણે વક બનતા, દમયંતીના વસ્ત્રને છેદવા માટે મારા હસ્તપ્રહારે, ખરેખર ખેદની વાત છે કે, વારંવાર થઈ શકતા નથી. પ્રેમ બંધનની સાથે સાથે પ્રિયાના વસ્ત્રને પણ મેં છેદી નાખ્યું. કલજાની સાથોસાથ મેં દમયંતીને શીધ્ર ત્યાગ કર્યો છે”—આ પ્રમાણે આત્મવિચારણ કરતાં નલ, દમયંતી ઊંઘે છે કે જાગે છે ? તે તપાસવા તે તરફ જોયું. ભીમરાજાની પુત્રી આ દમયંતીનું તે જ મુખ છે કે-નિદ્રાથી જેની આંખે બંધ હેવા છતાં હાસ્ય કરતું હોય તેમ શોભી રહેલ છે, લક્ષમીને જોવાના દર્પણ સરખા લલાટપ્રદેશમાં રહેલ તિલકની કાન્તિ, તેણના મસ્તકપ્રદેશ પર રહેલા અંધકારને ભેદી રહેલ છે. તે દિક્પાલો! અત્યારે તમે દમયંતી પ્રત્યે પ્રસન્ન થાઓ ! કારણ કે તે તમારી પુત્રવધૂ છે. અથવા તે હું દિપાલને શું ભલામણ કરી શકું ? કારણ કૃત અને હણાયેલી બુદ્ધિવાળા મારાથી પ્રાર્થના કરાયેલ તે સઘળા લોકપાલે ખરેખર કાજળ અને કાદવથી જાણે લેપાયેલ હોય તેવા શરીરને ધારણ કરી રહ્યા છે અર્થાત્ કૃતઘી એવા મારા પ્રત્યે તેઓ રોષે ભરાયેલા છે. હમણું પૂજ્ય અને ગૃહસ્થાશ્રમની લક્ષમી તુલ્ય દમયંતીને હું ત્યાગ કરું છું. હે મુગ્ધ! હે દમયંતી! કલબ (નપુંસક-પુરુષાર્થહીન) નલને આ છે પ્રણામ તું સ્વીકારજે, હે પ્રિયા! જે સ્થળે હું તારો ત્યાગ કરી રહ્યો છું તે ધિક્કારપાત્ર આ રાત્રિ નાશ પામે, આ પહેાર પણ ૨૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] શ્રો દમયંતી ચરિત્ર : સ્ક્રેપ ૪ થા. સગ અગિયારમે. નષ્ટ થાએ તેમજ આ વન પણ જલ્દી બળીને ભસ્મ થઇ જાય. કુલની મર્યાદા ( લગ્નજ્જા ) વિનાના હું, થાકી ગયેલી, સ્વામી પ્રત્યે વિશ્વાસુ, વનપ્રદેશમાં સૂતેલ, ડરપેાક અને એકલી એવી દમયંતીને, બલીષ્ઠ શિકારી પશુઓને ખલિ અપાતુ હોય તેમ ચ્છિન્ન ( એંઠા ) અન્નની માફક ફેંકી રહ્યો છું. ન રેકી શકાય એવા ભયંકર તેમજ ગાઢ શાક, માહ અને લજ્જાને કારણે આ ક્ષણુ ( સમય ) ખરેખર કઠિન છે, તે સમય આ દમયંતીને ત્યજી દઈને સુખપૂર્વક જલ્દી ચાલ્યા જવા માટે મને રજા આપશે કે કેમ ? તે હું જાણી શકતા નથી. અર્થાત્ આ સમય મારા માટે ખરેખર કટાકટીના છે. જ્યાં સુધી આ રાત્રિ પૂ ન થાય, જ્યાં સુધી હિંસક પ્રાણીએ દિશા અને વિદિશામાં હરીફરી રહ્યા છે ત્યાં સુધી, મારા સ્નેહને કારણે વિશ્વાસુ બનેલ અને વનપ્રદેશમાં સુતેલ દમયંતીનું, હું જવાને અત્યંત આતુર હાવા છતાં, રક્ષણુ કરું. “ પેાતાની પત્નીનેા ત્યાગ કરનાર, કઠાર હૃદયવાળા અને વિશ્વાસઘાતી આ નલ છે, એમ ભલે સમસ્ત જનતા હમેશાં મારી નિંદા કરી. રાજ્યથી ભ્રષ્ટ, શ્વસુરગૃહે જવાને નહીં ઇચ્છતા, સુખને અભિાષિ તથા દમયંતીના ત્યાગ નહીં કરતા હું કાઇપણ રીતે સુખી (વસ્થ ) નહીં ખનું અર્થાત્ હવે તે દમયંતીના ત્યાગ કરવાથી જ હું સુખપૂર્ણાંક વિચરી શકીશ. ” પ્રિયાના વિયેાગજન્ય પીડાના હજારા કિરણેાથી બ્યામ, બલવાન કલિની ક્રીટા યુક્ત, તેમજ બંને બાજુ હીંચકા( ઝેલાં) ખાતા મનને ધારણ કરતા અને પ્રોઢ પ્રતાપવાળા નલરાજાએ, જવા-આવવાવš તે વનપ્રદેશને રાજમાર્ગ જેવા બનાવ્યે અર્થાત આ પ્રમાણે મનમાં વારવાર વિચારણા કરતા નલ ઘડીકમાં જરા દૂર જતા તા વળી પાછા ફરતા. આમ વારવાર જવા-આવવાથી વનપ્રદેશના તે એકાંત માર્ગ જાણે ઘણી જ અવરજવરવાળા રાજમાર્ગ બની ગયા હૈાય તેમ જણાવા લાગ્યા. “ હે ભાઈ આમ્રવૃક્ષ ! હે મિત્ર કબ વૃક્ષ ! હું પુત્ર સરખા પ્રિયાલ વૃક્ષ ! ફળ, પુષ્પ અને પાંદડાંવાળા તમારી પાસે આ દમયંતીનેા હું ત્યાગ કરું છું તેા ન રોકી શકાય તેવા પતિવિરહરૂપી વજ્રપાતથી તેણીને જ્યારે મૂર્છા આવે ત્યારે તમારે તથાપ્રકારે તેના પર છાયા વિસ્તારવી કે જેથી તે પુન: ચૈતન્ય પ્રાપ્ત કરે. વળી ઊંચા અને શિખરાવાળા પર્વતા, તમે જગતને વિષે રહેલા છે અને તમે પક્ષછેદનનુ ( પાંખ કપાવાનું) દુ:ખ સહન કર્યું છે તેા હવે બંને પક્ષ( શ્વસુરગૃહ તેમજ . # કહેવાય છે કે પતાને પહેલાં પાંખા હતી તેથી તેએ ગમે ત્યાં ઊડી શકતા, ઇંદ્રે તેમની પાંખા વજ્રથી છેદી નાખી અને તેઓને સ્થિર કર્યાં. આ રીતે પાંખ છેદવાથી જે દુઃખ થયું તે પતાએ સહન કર્યુ. અર્થાત્ પાંખ છેદવાથી શું અને કેવા પ્રકારનું દુ:ખ થાય છે તે તેના અનુભવમાં આવ્યું' તેવું જ દુઃખ દમયતીતે થશે, માટે તેનું રક્ષણ કરવા ભલામણુ કરી. Page #180 -------------------------------------------------------------------------- ________________ Page #181 -------------------------------------------------------------------------- ________________ નળ-દમયંતીએ ઓઢેલ એક જ વસ્ત્રને છેદી બાકી રહેલ વસ્ત્રને છેડે દમયંતીને લેખીત સૂચન કરી નળે દમયંતીનો જંગલમાં કરેલ ત્યાગ. (પૃ. ૧૫૫ ) Page #182 -------------------------------------------------------------------------- ________________ નળે દમયંતીને કરેલ ત્યાગ. [ ૧૫૫] પિતૃગૃહ-પિયર થી ભ્રષ્ટ બનવાથી રાંકડી (નિરાધાર) બનેલ દમયંતીનું તમારે રક્ષણ કરવું. હું પણ તેણીના રોષને દૂર કરનાર, નેહમય એ કંઈક સંદેશો આપે જેથી પોતાના મનમાં કંઈક પણ પુન: મળવાની આશાને ધારણ કરતી દમયંતી કોઈપણ પ્રકારે પિતાના જીવિતને ત્યાગ ન કરે.” આ પ્રમાણે વિચારીને ખેદ નહીં પામતા નલરાજાએ, તેણીના વારૂપી પત્ર ઉપર (વસ્ત્રને છેડે), ગાઢ અંધકાર હોવા છતાં સ્પષ્ટ લખી શક્વાની શક્તિને લીધે, પિતાની છેદેલી જંઘા( સાથળ)માંથી નીકળતા તાજા લેહીથી ખરડાયેલ મુખવાળી બરછીની અણુથી નીચે પ્રમાણે લખ્યું કે-“આવી પરિસ્થિતિમાં સાસરાને ઘરે જતાં મને શરમ આવે છે તેમજ રસ્તામાં તને પડતાં પરિશ્રમને જેવાને હું શક્તિમાન નથી, તેથી તે પ્રિયે ! હું અન્યત્ર જઈ રહ્યો છું. આ વિષયમાં બીજું કંઈ પણ કારણ નથી. વડલાની નજીકમાં થઈને જે રસ્તે જાય છે તે કુંડિનપુર તરફ જાય છે અને કેશુડાના ઝાડની પાછળનો રસ્તો નિષધા નગરી તરફ જાય છે, તો મારા વિરહને સમય વિતાવતી તું તારી ઈચ્છામાં આવે તે દીયર કૂબરને ઘરે રહેજે અથવા તે તારા પિતાને ઘરે જજે. હે ભીરુ ! જે હું શત્રુસમૂહરૂપી સાગરમાં ડૂબી ન જવું અથવા તો વિશિષ્ટ પ્રકારના વ્યાધિના ઉપદ્રવથી હું મૃત્યુ ન પામું તે હે સુમુખી ! ફરીથી ધન તેમજ રાજયને પ્રાપ્ત કરનારા મને, તારા મુખના દર્શનથી જળપાન કરવા જેવી તૃપ્તિ (શાંતિ) થશે.” બાદ દમયંતીના ભાલપ્રદેશમાં રહેલ તિલકની કાંતિને, પિતાની ઔષધીની પર્યાવડે દરેક દિશાઓમાં અત્યન્ત છિન્નભિન્ન કરતી તે સંપૂર્ણ રાત્રિને વિષે, પિતાની સાથે કોઈપણ પ્રકારે લઈ જવાની ઇચ્છાથી ચાર જેમ નિધાનને લાંબા સમય સુધી તાકીને જોઈ રહે તેમ દૂર રહેલા ને દુઃખી બનેલા નલ રાજવી દમયંતીને તાકીને નીરખતા એવા ત્યાં જ રહ્યા. પછી ગાઢ નિદ્રામાં સૂતેલી દમયંતીને પોતાની નજરથી દૂર કરીને (ત્યજી દઈને), દુઃખના આવેગને લીધે ચીરાતા હૃદય પર પોતાના હસ્તને સ્થાપતે તેમજ “હે તાત! હે તાત!એમ ઉચ્ચ સ્વરે બૂમ પાડતો અને વ્યાકુળ બનેલ નલ, ચાલવામાં અત્યંત ભયંકર એવા વનમાં એકદમ એકલો દાખલ થયો. “શારીરિક રોગો તને પીડા ન આપે, દુષ્ટ પ્રાણીઓથી તને દુ:ખ ન થાઓ, દુર્જન પુરુષોથી વિદન ન થાઓ, કોઈપણ સ્થળે રાક્ષસો તને ભય ન પમાડે, હે દમયંતી! તું નિશ્ચિત બનીને તારા ભાઈના ઘરે સુખપૂર્વક જજે” આ પ્રમાણે બેલ અને દશે દિશાઓમાં જેતે નલ જલદી ચાલવા લાગે. સજનના માર્ગની વિકૃતિ કરનાર ધૃતરૂપી કુમાગે તેમજ સુંદર ચરણને દુખ દેનાર એવા કુમાળે એમ બંને પ્રકારે વિપરીત રસ્તે ચાલનાર નલની સન્મુખ ભયંકર મેઘની જેમ સ્વેચ્છાપૂર્વક અવાજ-ઇવનિ કરતાં વાયરાએ જલદી વાવા લાગ્યા. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૪ થા. સગ ખારમે. સ ખારમે. [નલને કકેટિક સર્પનું ઉદ્માધન : નલનું કુબ્જ બની જવું: નલને સસ્પે કહેલ આત્મવૃત્તાંત : કર્કોટકનું નલને ઋતુપણ રાજાની નગરી સમીપ મૂકવું, ] ****** 0.00000000 અત્યન્ત ધૂળને ઊડાડતા, દિશાના મુખભાગાને ભરી દેતા તેમજ ગ્રીષ્મ ઋતુના banavvarsmanas. શરૂઆતના દિવસેામાં ઉત્પન્ન થયેલા પત્રના વાવા લાગ્યા. તેવામાં તે વનમાં સખ્ત (જોરાવર ) પવનથી પરસ્પર ઘણુ પામેલા વૃક્ષાના અથડાવાથી અચાનક ભયંકર દાવાનળ પ્રગટી નીકળ્યો. ફૂટતા વાંસડાઓના તડ-તડ એવા પ્રકારના શબ્દોદ્વારા અગ્નિની જવાળાએ, સ્ત્રીના ત્યાગ કરનાર નલ પ્રત્યે, દાણુ નહીં ચૂકવનાર પુરુષ પ્રત્યે હોય તેમ આક્રોશ કરવા લાગી-રાષે ભરાણી. પાપી તેમજ વિશ્વાસઘાતી નલની જાણે સ્પર્ધાને લીધે જ હાય તેમ અગ્નિએ આકાશ તેમજ પૃથ્વીને તત્ક્ષણ શ્યામ બનાવી દીધી. આવા પ્રકારના દાવાનલમાં કાઇએક પીડિત વ્યક્તિની “હે રાજા નલ ! હૈ રાજા નલ ! ” એવા પ્રકારની વાણી ઉચ્ચ સ્વરે સંભળાઇ ત્યારે “ આ શું મારા અને ક ની ભ્રાંતિ છે? અથવા તા થ્રુ કાઇ પણ વ્યક્તિ મને કંઇ કહી રહી છે? ' આ પ્રમાણે વિચારતા નલ તેની તે જ વાણી વાર વાર સાંભળવા લાગ્યા. “ આવા અપરિચિત સ્થાનમાં મને મેાલાવનાર કાણુ હશે ? મને ખેલાવવાના આ પુરુષના શે। હેતુ હશે ? તેા મને ખબર પડે કે આ શું છે ? ” આવી વિચારણા કરીને રાજા નલ તેના પ્રત્યે એહ્યા કે—“ અહા તું કાણુ છે? કયાં છે ? અને શા માટે મને વારવાર એલાવી રહ્યો છે ? ” ત્યારે નલને જવાબ મળ્યા કે—“ અગ્નિથી વીંટળાયેલેા ( વ્યાસ ) હું અહીં મેટા ખાડામાં પડ્યો છું. હું તને કહું છું કે તું અહીં આવ અને હું રાજ! મારેા ઉદ્ધાર કર, મને તું બહાર ખેંચી કાઢ. "" આ પ્રમાણે તેનું કથન સાંભળીને, ખાડાની નજીકમાં જઇને નલે તે સ્થળે મનુષ્યવાણીથી ખેલતાં સર્પને જોયા. અગ્નિની ગરમીથી સુકાઇ ગયેલા મુખવાળા તે સર્પ, અનુમાનથી જાણી શકાય તેવી વાણીથી નલ પ્રત્યે ખેલ્યા કે—“ હે રાજન! તું મને ખે...ચી લે, ખેંચી લે, મારી રક્ષા કર, રક્ષા કર. ” ત્યારે “ તારા સ્પર્શી કરવા તે પણ યાગ્ય છે, તા કેવી રીતે બહાર ખેંચી કાઢવા ? '' એ પ્રમાણે ખેલતાં નલને તે સર્પે કહ્યું કે~~ “ આદેશ નહીં પામેલા (વગર કારણે) અમે દુષ્ટ કર્મ કરતા નથી. કાઇને ડ ંખ દેતા નથી. જો હું તને ડંખ દઇને મૃત્યુ પમાડુ તા હું ત્રણ પ્રકારના સત્યના સેગન ખાઉં Page #184 -------------------------------------------------------------------------- ________________ સપ–સથી નલનું કુજ્જ બનવું. | [ ૧૫૭ ] છું. હે રાજન ! નરકમાંથી પૂર્વજ પુરુષના ઉદ્ધારની માફક યમરાજના મુખ જેવા ભયં. કર આ અગ્નિમાંથી મને શીધ્ર બહાર ખેંચી કાઢ.” એટલે સર્ષની પ્રાર્થનાને સ્વીકારતા બલી નલરાજાએ તે સપને નિકાસમાને પિતાના હાથને ટેકે આપે. મુશ્કેલીથી વશ કરી શકાય તેવા અને કપટ વાણી બોલતાં તે સપને ખેંચી કાઢતા તેમજ સના અતિશય ભારને અંગે જેને હાથ નમી પડ્યો છે તે નલ રાજા હળવે હળવે ચાલે. બાદ “મોટી કાયાવાળા તને વહન કરવાને હું સમર્થ નથી, તને હું કયે સ્થળે મૂકું ?” એમ પૂછતાં નલ રાજાને સપે કપટપૂર્વક કહ્યું કે-“હે રાજન ! અહીંથી નવ પગલાં ગણતે તું જા અને દશમે પગલે તારે મને તે સ્થળે મૂકી દે.” આ પ્રમાણે સપના સૂચનથી, એક, બે, ત્રણ નવ એમ પગલાં ગણતે નલ ચાલવા લાગ્યા. બાદ દશમે પગલે “ દશ” એમ બોલી જવામાં રાજા તેને છેડી દેવાને ઇચ્છે છે તેવામાં તે સપે તેને કાંડે ડંખ માર્યો. આ પ્રકારે તેને ડસીને, પિતાની ફણાને ગોળાકાર બનાવીને તે સર્ષ, તેની સન્મુખ અભિપ્રાયપૂર્વક જોતો બેઠો. તે સર્પના વિષરૂપી અગ્નિથી બળેલા નલ રાજાના સૂકાયેલા વૃક્ષ જેવા શરીરમાંથી અંધકાર સરખે ધૂમાડો પ્રગટી નીકળ્યો. જલદીથી સંસ્થાન (શરીરની આકૃતિ ), વર્ણ અને સ્વરની વિકૃતિ પામેલો (રૂપાંતર પામેલે) નલ, જેનો સૌભાગ્યસમૂહ નષ્ટ થયો છે તેવા કદરૂપા શરીરને ધારણ કરી રહ્યો અર્થાત કૂબડો બની ગયે. તેનું શરીર, ઝેરને લીધે જડ બનેલ મોટી મોટી નસે, હાડકાં અને ગાંઠોને કારણે જૂના લીંબડાના ઠુંઠા જેવું બની ગયું. વળી નલ, ઘેડાની જેમ ડેકથી વાં, સુવરની માફક દાઢથી કુર, બળદની જેવી પીઠ પર બાંધવાળે–એમ વિચિત્ર સ્વરૂપવાળ બની ગયે. તેની નાસિકા વક્ર (વાંકી) બની ગઈ, મસ્તક ત્રણ ખૂણાવાળું બન્યું અને બંને આંખો સિંચાણની માફક ઊંચી ચઢી ગઈ. પ્રિય પત્ની દમયંતીને ત્યાગ કરવાથી પ્રગટેલ પાતકને કારણે હાય તેમ નલ રાજા આંજણની કાલિમાને પણ શરમાવતો હોય તેમ કૃષ્ણ કાંતિથી પ્રકાશી ઊો અર્થાત તે અત્યંત શ્યામ બની ગયે. પિતાની આવી અવસ્થાને છે અને વ્યાકુળ બનેલ, મનમાં દુષ્ટ ફળવાળા પોતાના સી-ત્યાગનો વિચાર કરતો તેમજ રુષ્ટ બનેલ નલ, ભયંકર, નજરે પડતા તેમજ કઠોર દષ્ટિવાળા સપને આક્ષેપપૂર્વક કહેવા લાગ્યો કે-“અરે ! અરે ! ખેદની વાત છે. હે પાપીe! હજુ સુધી તું મારી સામે કેમ ઊભો છો ? હે નિલ જજ ! પિતાનું મુખ દેખાડતો તું શરમાતો નથી ? જેમ હિંગના પાણીથી આંબાનું વન નાશ પામે તેમ ડંખ દઈને તે મારા સુંદર દેહને નષ્ટ કર્યો તે ખરેખર ધિક્કારને પાત્ર છે ! આ કુબડાના જીવન કરતાં તે મૃત્યુ મારા માટે વખાણવા લાયક છે. હે દુષ્ટ ! તે શા માટે હંમેશ માટેની આવી યાતના કરી ? ઉપકારી, અત્યંત વિધાસુ, તારા કથન પ્રમાણે વર્તનાર અને શત્રુભાવ વિનાના એવા મને ડંખ દઈને તે શું પ્રાપ્ત કર્યું ? દીન લેકેની દુર્દશાને નષ્ટ કરનાર Page #185 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૫૮ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૪ થે. સર્ગ બારમો. એ બીજાઓ પર પરોપકાર કરવારૂપી માર્ગ તમારી જેવા દુરાચારી વ્યક્તિઓથી નષ્ટ કરાય છે. તમને જન્મથી જ મસ્તકપ્રદેશમાં બે કાન નથી પ્રાપ્ત થયા તે ખરેખર ઉચિત જ છે કારણ કે એ કયે વિદ્વાન પુરુષ હોય કે જે આવા પ્રકારનું મર્મસ્થળ છેદનારું દુષ્ટ કર્મ કરે? વિશ્વના નીચા પ્રદેશમાં (પાતાલમાં ) તમારે માટે જે સ્થાન અપાયું છે તે યોગ્ય જ છે, છતાં આવા પ્રકારના કાર્યથી તેની કરતાં પણ નીચા પ્રદેશમાં (નરકમાં) જવાની તમારી ઈચ્છા હોય તેમ જણાય છે. જગતના પ્રાણીઓના પ્રાણ હરનાર, પાંગળા, બે જીભવાળા, કર્ણ વિનાના, શ્યામ, વક્ર ગતિવાળા એવા તમને કદ્રએ શા માટે જન્મ આપે? ખરેખર આ વિષયમાં મારો પોતાને જ દેશ છે, કારણ કે મૃત્યુની સન્મુખ બનેલા તને કૃતદનીને બહાર ખેંચી કાઢીને જ મેં આવા પ્રકારનું ફળ પ્રાપ્ત કર્યું છે. તારા પ્રત્યે સનેહ દર્શાવતા મારા તરફ તે જે પ્રિય આચરણ કર્યું છે તે યોગ્ય જ છે, કારણ કે સ્વયં સ્વીકારી લીધેલી ખાજવણી શું સુખ આપે ખરી ? ખરેખર, તે પરોપકાર કરવાપણાને ધિક્કાર હે! જે પોપકાર કરવાથી પિતાની જાત દુઃખી બને બ્રાહ્મણને લંગોટી દાનમાં આપીને પોતે જ નગ્ન બને-આના જેવી ઉપરની ક્રિયા થઈ ગણાય. હલકા પાત્રને દાન આપવાથી હમેશાં હજારગણું નીચપણું પ્રાપ્ત થાય છે, કારણ કે વામનને દાનમાં પૃથ્વી આપવાથી પાતાલમાં જવું પડયું. દુરાચારી પુરુષોને પૂજવાથી શું લાભ તેમજ કુદેવની આરાધનાથી શું ફળ? ખરેખર વિષ-વૃક્ષને સિચવાથી (ઉછેરવાથી) ભયંકર ફળ પ્રાપ્ત થાય છે. જે પિતાનું તેમજ પારકાનું હિત -કલ્યાણ કરવું પસંદ પડતું હોય તે ચોરને અભયદાન આપવું નહીં તેમ તેના પ્રત્યે દયા દર્શાવવી નહીં. પિતપોતાના કર્મ-ફળને ભગવનાર તેઓ પ્રત્યે ઉપેક્ષા (બેદરકારી ) કરવી તે જ હિતાવહ છે. હે સપ! વિશ્વાસઘાતી ! દાવાનળમાંથી મેં જાતે જ બરાબર ખેંચી કાઢેલ તેમજ મૃત્યુ સન્મુખ બનેલા તને હું હવે મારીશ નહીં. મેં તારા માટે જે કંઈ કર્યું અને તેં મારા પ્રત્યે જે કંઈ આચરણ કર્યું તે કર્મની ફળ-પ્રાપ્તિ આપણે બંનેને થશે. આથી વધારે તને શું કહેવું? અરે ! બધા દે, દાનવ, મનુષ્યો અને સર્પો ! તમે બધા મારા સાક્ષી રહેજે કે આ સર્વે મને ડંખ માર્યો છે. જે મેં કંઈ પણ દેશ કર્યો ન હોય તેમજ જે મેં બીજાનું કલ્યાણ કર્યું હોય તે મારા પ્રત્યે શીધ્ર મહેરબાની દર્શાવવાને તમે યેગ્ય છો અર્થાત તમે સર્વ શીવ્ર મારા પ્રત્યે પ્રસન્ન થાઓ!” આ પ્રમાણે શાપ આપતાં કૂબડા રૂપવાળા નલને હસતાં સર્ષે, સોમ્ય વચનથી ફરી કહ્યું કે-“હે રાજન્ ! તું શા માટે મારી બેટી નિંદા કરી રહ્યો છે ? કારણ કે “દશ” ( ડંખ દે) એમ તે મને કહ્યું ત્યારે જ મેં તને ડંખ દીધું છે. હે નલ! અત્યારે * ખાજવણ એક જાતની વૃક્ષ-ઔષધી છે. તે શરીરની કોઈ પણ જગ્યાને અડી જવાથી ખંજવાળ આવ્યા જ કરે અને અત્યંત કષ્ટ થાય. Page #186 -------------------------------------------------------------------------- ________________ કૉંટક સર્પ નળને આપેલ બીલીના ફળ. [ ૧૫૯ ] મારા આ પ્રકારના આચરણુથી—મારા ડંખ દેવાને પરિણામે કુબ્જ બનવાથી દેવાએ તારા પ્રત્યે મહેરબાની કરી છે. તારા રૂપ-પરિવર્તનથી તું વૃથા દુ:ખ પામી રહ્યો છે. ’ આ પ્રમાણે એલા અને નલના ચિત્તમાં ઝેર સદૃશ દુઃખને વિસ્તારતા તે સર્પ, પેાતાનુ સ-રૂપ ત્યજીને મનુષ્યરૂપે પ્રગટ થયા. “ અરે આ શુ ? આ સન્મુખ રહેલા મારા કાકા વસેન જણાય છે. મારા પિતાના લઘુ ખંધુ, તેમને હું મારું મુખ બતાવવાને કેમ શક્તિમાન થઈ શકીશ ? હું તાત ! મારા પ્રત્યેના વાત્સલ્ય ભાવથી આવીને તમે શા માટે મને અત્યારે જોય ? અથવા તે ખરેખર ભવાંતરમાં પણ શઠ ( મૂખ ) સંતાન પ્રત્યે વડીલ જનાના સ્નેહ શિથિલ બનતા નથી. મેં રાજ્ય, ધર્મ, યશ અને સુખ-એ ચારેના નાશ કર્યાં છે, તેા હૈ તાત ! દુષ્ટ અને કુલમાં કટક સમાન મારા પ્રત્યે તમારા વિશેષ પ્રેમ ફોગટ-નિર ક છે. વનને વિષે, લજ્જા રહિતપણે અને પાપીષ્ઠ એવી શઠતાને લીધે પેાતાની પત્નીને ત્યજી દેતાં મેં દીક્ષિત થયેલા એવા મારા પૂર્વજોના પણ વિચાર ન કર્યા. મહાન ગુણુસમૂહની હાનિ ન થાય તેટલા માટે ન્યાય માર્ગોમાં રહેવા છતાં પણુ, હું તાત ! મહાકષ્ટ માપનાર જુગારે મારા પર મહાન્ આપત્તિ નાખી છે. ’ આ પ્રમાણે અતિશય વિલાપ કરતાં શ્રેષ્ઠ રાજા નલને શીઘ્ર આલિંગન આપીને, વ્યાકુળ બનેલ તેમજ અશ્રુપૂર્ણ નેત્રવાળા વસેને સુવર્ણમય, અપૂર્વ અને મણિતિ એ ખીલીના ફળ આપીને કહ્યું કે “હે પુત્ર! પૂર્વે હું તારા કાકા હતેા પરન્તુ હાલમાં કર્મના વશથી પાતાલનિવાસી કટક નામના નાગરાજ થયે। છું. અવધિજ્ઞાનદ્વારા તારા પર આવી પડેલ આ કષ્ટને જાણીને તને સહાય કરવા આવ્યે છું. હું પુત્ર! આ સબધમાં તારે આશ્ચય પામવું નહીં. પૂર્વનું બાંધેલું કર્મ અત્યારે તને પીડી રહ્યું છે. જેનુ નામ લેવા લાયક નથી તેમજ પ્રતિનિધિરૂપ એવા તે એક માત્ર ક રાજારૂપી દેવ છે, જેને તારે સમયે સમયે અનુસરવું પડશે. એકલા એવા તને શત્રુ તરફથી ભય થાય, તેમ વિચારીને મેં તારા આ રૂપનું પરાવર્તન કર્યું છે. આવા કુબડા રૂપમાં સ્વતંત્રપણે વિચરતે તુ લાંખા સમય સુધી દુનાથી તારી જાતને ખચાવી શકીશ. જ્યારે તને પેાતાનું મૂળ સ્વરૂપ કરવાની ઇચ્છા થાય ત્યારે તારે ખીલીનું ફળ ઉઘાડીને વસ્ત્ર તથા આભૂષણેા પહેરવા જેથી તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. અત્યારે તારા ખરાબ સમયને વ્યતીત કરવાને માટે હું તને સુખકારક પ્રદેશમાં મુકું છું. ભવિતવ્યતાના અનુદૂધનીયપણાથી હું તારું અન્ય કંઇપણુ (સુખ ) કરવાને શક્તિમાન નથી, ’ આ પ્રમાણે ખેલતાં, વાત્સલ્ય યુક્ત કટકે આકાશમાં પ્રસરેલ સુવાસને કારણે અધ ખનેલા ભ્રમરસમૂહને આકર્ષતી પુષ્પવૃષ્ટિથી પૃથ્વીને ભરી દીધી. “ મને ક્રોથી હસ્તી અને અશ્વવાળું રાજ્ય ન હૈા, સેવકા પણ ભલે પ્રાપ્ત ન થાઓ, પરન્તુ હે પૂજય ! તમારી પુત્રવધૂ (દમય ંતી )નું કંઇક કરી ”—આવા પ્રકારનુ જેવામાં નલ મેલવા જાય છે, તેવામાં ,, Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થે. સર્ગ તેરમો. સુખની અતિરેકતામાં મૂછ આવ્યા સિવાય તેણે આંખે અંધારા અનુભવ્યા અને આંખ ઊઘાડીને જોવામાં જોવે છે તેવામાં ત્યાં તે જંગલ, તે દાવાનળ કે તેના પૂર્વજ કાકાકશું પણ જોવામાં આવ્યું નહીં. તેમજ અચાનક પોતાની જાતને તેણે એક નગરીની નજીકમાં આવેલા ઉછળતા તરંગવાળા સરોવરની નજીકમાં રહેલી જોઈ. પત્ની દમયંતીના વિયોગને ભૂલી જત, સરોવરને જોઈને તેનું વર્ણન કરવામાં તત્પર બનેલ, શત્રુસમૂહને હણનાર તેમજ અત્યંત તુક ચિત્તવાળા તેણે સ્નાન કરવા લાયક તે મનહર સરોવરની ચારે બાજુ ભ્રમણ શરૂ કર્યું. પછી ચંચળ તરગોવાળા જળથી સ્નાન કરેલા નળરાજા, માન સરોવરના અભિમાનને નષ્ટ કરનાર, મનને અત્યંત આહ્લાદક ચારે બાજુ બાંધેલી પાળને તોડવામાં સમર્થ ધ્વનિ કરતાં તે અવનવી ક્રીડામાં તત્પર પક્ષી સમૂહવાળા તે સરોવરને કાંઠે સાંધવિધિ કરીને, તે નગરી જેવા ચાલી નીકળે. સન્મુખ આવતાં કોઈએક પુરુષને પૂછતાં, આ વિનીતા નગરી છે એમ જાણીને નલ અંત:કરણમાં દિવ્ય અચિંત્ય વૃત્તાંતનો વિચાર કરવા લાગ્યું. “આ નગરીનો રાજા ઋતુપર્ણ છે, જે ત્રણ ભુવનના લોકોને પ્રમોદ પમાડનાર ગુણેથી યુક્ત ઐશ્વર્યશાલી, અપ્રતિમ પ્રભાવવાળો, મારા મિત્રને મેળાપ એ ખરેખર નવીન (વિસ્મયજનક) ઘટના બની છે, પરંતુ મારે તે હાલમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેને પરિચય કરવો પડશે. મારી પાસે તેવા પ્રકારનું સુખ નથી, તે સ્વામી પણું નથી, તે શરીર પણ નથી તેમજ તેવા પ્રકારનો સેવકવર્ગ નથી; ખરેખર જીવતાં છતાં પણ મારે બીજો ભવ ધારણ કરવો પડે છે, તો હાલમાં અપરિચિત એવા મને તે રાજાનું મુખ-દર્શન કઈ રીતે થશે ? ” એ પ્રમાણે ચિંતાતુર અને હર્ષ પામેલા નળ અમરાપુરી સમાન શાભાવાળી તે વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પદFREHSEHSRESTHESENT, સર્ગ તેરમે. "પ્રાકાપકૂપSENSFERS [ કુબડાનું હસ્તિને વશ કરવું ઋતુપર્ણ રાજાને પોતાની કરાવેલી ઓળખાણ.] છે જે નળ રાજા નગરોના દરવાજામાં દાખલ થયો કે તે જ નગરોને વિષે ભય- કારક ધ્વનિ પ્રગટી નીકળ્યો. આ પ્રમાણે થયેલા કેળાહળને લીધે જ જાણે હોય તેમ વૃક્ષ, કિલે અને હવેલીના અગ્રભાગ પર ચઢી જતાં Page #188 -------------------------------------------------------------------------- ________________ કુષે હરતીનું વશ કરવું. [ ૧૬૧ ] નાગરિક લોકોને નળરાજાએ નીહાળ્યા.” સુખશીલપણાને કારણે (પ્રમાદને અંગે) હાથીએને શિક્ષા આપવામાં આળસુ બનેલા મહાવતને ધિક્કાર છે જે એમ ન હોત તો આ પ્રમાણે રાજાનો પટ્ટહતી શા માટે શઠપણ ઉદ્ધતાઈને ધારણ કરત? પિતાના જ પડછાયાને હણવાને ઈચ્છ, પક્ષીઓને પણ ગ્રહણ કરવાને ઈચ્છતે, શબ્દ( ધ્વનિ)ની પાછળ દોડ, ગંધને પણ સહન નહીં કરતે, ભ્રમણ કરતાં મદલબ્ધ ભમરાઓના ઝંકારથી જ જાણે ઉન્મત્ત બન્યા હોય તેવા મદોન્મત્ત બનેલા આ હસ્તીને કેણુ વશ કરશે? જે કોઈ પણ વ્યક્તિ આ હસ્તીને વશ કરશે તેને રાજા પાંચસે ગામ ભેટ આપશે, અરે લેકે ! તમે હાથીની નજરમાંથી દૂર ચાલ્યા જાઓ. હે કુબઠા ! તું નાશી જા, નાશી જા, નહીંતર માર્યો જઈશ. હાથીના મુખભાગમાંથી જદી ભાગી જા. કમલિનીની જેમ કોઈ એક શ્રેણીની પુત્રીને સૂંઢથી પકડીને આ દુષ્ટ હસ્તી આ બાજુ આવી રહ્યો છે. ” આ પ્રમાણે એક જ વખતે કહેવાયેલા નિલે, પદ-સંચારના વિનિને પણ નહીં કરતા અને વશ ન થઈ શકે તેવા તે હસ્તીને પિતાની સન્મુખ આવી પહોંચેલ જે. “અરે માંસ અને ચરબીના સમૂહરૂપ ! લાંબી નાશિકાવાળા (સુંઢવાળા)! દીર્ઘ દાંતવાળા ! પશુ! પિશાચ સરખા હે હસ્તી ! આ પ્રમાણે નીડર બનીને તું અત્યંત ભ્રમણ કેમ કરી રહ્યો છે? હાથીઓને વિષે શ્રેષ્ઠ એવા તારા સ્ત્રી પ્રત્યેના પુરુષાર્થને ધિક્કાર હે ! તારા મદરૂપી જવર(તાવ)ને નષ્ટ કરવામાં હું શ્રેષ્ઠ વૈદ્ય સમાન એક જ છું.” આ પ્રમાણે બેલતાં અને જોતાં એવા પૌરલેકેને વિમય પમાડતા નલે તે હસ્તીને મજબૂત પત્થરોથી તાડન કર્યું. ત્યારે પગ પછાડત, સુંઢના સુસકારા કરતા, ક્રોધને લીધે રક્ત નેત્રવાળો તે હસ્તી નલને હણવા માટે દેડ્યો. પવનથી વીખરાયેલ વાદળ સરખા અને પાંખવાળા પર્વત સમાન તે હસ્તીને નલ તરફ દોડતો જોઈને લોકોએ પ્રચંડ હાહાકાર કર્યો. અત્યંત ઉતાવળી ગતિને કારણે હસ્તીની સૂંઢના ઝપાટાને ભૂલાવતો ન જાણે પિતાના ઘરમાં જ પ્રવેશ કરતો હોય તેમ તેના ચરણના મધ્ય ભાગમાં દાખલ થઈ જતો. કઠોર ભૂમિપ્રદેશ જેવા તે હસ્તીના નીચેના પ્રદેશમાં દાખલ થઈને નલ, દંડ જેવી મજબૂત પોતાની કોણીના તથા મુષ્ટિના પ્રહારો કરવા લાગ્યા. વજપાત સરખા અને મેઘની ગર્જનાને જીતનારા તેના પ્રહારના ધ્વનિથી આકાશ બહેરું બની ગયું. આ પ્રમાણે મજબૂત પ્રહાર કરતાં અને નીચે રહેલા નલને પકડવાની ઈચ્છાથી હરતી, કુંભારના ચાકડા પર રહેલા માટીના પિંડાની માફક તરફ ઘુમવા લાગ્યું, એટલે તેના બે ચરણેને પિતાની બંને ભુજા તેમજ ચરણથી અત્યંત પ્રહાર કરતા નહે, જેમ પિતાના શરીરને બેડીથી ઝકડી લીધેલ હોય તેમ તે હસ્તીને (પિતાના બંને હસ્તથી) ક્ષણમાત્રમાં બાંધી લીધે. ત્યારે પિતાના બંને પગોને છોડાવી નાખતા તે હસ્તીએ નલને દૂર ફેંકી દીધો ૨૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૪ થા. સગ તેરમે. એટલે નલે પણ કૂદીને પાતાના પાદ-પ્રહારથી તેના પૂછડાના મૂળ ભાગમાં ખળપૂર્વક પ્રહાર કર્યાં. તેવામાં અચાનક હસ્તીવડે પેાતાની સુઢથી ઊંચે આકાશમાં ઉછાળાયેલા નલે તેના મસ્તકપ્રદેશ પર પડીને પેાતાના હસ્તથી ચારે બાજુ પ્રહાર કરવા માંડ્યો, એટલે સુકાઈ ગયેલ સ‘પૂર્ણ મદજળના બિંદુઓવાળા તેમજ અતિ ભય-વ્યાકુળ હસ્તી અચાનક જડ જેવા બની ગયા અર્થાત્ શાંત થઇ ગયા. ત્યારે તથાપ્રકારના શાન્ત બની ગયેલ, હસ્તી પર બેસીને, મહાવતથી અપાયેલ અકુશવાળા નલ, તે હસ્તીને પ્રસન્ન કરીને તેને ગજશાળા તરફ લઇ ગયા. સર્પના ડંખથી રૂપ તેમજ આકૃતિના ફેરફારથી કુખડારૂપે બનવા છતાં નલરાજાનું શૂરવીરપણું નાશ પામ્યું ન હતું, કેમકે સુખડના(ચંદનના) ભૂકા( ચૂણુ) કર. વામાં આવે તાપણ તેની સુવાસ ચાલી જતી નથી. ઊંચે ગેાખમાં બેઠેલા ઋતુપણું રાજાએ, પગલે પગલે નાગરિક લેાકેાથી પ્રેમપૂર્વક પૂજાતા, સ્તુતિપાઠકેાથી ગજશિક્ષાની કુશળતાનું વર્ણન કરાતા અને રાજવીની માફ્ક ક્રીડાપૂર્વક ગજશાળામાં દાખલ થતાં નલને જોયા. ખાદ વેગપૂર્ણાંક વારવાર આવતાં અને માત્ર એકચિત્તવાળા પ્રતિહારીએ, તે હસ્તીની ડાકમાં બંધન નાંખીને, હસ્તી પર બેઠેલા તે નલરાજાને, રાજાની આજ્ઞાથી તે નલના દન કરવાની ઇચ્છાથી જલ્દી રાજસભામાં લઇ ગયા. “તું કાણુ છે? કયાંથી આવ્યા ? ગજરાજના મદને દૂર કરનાર તારી આવી અદ્ભુત કુશળતા ક્યાંથી ? તારી આકૃતિ આવી કેમ ? ” આ પ્રમાણે રાજાએ નલને મૃદુપણાથી પૂછવાને લીધે કુબડાએ પેાતાની સમસ્ત હકીકત જણાવી કે“ જગતમાં પ્રસિદ્ધિ પામેલા, વીરસેન રાજવીના પુત્ર, સત્ય નૃતવાળા, નિષધા નગરીના સ્વામી નલરાજા છે; જે જુગારમાં જીતાવાને કારણે, જેણે પ્રથમથી જ તેનું રાજ્ય લઈ લીધું છે તેવા લઘુ મધુ કૂબરથી દૂર હાંકી કઢાયા છે અર્થાત્ દેશવટો અપાચેલ છે. હું તેના સારથી છું. મારા સ્થાનથી ભ્રષ્ટ થવાને કારણે પૃથ્વીપીઠ પર પર્યટન કરતા કરતા આ તમારી રાજધાનીમાં આવી ચઢયા છુ. પૂર્વે તે નલરાજાના સંસર્ગ ને કારણે તેમજ આજે તમારા શીઘ્ર દશન થવાથી મારા શ્રમ સફળ થયા છે. "" આ પ્રમાણેની કુખડાની વાણીથી પેાતાના પ્રિયમિત્ર નલની દુ:ખદ ઠુકીકત સાંભળીને તેણે ત્રણ દિવસ સુધી ગીત, નૃત્ય અને વાજિંત્ર બંધ કરાવ્યા અને પેતે પણ અત્યંત દુ:ખી બની ગયા. પછી ‘આ નલરાજાના સેવક છે. ' એમ વિચારીને કુબડાને બહુમાન આપતાં ઋતુપર્ણ રાજાએ તેને પાંચસેા ગામડા આપીને પોતાના મિત્ર બનાવ્યેા. સૂર્યપાક રસવતી( રસેાઇ ) વિગેરે રાજકુલને ઉચિત કળાએદ્વારા ઋતુપણું રાજવીના મનને હમેશાં વિસ્મય પમાડતા તેમજ નિરંતર વિવિધ પ્રકારનાં ભેટાંને સ્વીકારતા નલ, કુબ્જ રૂપે હાવા છતાં, રાજાની માફક રહેવા લાગ્યા. Page #190 -------------------------------------------------------------------------- ________________ નળે ઋતુપર્ણની રાજધાનીમાં કરેલ નિવાસ. [ ૧૬૩] સતી દમયંતી મનમાં કેવા કેવા પ્રકારનાં વિચાર કરતી હશે? અથવા તો તે મરી ગઈ હશે? મને તેનું મુખદર્શન ફરી થશે કે કેમ? અથવા તો મારું મૃત્યુ કેમ થતું નથી? નિષ્ફળ જીવિતવાળા મને ધિક્કાર છે! મારો સમય નકામે વ્યતીત થઈ રહ્યો છે. ”—આ પ્રમાણે મનમાં વિચારણા કરતો કુન્જરૂપી નલ લાંબા સમય સુધી તે નગરીમાં રો. નલરાજાની શોધ કરવા માટે ઉત્તમ પુરુષોને પોતાના રાજ્યની દશે દિશાઓમાં મોકલાવતા ઋતુ પણ રાજાને તેના સંબંધી કંઈ પણ સમાચાર મળ્યા નહીં. નળરાજાના નવીન કલ્યાણને કારણે (પાંચસો ગામ મળ્યા તે રૂપી કલ્યાણ) રક્ત વર્ણવાળી પિતાની દ્રષ્ટિથી તેના ઉદયને વિચારતો કલિ, હાલી પત્નીના વિનરૂપી જ્વર(સંતાપ)થી પીડા પામેલાની માફક અત્યંત બળવા લાગે. in: w Page #191 -------------------------------------------------------------------------- ________________ """ = "૦૦૦૦880 989000 wo888૦૦૦૦૦૦૦૦888or મને સ્કંધ પાંચમે સર્ગ ૧ લો. ૦૦ ૦૨ - [ નલના ત્યાગથી દમયંતીને વિલાપ ] poeowyore હું આ બાજ, જે રાત્રિમાં ભલે દમયંતીને ત્યાગ કર્યો તે રાત્રિનો પ્રભાતકાળ Boooooooooowaરૂ થવા છતાં સહચરી સરખી નિદ્રાએ દમયંતીનો ત્યાગ કર્યો નહીં અથૉત્ પ્રાત:કાળ થવા છતાં દમયંતીની ઊંઘ ઊડી નહીં. તે સમયે તેણીએ એક સ્વપ્ન જોયું કે-“રસ યુક્ત અને ફળવાળા આંબાના વૃક્ષ પર હું ચઢી તેવામાં તે વૃક્ષના શિખર ભાગ ઉપર પાપીષ્ટ એક હેલે આવીને બેઠો, ને આમ્રવૃક્ષ સુકાઈ ગયું અને મારા સમસ્ત અંગે શિથિલ થઈ જવાથી તે આમ્રવૃક્ષ પરથી હું નીચે પડી ગઈ. ” આવું સ્વપ્ન જોઈને તેણીએ નિદ્રાનો ત્યાગ કર્યો. આવા પ્રકારનું દુખ સ્વપ્ન જાણીને તેનો પ્રતીકાર કરવાની ઈચ્છાથી તેના ફલને નિરર્થક બનાવવાની સ્પૃહાથી તેણીએ પિતાના સ્વામી નલનું મુખકમળ જેવા માટે પિતાની દષ્ટિ ફેરવી, પરંતુ તેણીએ નલને પિતાની જમણી બાજુ કે ડાબી બાજુ, મસ્તક તરફ કે પગ તરફ, દૂર કે નજીકમાં કેઈપણ સ્થળે જે નહીં. “આ શું થયું ?” એમ વિચારીને વ્યાકુળ બનેલી તેણું ભયભીત બનીને, ઊભી થઈને, અનાથ (નધણીયાતી) વ્યક્તિની માફક પિતાની જાતને તેમજ પોતાના સ્વામી નલને કૂવામાં પડેલ જાણ્યા. આ પ્રમાણે ભયભીત બનેલ દમયંતીએ તરત જ ધર્મ ધારણ કરીને સરોવર, વૃક્ષ અને લતાઓના જૂથમાં ચારે બાજુ શોધ કરી. વીર પુરુષથી ધ્રુજાવાયેલ ખડ્ઝની જેમ ધ્રુજતી અને સુકાઈ ગયેલા કંઠવાળી તેણુ તે સમયે કંઈપણ બેલવાને સમર્થ થઈ શકી નહીં. નલ, મશ્કરીને ખાતર કેઈપણ સ્થળે છુપાઈ ગયા હોય” તેવી આશંકા કરીને તેણી “હે આર્યપુત્ર! હે આર્યપુત્ર!” એમ પગલે પગલે બૂમ પાડવા લાગી. “ખરેખર હર્ષની વાત છે કે–તમે જેવાઈ ગયા છે, જેવાઈ ગયા છે, હવે ફરી વખત તમારી જાતને છુપાવશો નહીં. હે મહારાજ ! આવા વિષમ સમયમાં પણ તમારું આ કઈ જાતનું કૌતુક?” એ પ્રમાણે વારંવાર ઉચ્ચારતી દમયંતીએ જ્યારે નલને ન જોયે ત્યારે તેનું મન અત્યંત ગભરાઈ ઊઠયું-યાકુળ બની ગયું. Page #192 -------------------------------------------------------------------------- ________________ નળને નહીં દેખવાથી દમયંતીને વિલાપ. “ખરેખર નલના અતિશય રૂપ-સૌંદર્યને કારણે કોઈ વિદ્યાધરકુમારી કે વ્યંતરી મારા સ્વામીને જલ્દીથી હરી ગઈ હોય તેમ જણાય છે. અથવા તે મહારાજા નલને કેઈપણ પ્રકારની આપત્તિ આવી પડી જણાય છે. જે એમ ન હોય તો મારા સ્વામી આટલા સમય સુધી મારા દુઃખને શા માટે સહન કરે ? સુખપૂર્વક સૂતેલી મારા પ્રમાદને વારંવાર ધિક્કાર હે ! કારણ કે કષ્ટપૂર્વક મેળવી શકાય તેવો સ્વામીરૂપી નિધિ મેં ગુમાવ્યું છે. નાથ રહિત અને શરણ વિનાની હું સર્વ પ્રકારે લૂંટાઈ રહી છું અર્થાત મારું સર્વસ્વ લુંટાઈ ગયું છે. આશા રહિત બનેલ હું આ ગાઢ વનમાં એકલી શી રીતે જીવી શકીશ? ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના બિંદુની જેમ આશાનું અવલંબન લઈને જ પ્રાણુઓનું જીવન વ્યવસ્થિત રહે છે-ટકી રહે છે. આશા ન હોય તો જીવન મૃત્યુ સમાન બની જાય. સ્વામી સહિત મારા માટે આ વન ભવ્ય મહાલય જેવું બન્યું હતું તે જ વન અત્યારે મારા માટે દુઃખના સાગર સમું બન્યું છે. કોઈપણ પ્રકારે મેં, ક્રીડાના મંદિર સરખા અને વિશ્વનો વિજય કરનારા વીરસેન રાજાના પુત્ર નલને સ્વામી તરીકે પ્રાપ્ત કર્યા પરંતુ ફરીથી મને તેનો વિરહ થયે. તથા પ્રકારનું સામ્રાજ્ય પણ નષ્ટ થયું અને આજે હું આવી અવસ્થામાં આવી પડી. ખરેખર કર્મરાજાનું ચરિત્ર અચિનન્ય છે. વધારે શું કહેવું? ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલ આ ભયંકર જંગલમાં મારું એકલીનું જીવન કઈ રીતે ટકી શકશે? હું કેમ જીવી શકીશ? સંબંધી જનોથી અળગી થવાને કારણે ભાગ્યહીન, પુણ્ય વિનાનું, તીર્થસેવાદિ કાર્યો નહીં કરવાને કારણે નિષ્ફળ બનેલ મારું દુછ નસીબ કેમ ઉદયમાં આવ્યું ? હે નાથ ! તમે ક્યાં છે? હે સ્વામિન! તમે જવાબ આપો. ન સહન કરી શકાય તેવો તમારો વિયેગ મારાથી કઈ રીતે સહન થઈ શકશે ? આ પૃથ્વીપીઠ પર દરેક પ્રકારનાં કાર્યો (બનાવો) બને છે તેમાં મને શંકા નથી પરંતુ ક્રચક રાક્ષસને હણનાર એવા તમારો શત્રુ કોણ હશે? હે સ્વામી ! કહે, કહે. તમે કઈ સ્થળે કે જળમાં, શત્રુઓ, દેવો કે નાગૅદ્રોથી હરણ કરાયા છો કે હણાયા છો? અથવા તે વિશ્વને પ્રિય તમને દુઃખ હોય તેમ હું માનતી નથી પરંતુ મારા પાપને અંગે નિધાન સરખા તમે અદશ્ય થઈ ગયા છે. પ્રાણીઓનું રક્ષણ કરનાર જળ (પાણી) વિશ્વમાં ઈષ્ટ ગણાયું છે તેમ તમે જગતને પ્રિય છો. હે સ્વામી ! જે તમને મારા પ્રત્યે પ્રિયપણાની ભાવના ન હોય તે ભલે, પરંતુ હે રક્ષણકત! શરણ રહિત બનેલ મારા પર તમને શું દયા પણ નથી આવતી ? હે નૈષધ ! આવ, આવ અને મારા દુઃખને જલદી દૂર કર. હે નલ! તમારું મન પ્રસન્ન બનાવે, હે વીરસેન રાજવીના પુત્ર! મારા કષ્ટને દૂર કરો અને હે દેના દૂત! મને દર્શન આપો. મારું હૃદય ફૂટી જાય છે, પ્રાણે ચાલ્યા જાય છે, ચૈતન્ય અળગું થઈ રહ્યું છે અને સાક્ષાત્ મૃત્યુ આવી પહોંચ્યું છે. બીજું વધારે શું કહું ? તમને અરુચિકર મારું જે કંઈ પણ દુષ્કૃત છે તે માફ કરો અને આગામી ભવેને વિષે તમે જ મારા સ્વામી થજે. હે દેવ ! હે સ્વામી! હે ભુવનના Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કુલ ૫ મ. સગે બીજે. આભૂષણરૂપ! હે વીરસેન રાજાના પુત્ર! હે નિષેધ દેશના રાજા! ” આ પ્રમાણે વિલાપ કરીને પરવશ બનેલ, મૃદુધીમું રુદન કરતી દમયંતી મૂછ આવવાથી પૃથ્વી પર પડી ગઈ. કુહાડાથી કપાયેલ મૂળિયાવાળી લતાની માફક પૃથ્વી પીઠ પર પડેલી અને નિશ્રેષ્ઠ દમયંતીને જોઈને, વનદેવીઓના અંત:કરણમાં અત્યંત દયા પ્રગટી, દિશાના છેડાએ ગાઢ વૃક્ષોથી જડ જેવા બની ગયા, (અર્થાત્ વનરાજી સ્થિર બની ગઈ) સૂર્ય કાંતિહીન (ઝાંખો) બની ગયો અને પુષ્કળ ઝરણાઓના ભયંકર વિનિથી એક મુખવાળો બનીને પર્વતને સમૂહ જાણે વિલાપ કરતે હોય તેમ અવાજ થવા લાગે અર્થાત્ પર્વતના શાંત ઝરણાએને અવાજ પણ ભયંકર ભાસવા લાગ્યું. દમયંતીના દુઃખથી દુખી બનેલા વાંદરાઓએ એ વૃક્ષની ડાળીઓને ધ્રુજાવી નહીં, પાંદડાઓના સમૂહ ધ્વનિ કરે બંધ કરી દીધે, પક્ષીઓના મુખ ન ઊઘડ્યા અને હરણીઓએ મુખમાં તરણું પણ ન લીધું. તે સમયે ભમરસમૂહના ઝંકારથી સૂચવતી હોય તેમ કમલિનીએ તેને ઉદ્દેશીને કહ્યું કે–“હે દમયંતી! તું જે, જેના હૃદયમાં સ્ત્રીહત્યાની પણ ધૃણા નથી તેને માટે તું શાને માટે ફેગટ ખેદ કરી રહી છે? ઊઠ અને તારા પિતા ભીમરાજાના મંદિરે જલ્દી જા.” પછી જલબિંદુથી મિશ્રિત બના ઝાડને સ્પશીને વાતા વાયુવડે, સરોવરને કિનારે રહેલા વૃક્ષની છાયાથી, હસ્તનો ટેકે લેતી દમયંતીની મૂછો દૂર થઈ ગઈ. – C –– વિલ સર્ગ બીજો. [દમયંતીએ ચેતરફ નલની કરેલ શૈધ વસ્ત્રના છેડે લખેલ સૂચના-વાંચન] 本本本本本本本本本 આ પ્રમાણે ચેતન્ય પામેલ, પૂર્વ સંસ્કારના સામર્થ્યથી જાણે નવું જ રૂપ ધારણ ---------“ક” કર્યું હોય તેવી દમયંતી નલની શોધ કરવા લાગી. જો કે કલિ તેની પાસેથી નલને દૂર કરવા સમર્થ બન્યા છતાં તેણીના મનમાંથી તેને દૂર કરવા કોઈપણ શક્તિમાન ન હતું. વીજળી સરખી તેજવી, પૃથ્વીના વિષમ પ્રદેશમાં રહેલ, દમયંતી નલને શોધવા માટે આમતેમ ભમવા લાગી. વૃક્ષની ઊંચી શાખાઓ પર ચઢીને, વૃક્ષની સાથે વળગેલી લતાઓને અળગી કરીને તેમજ ગુફાઓ અને ખીણમાં દાખલ થઈને Page #194 -------------------------------------------------------------------------- ________________ દમય ́તીને વિલાપ. [ ૧૬૭ ] તેણી નલને જોવા લાગી. પાંદડાંના ખખડાટને લીધે નલના આગમનની શંકાને ધારણ કરતી દમયંતી પહેલાં જોવાયેલાં હતાં તેવાં વનપ્રદેશેાને ફરી પણ જોવા લાગી. વળી સરાવરને કિનારે, સાયંકાળે મનાવેલી પેાતાની શૂન્ય શય્યાને, જાણે ભૂમિમાંથી ખાદીને બહાર કાઢેલ નિધાન હૈાય તેમ વારંવાર જોવા લાગી. આ પ્રમાણે નલના વિયેાગથી દમયંતી, નલને શોધી કાઢવાને માટે, ચેાગિનીની માફક શીત, ગરમી, ભૂખ અને તરસને પણ જાણતી નહાતી. નલને શેાધી કાઢવામાં એક માત્ર તત્પર બનેલી તેણીને શ્રમ ( થાક ), ભય, ઇર્ષ્યા, સંતાપ અને ભ્રમ કંઈપણ થયું નહીં. કાંટાથી ચીરાયેલા અને લેાહીથી રક્ત બનેલા તેણીના અને ચરણેા જાણે મે'દીના રંગથી રંગાયા ઢાય તેમ શાભવા લાગ્યા. “ હું સ્વામી ! હું સ્વામી!” એ પ્રમાણે ખેલતી, અશ્રુએથી ભૂમિભાગને સિંચતી તેણીએ, ચાતક પક્ષીઓના ધ્વનિથી વ્યાપ્ત બનેલ વર્ષા ઋતુની શેાભાને ધારણ કરી. આ પ્રમાણે ચારે માજી તપાસ કરતી, નિરાશ બનેલી, અને નિષ્ફળ પ્રયત્નવાળી દમયંતી ટીંટાડીના જેવા સ્વરથી રુદન કરવા લાગી. “ અરે! સાયંકાળે તે હું મારા સ્વામીની સાથે હતી અને પ્રભાતકાળે તા હું સ્વામી રહિત બની ગઇ. ખરેખર દુષ્ટ કર્માનું ફળ તાત્કાલિક ઉદયમાં આવે છે. રાજ્યભ્રષ્ટ થવાનું મને દુ:ખ નથી, આવા પ્રકારનું પરિ ભ્રમણ પણુ દુ:સા નથી પરન્તુ સ્વામીનેા આ વિયેાગ મારા હૃદયને ચીરી નાખે છે. જાણે, આકાશમાંથી હું નીચે પડી હાઉં અથવા તેા પાતાલમાંથી બહાર આવી ડાઉ તેમ દુ:ખમાં ડૂબી ગયેલી મને કાઇપણ આલખનભૂત નથી. જગતના નેત્ર સમાન સૂર્ય ભગવાન દૂરથી થ્રુ સાંભળે ? જગતમાં વ્યાપેલ પશુ સંજ્ઞા રહિત પવન પણ શું જાણે ? આ બન્નેમાંથી કાની પાસે જઈને મારે પૃચ્છા કરવી ? ખીણું, પર્વત, નદી વિગેરેથી બ્યાસ આ વન છે; ફક્ત એક મારા સ્વામી નલ જ આ વનપ્રદેશમાં જાતા નથી. ભાંગી ગયેલા સઢવાળી નૌકા જેવી તેમજ નલથી ત્યજાએલી હું દુ:ખ દેવાને માટે પિતાની પાસે કઇ રીતે જાઉં ? ત્યાં રહેલા માતા-પિતા, સખી, વહુએ અને સહુચરીઓના હૃદયને શલ્ય સરખી મારા જીવિતથી શું પ્રયેાજન છે ? પુત્રી પ્રત્યેના સ્નેહથી મૂઢ અનેલા તેએાના મુખથી મારે હમેશાં મારા સ્વામીની અપકીર્તિ સાંભળવી પડશે, તેા હવે આ વનપ્રદેશમાં શીકારી જાનવરોથી, ઉથ્ર વિષવાળા સર્પોથી, મ્લેચ્છ જાતિના માણસોથી અથવા તેા દાવાનલથી મારું મૃત્યુ થાય તે શ્રેષ્ઠ છે, કારણ કે સ્વામીની પ્રાપ્તિ નહીં થવાથી આ વિષયમાં અન્ય ખીજું કંઇ કરવાનું મારી બુદ્ધિરૂપી ચક્ષુ જોઈ શકતી નથી, અર્થાત્ હવે મારા માટે મૃત્યુ જ એક ઉપાય છે. મે પૂર્વભવમાં શું પૂર્ણ તપશ્ચર્યા નહીં કરી હોય ? શુ પૂરેપૂરું દાન નહીં દીધુ હાય ? શું ધર્મશાસ્ત્રોને! પૂર્ણ અભ્યાસ નહીં કર્યો હોય ? અથવા તો શુ મે મૈત્રીના ભંગ કર્યો હશે? કે જેથી અત્યારે ( સમય વિના) અનવસરે મને સ્વામીના વિયાગ થયેા. શુ મે' કાઇની ચારી કરી હશે ? શું મેં ખાટા ઉપદેશ આપ્યા હશે ? શુ મારાથી અયેાગ્ય વચન મેલાયા હશે ? શું મેં કાઈને Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ બીજે. શાપ આપે હશે ? શું મેં અભિમાન કર્યું હશે ? શું મેં બીજાઓની નિંદા કરી હશે? કે જેથી મારા પતિનો વિયોગ થયે. શું મેં સરોવરની પાળ તેડી હશે? નવા ઊગતા વૃક્ષની શાખાઓને શું મેં તોડી નાખી હશે? મધમાખીઓએ છત્રાકાર બનાવેલ મધપુડે શું મેં નષ્ટ કર્યો હશે? કે જેથી મને મારા સ્વામીને વિયાગ થયે.” આ પ્રમાણે ઘણે વિલાપ કરીને વ્યાકુળ બનેલ દમયંતીએ વસ્ત્રના છેડાથી અશ્રુ લૂંછી નાખ્યા તેવામાં તે વયના છેડા પર નલ રાજાએ લહીથી લખેલ અક્ષર પંક્તિ જોઈ. તે અક્ષરપંક્તિને જોઈને, તેનો ભાવ બરાબર સમજીને, તે અક્ષર પંક્તિને મસ્તક પર ચઢાવીને, ચાલ્યા ગયેલા નળરાજા પોતાના પ્રત્યે રાગી-નેહાળ છે તેમ તેણે માન્યું. પછી શાક ઓછો થવાથી ગદગદ સ્વરવાળી દમયંતી ભાવભાવને કારણે મોહવશ બનવાથી નલને ઉદ્દેશીને ફરી કહેવા લાગી. હે રાજન ! પૂર્વે નગર, વૃક્ષ, નદી અને પર્વતવાળી પૃથ્વીનું તમે પાલન કર્યું હતું, તો અત્યારે એકલી, તમને અનુસરનારી એવી પ્રિયાને સ્વીકારવાને ( સાથે રાખવાને ) તમે શું સમર્થ ન બની શક્યા ? વૃષભેને પોતાના બંને શીંગડા ભારે પડતા નથી, હસ્તીઓને પિતાના બંને દંતુશળ દુઃખદાયી બનતા નથી. તેમજ ભરેલા ઘડાને ઢાંકવાથી કંઇપણ ભાર થતો નથી તે કઈ વ્યક્તિને પરણેલી સ્ત્રી દુઃખદાયક બને છે? નદી સમુદ્રને ઉદ્દેશીને વહે છે, લતાને સમૂહ વૃક્ષને વીંટળાઈ વળે છે, તેમ કુલીન સ્ત્રીઓને પતિ એ જ ગતિ ( આશ્રય) છે તો હે નાથ ! તમે કહો કે મારો તમે શામાટે ત્યાગ કર્યો? હે સ્વામી ! રાજાઓનાં અભિમાનનો નાશ કરે એ તો તમારું હંમેશનું સાહસ (કર્તવ્ય) હતું તો હે નરેદ્ર! ધૂતક્રીડાને વશ બનવાથી તમે કેમ હારી ગયા ? હે રાજાધિરાજ ! ખરેખર હું તમને ખોટું કલંક આપી રહી છું. કોઈ મહાયંતરે તમારા માં વાસ કર્યો છે, તે વ્યંતરે જ તમને દુર્દશાના વમળમાં નાખ્યા છે. અને તેણે જ મને ચિત્રવિચિત્ર લતાની ક્રીડા સરખી ચેષ્ટાઓ કરાવી છે. હવે વિશેષ કહેવાથી શું? દે પણ કહેશે અને કર્મના સાક્ષીભૂત પ્રત્યક્ષ દેખાતા ભુવનતિલક સમાન એવા આ સૂર્યભગવાન પણ કહેશે કે-જ્યાં સુધી મારા સ્વામીના દેહમાં રહીને તે વ્યંતર દુઃખ દેશે ત્યાંસુધી તે વ્યંતર પણ એક ક્ષણમાત્ર સુખ મેળવશે નહીં. પ્રલયકાળના અગ્નિ સરખું દુઃખ તેના ચિત્તને બાળે, તેનું અંગ લક્ષમીની લેશમાત્ર શોભાને ધારણ ન કરો!” આ પ્રમાણે બલીને, નિર્મળ જળથી સ્નાન કરીને, તેણીએ વિશાળ સરોવરના કિનારા પર નિત્યકર્મ કર્યું. જ્યાં સુધી પ્રિયતમ નાનું દર્શન ન થાય ત્યાંસુધી તેણે પુષ્પમાળા, કપૂર, સુખડનું વિલેપન, અલંકારે, સાકર, દહીં, દૂધ અને ઘી વિગેરે ભેજ્ય પદાર્થો, માંગલિક વસ્તુઓ તેમજ આંજણને પણ શોકને કારણે ત્યાગ કર્યો. Page #196 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને યેલા ઉપદ્રવે સર્ગ ત્રીજો. [દમયંતીને માર્ગમાં થયેલા ઉપા. ] ઉ દુમય'તીના આ પ્રમાણેના કથનથી તેમજ તેણીના મહાન તપને કારણે નલને ૦૦૦૦૦૦૦૦~~~~® કર્ણમાં પાડનાર કલિ તેજહીન-સામર્થ્ય હીન બની ગયેા. જેમ [ ૧૬૯ ] વહી જતા શરીરના રસથી (ધાતુમાંથી ) વજ્રા સરખી કાયાવાળા પુરુષ પણ બલહીન બની જાય તેમ દમય ંતીના શાપથી કલિ પણ શક્તિહીન બની ગયા. સ્વામીના આદેશનું પાલન કરવાને માટે વડલા પાસે થઈને જતાં માર્ગદ્વારા તેણી, કુડિનપુર તરફ ચાલી નીકળી. વસ્ત્રને વિષે સ્વામીની, શસ્ત્રથી લખાયેલી અક્ષરપક્તિને અને મનમાં ત્યાગથી કરાયેલ અપમાનરૂપી દુ:ખ—આ પ્રમાણે બંને પ્રકારનાં પ્રહારને ધૈર્ય પૂર્વક ધારણ કરતી (સહન કરતી) દમયંતી ચાલી નીકળી. નલની દુલ્હનતાથી ખિન્ન બનેલા હૃદયથી અભિમાની, તિથી પરાંમુખ બનેલ તેણી નિ:શંક બનીને માર્ગમાં એકલી જ ચાલી નીકળી. માર્ગોમાં, તેણીના બંને સ્તનરૂપી કુભાને જોવાથી, તે સ્તનાને હસ્તીના ગંડસ્થળે માનીને કાઇએક સિંહુ અચાનક તેણીના તરફ દોડ્યો, પરન્તુ તેણીના લલાટપ્રદેશમાં રહેલા તિલકના પ્રકાશરૂપી વીજળીના તાડનથી જાણે ભયભીત બની ગયા હૈાય તેમ ઊલટા જલ્દી નાશી ગયા. રક્ત ચરણુ અને હસ્તરૂપી કમળવાળી તેણીને ચાલતી એવી કમલિની માનીને કોઇ એક મદોન્મત્ત હસ્તી તેને પકડવાને માટે દોડયા, પરન્તુ તેણીના સિંહની જેવા કટિપ્રદેશવાળા ઉદરને જોતાં જ તે હસ્તી ચિત્કાર કરવાપૂર્વક જેવા આન્યા હતા તેવા જ તે ને તે જ પગલે દૂર નાશી ગયા. સર્પની ભ્રાંતિથી તેણીના અ’ડાને પકડવાને ચાહતા એવા મયૂરા, તેણીના કનિ જોઇને આગળ વધતા અટકી ગયા. આ પ્રમાણે પાતાના જ અવયવાથી રક્ષણ કરાયેલી દમયંતીને વિધ્યાચલના દુષ્ટ પ્રાણીએ કઈ પણ પીડા ઉપજાવી શકયા નહીં. ક્રમપૂર્વક ચાલી જતી અને સ્વામીની ચિંતાથી દિમૂઢ બનેલી તેણી, જેમ સભ્યજ્ઞાન માણસને સંયમમાગે લઇ જાય તેમ, ખીજા વનમાં દાખલ થઇ. કામળ, મુગ્ધ, સહાય રહિત, ભાષા વિનાના અને તથાપ્રકારના શ્રીમતાથી પણ તે વનપ્રદેશ ઉલ્લંઘન કરાવા દુ:ખદાયક હતા, છતાં પણ તેણી ધીરજ ધારણ કરીને તે વનપ્રદેશમાં રહેવા લાગી. જ્યાંસુધી ભય પ્રત્યક્ષ આવી પડતા નથી ત્યાંસુધી જ ભય પ્રાણીઓને દુઃખદાયક જણાય છે. ર Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ આંધ ૫ મો. સર્ગ ત્રીજે. સુખપૂર્વક રહેવાને માટે પોતાની પત્નીને પિયર મોકલતાં નલે ખરેખર મને તેમજ પિતાની જાતને-બંનેને દુઃખ કર્યું છે, તો હું એકલી કુંઠિનપુર કઈ રીતે જઈશ અને સેવક વિનાના આર્યપુત્રનું શું થશે ? સ્વામીની પાસે રહેનારી મને દુઃખમાં પણ સુખ થાત અને મારી સેવાથી સ્વામી નલને પણ કષ્ટ ન થાત. મારા સ્વજનોથી, શરીરથી કે સુખથી મને શું પ્રજન છે? ખરેખર સ્વામીના વિયોગથી હું જીવતી છતાં મરેલા જેવી જ છું. છેદાઈ ગયેલી લતાને જેમ કયારે નકામો છે તેમ પતિ વિનાની મને રાજભવ નકામો છે. વનને વિષે, સ્વામી પાસે રહેલા મારા માટે ખરી પડેલા પાંદડાંઓનું ભજન અથવા તે ઊગેલ ધાન્યની મુઠીને પકાવવાવડે જીવન વિતાવવું એ શ્રેષ્ઠ છે. ધૂમાડા વિનાના અગ્નિ સરખા વિયેગથી જે પ્રાણીઓ દાઝે છે તેઓ જળમાં રહેવા છતાં પણ દાઝે છે અને બરફથી પણ બળે છે. ખરેખર, હીન ભાગ્યવાળી મારા માટે આ સમય સ્વામીની સેવાનો હતો, જ્યારે તે જ અવસરે નસીબે મને સ્વામીથી અળગી કરી. તે બગલીઓને જન્મ ધન્યવાદને પાત્ર છે કે જે વર્ષાઋતુમાં વૃક્ષના અગ્રભાગ પર રહેલા સ્વામીને હમેશાં સંભાળે છે-રક્ષા કરે છે. હરણુંઓના ગુણોનું પણ હું શું વર્ણન કરું ? કે જે પિતાના સ્વામી પર પડતા શિકારીના બાણેને પોતાના શરીર પર ઝીલી લે છે. જીવવા છતાં મરેલા જેવી અને આશા વિનાની મારાથી શું પ્રયોજન છે ? મારા પ્રાણભૂત જે સ્વામી હતા તેને જ મેં બેઈ નાખ્યા છે. જેમ સૂર્યનાં કિરણને કુમુદ સહન ન કરી શકે તેમ રાજલક્ષ્મીનો ઉપગ કરવામાં આસક્ત નલરાજાનું શરીર કલેશને સહન કરી શકે તેમ નથી. જેને 5 અવસરે જલપાન, ભજન, શમ્યા, રસ્નાન અને શરીરશુશ્રષા નથી તે નલરાજા કેવી રીતે જીવી શકશે? સામાન્ય માણસ પણ આવા વનવાસનાં કષ્ટ સહન ન કરી શકે તે વિલાસી એ નલરાજા કઈ રીતે સહન કરી શકે? તેથી જ મને પ્રાત:કાળે તેવા પ્રકારનું દુખ સ્વપ્ન આવ્યું જે સ્વપ્ન નલરાજાના શરીરમાં પણ કંઈક વિકૃતિ (ફેરફારો થયો છે તેમ સૂચવી રહેલ છે. સ્વામિના આદેશને કરવાને માટે, આશારૂપી પાશથી બંધાયેલા મારા જીવનને ધારણ કરતી મારા વૃક્ષસ્થલના બે ટુકડા થઈ જતા નથી. જઈને હું શું કરીશ? હવે પછી મારું શું બનશે? કઈ રીતે હું નલરાજાને મેળવી શકીશ? તેમાંનું કંઈ પણ હું સમજી શકતી નથી અથવા તે આવા પ્રકારના સંકલ્પ-વિક૯પ કરવાથી શું લાભ છે? ખરેખર નલરાજા વિજયશાલી છે. નલરાજાની આકૃતિ જ એવા પ્રકારની છે કે જે લાંબા સમય સુધી દુઃખી રહી શકે નહિ. સૂર્યનું ગ્રહણ ક્ષણમાત્ર થાય છે, પૃથ્વીકંપ પણ ક્ષણવાર થાય છે, સ્વપ્ન સરખી સજજન પુરુષની વિપત્તિ કદીપણુ લાંબો સમય ટકી શકતી નથી, તે હવે હું પિતાના ઘરે જઈને, હમેશાં પ્રયત્ન કરતી હું નલરાજાની પ્રવૃત્તિના સમાચાર મેળવીશ. પ્રયત્નને શું અસાધ્ય છે? નલરાજાને પ્રાપ્ત કર્યા બાદ પૃીને વિષે ફરીથી ક્ષણમાત્રમાં આર્યાવર્તનું રાજ્ય સ્થપાશે. અસ્ત થયેલે સૂર્ય ઊગે છે-ઉદય પામે છે, ક્ષણ Page #198 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને અજગરનું ગળી જવું. [ ૧૭૧] બનેલે ચંદ્ર વૃદ્ધિ પામે છે, સજજન પુરુષોને જ વિપત્તિ તેમજ સંપત્તિ પ્રાપ્ત થાય છે તે હવે વધારે વિચાર કરવાથી શું ? નલરાજા સુખી રહે, પૂજ્ય કુળદેવીઓ તેમની રક્ષા કરો, મારા મનમાં ધીરજ છે અને મારા બંધુ અનુકૂળ છે એટલે મારું ભવિષ્ય સર્વ પ્રકારે પરિણામે સુંદર છે. બાદ તે વનપ્રદેશમાં સ્વામીની ચિંતારૂપી કર્ણને, માર્ગના એકધારા થાકને લીધે બેવડા કણરૂપે વહન કરતી-સહન કરતી, હરણ જેવા નેત્રવાળી અને વિકાર રહિત દમયંતીએ પર્વતની તલાટીમાં રહેલ વૃક્ષની નીચે ક્ષણમાત્ર નિદ્રા લીધી. AહeeeeeSF@@@@@@ આ સર્ગ ચેાથ. PeeeeeSF@@@@@@ [અજગરનું દમયંતીને ગળી જવું ભલે કરેલ બચાવ: ભીલની કામાસક્તદશા] nxwez XK+xXX* Dtx(મ)t Xers પર્વતવાળા તે મહાવનને વિષે સૂતેલી દમયંતીના મસ્તકપ્રદેશ પરથી સૂર્યGS 19txe નrx-નાક- ભગવાન આકાશના મધ્ય ભાગને ઉલ્લંઘીને નીચે નમવા લાગ્યા–સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ. સૂર્યના પ્રકાશને પ્રતાપહીન જાણીને હિંસક . પશુઓ ચોરની માફક તે સમયે વેચ્છાપૂર્વક વિચારવા લાગ્યા. તે સમયે રાહુ જેમ ચંદ્રની કલાને અને મોટો મત્સ્ય કમલિનીને ગળી જાય તેમ કેઈએક અજગર દમયંતીને જલદી ગળી ગયે. જેમ સાણસાવડે અગ્નિમાંથી બહાર કાઢેલી સોનાની પૂતળી શેભી ઊઠે તેમ તે અજગરના મુખના મધ્યભાગમાં રહેલી અને વિહવળ બનેલી દમયંતી અત્યંત શોભી ઊઠી. તે અજગરવડે નાભિ પર્યન્ત ગળાયેલી, જાગૃત બનેલી, ભયભીત બનીને હાહારવપૂર્વક રુદન કરતી દમયંતી જલદી તેના મુખભાગમાંથી બહાર નીકળવા માટે ઈચ્છા કરવા લાગી. જેવી રીતે હાથણ કાદવમાંથી બહાર ન નીકળી શકે તેમ દમયંતીને પકડવાથી વિશાળ બનેલ તે અજગરના મુખરૂપી ગુફાના મધ્યભાગમાંથી દમયંતી બહાર નીકળી ન શકી. અજગરના ઉદરમાં ઉગ્ર લાળથી લેપાયેલા અંગવાળી દમયંતી, જાણે સાક્ષાત અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં રહેલી હોય તેમ વિચારવા લાગી. નગર સરખા અજગરના મુખમાં ગળા સુધી તેણીનું શરીર જલ્દી ડૂબી જવાથી ફક્ત તેનું મુખ જ દેખાતું હતું એટલે જેના પ્રાણ કંઠે આવી ગયા છે તેવી દમયંતી, મૃત્યુને નજીક આવેલું જાણીને “મને ધર્મનું Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કધ ૫ મો. સર્ગ ચે. શરણ હો!એમ ઉચ્ચ સ્વરે વારંવાર બોલવા લાગી. તેવામાં કેઈએક વનચરે (ભીલ) તેણીને મસ્યથી પકડાયેલ હંસલીની મૃદુવાણી જેવો વનિ સાંભળ્યો. “આ શું ?” એમ આશ્ચર્ય પામેલો તે ભીલ જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં તેણે ફક્ત જેનું મુખ બાકી છે તેવી દમયંતીને અજગરથી ગળાયેલી જોઈ એટલે મર્મસ્થળને જાણનાર તેણે પોતાની કુહાડીથી તે અજગરના પૂછડાને જલદી કાપી નાંખ્યું; કારણ કે અજગરની જાતિ પિતાના પૂછડાના બળથી જ નાશી જવાને શક્તિમાન હોય છે. માંસના કોઠાર સરખા, પહોળા છિદ્રવાળા તે અજગરને તે યુવાન ભીલે ચીરવાની કાપવાની-શરૂઆત કરી. પલાળના અગ્નિ સમાન અંદરના ભાગમાં લાલ અને બહારના ભાગમાં શ્યામ તે અજગરને ચીરતા તે ભીલે દમયંતીને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી અર્થાત સમગ્ર સુરક્ષિત દેહે બહાર કાઢી. આ પ્રમાણે મહામહેનતે અક્ષત અંગવાળી દમયંતીને બહાર ખેંચી કાઢીને, તે ભીલ તેણીને પિતાના હાથને ટેકે આપીને પર્વતની નદી પાસે લઈ ગયે. અજગરની ચરબીથી લેપાયેલ અને તેના જઠરાગ્નિથી તપી ગયેલ તેણીના દેહને પાણીથી સાફ કર્યો. બાદ દમયંતીનું બરાબર ધ્યાન રાખીને તે ભીલ તેના ભજનને માટે, નજીકમાં જ ફરીને, જલદી પાછો આવ્યો. બાદ તે ભોલે દમયંતીની સમક્ષ ખાવા લાયક ખજૂર, પ્રિયાલ, કેળા, આંબલીના કાતરા, ફણસ, નારંગી, તેમજ બીજા ફલે, કુમુદના બીજ, તેની કેમળ ડાંડલીઓ તેમજ બીજાં પણ ખાવા લાયક ઘણા પદાર્થોથી ભરેલ સોપારીના ઝાડની છાલો અને વિશાળ વાંસડાની નાળી(નાળવું)માં રહેલ વિવિધ પ્રકારનાં મીષ્ટ પેય પદાર્થો મૂક્યાં એટલે તેણીએ તેનું તે ભેટવું સ્વીકાર્યું. ઘણું કરીને શકિતશાળી વ્યક્તિઓ પણ આગ્રહને વશ બને છે. તે ફલે પૈકી કેટલાક ખાવા લાયક સારા ફળનો આહાર કરીને, આચમન કર્યા બાદ દમયંતીની તે ભીલ ફરીથી સેવા કરવા લાગ્યો. કમળના પાંદડાથી તે ભીલ તેણીને પવન નાખવા લાગે, બંને ચરાની સેવા કરવા લાગ્યો તેમજ નજીકમાં રહેલા વૃક્ષો પર થતાં પક્ષીઓના ધ્વનિને પણ રે. નિમિત્તથી પ્રગટેલ તેની અત્યંત ભક્તિને જાણતી દમયંતીએ, તે ભીલે પૂર્વે કરેલા ઉપકારની દાક્ષિણ્યતાને કારણે તે ભીલના સ્નેહને (સેવાને) રો નહીં બાદ અત્યન્ત અભુત, શ્રેષ્ઠ અને સ્વપ્નમાં પણ દુર્લભ એવા દમયંતીરૂપી સ્ત્રીરત્નને જોતો ભિલ્લ તેણીના રૂપને ધારી-ધારીને જોવા લાગ્યા પછી ભયનો ત્યાગ કરીને, કામવિહ્વળ બનેલા તે ભીલે, પોતાની જાતિને ઉચિત વાણીવડે નમ્રતાપૂર્વક કહ્યું કે-“શત્રુઓથી પરાજય પામેલા કેઈએક રાજાની આવી સ્થિતિમાં આવી પડેલી તમે ધર્મપત્ની છે તેમ હું માનું છું. વિધ્ય દેવીએ આપણા બંનેનો આવા પ્રકારનો મેળાપ કરી દીધો હોય તેમ મને લાગે છે. એમ જે ન હોત તે રાજાની પત્ની એવા તમે કયાં અને મારા જેવો ભીલ ક્યાં? તમારા વિષે રસિકપણું અને મુગ્ધપણું રહેલું છે. હૃદયગત ભાવને તમે સારી રીતે જાણી શકે છે તે આથી વધારે કહેવાનું શું હોઈ શકે ? તો હવે તમે પ્રસન્ન થાઓ, Page #200 -------------------------------------------------------------------------- ________________ ભીલની તુચ્છ માગણી પ્રત્યે દમયંતીની વિચારણા. | [ ૧૩૩ ] મારા બહુ પ્રણામ કરવાથી શું ? પલ્લીમાં રહેનારા મારા જેવા ભીલને નાગરિક લોકના જેવો વિલાસ ભેગવવા દે. આ નિર્જન વનપ્રદેશ છે, કમળ એવી કમળની શય્યા છે, આ સમય વિલંબ કરવા જેવું નથી, તમારે શા માટે શરમ રાખવી જોઈએ ?” ભીલનું આવા પ્રકારનું વચન સાંભળીને દમયંતીએ ક્રોધ ન કર્યો, શરમાઈ પણ નહીં અને કેઈપણ પ્રકારનો જવાબ પણ તેને ન આપે. તેનું વચન સાંભળીને તે મનમાં આ પ્રમાણે વિચારવા લાગી કે–“અરે રે! વિશ્વને વિષે હું નલ રાજાની પત્ની, વીરસેન રાજાની પુત્રવધૂ, દમન રાજકુમારની બહેન અને ભીમ રાજાની પુત્રી હોવા છતાં, વધારે શું કહું ? આવા પ્રકારના કષ્ટોનું હું પાત્ર બની છું, ખરેખર જગતને વિષે કાળ તેમજ કર્મની કરતા જયવંતી વર્તે છે. આ યુવાન ભીલને જે હું મારા પિતા, ભાઈ અને પુત્રના નામથી ઓળખાવીશ તો પણ મારે વિષે આસક્ત બનેલી તેની ભેચ્છા શાંત થશે નહિ. ખરેખર કામરૂપી વાયુ દીપકની માફક વિવેકને નષ્ટ કરે છે, કામી પુરુષનું હૃદય નિર્લજજ હોય છે, અપમાનની તેને ગણના (પરવા) હેતી નથી, લાખો ગમે અભિલાષાઓ તે સેવે છે, તેમજ આ લેક કે પરલકનો લેશમાત્ર ભય તેને હોતો નથી. કામી પુરુષની પ્રકૃતિ જ આવા પ્રકારની હોય છે. તેને કોઈપણ પ્રકારની ઉપાધિ જ હેતી નથી. મારા જીવનની રક્ષા કરનાર આ ભીલ યુવકને મારે નેહયુક્ત મનહર વાણુ વડે કટુ વચન કઈ રીતે સંભળાવવા? તે સમયે અજગરના ઉદરરૂપી અગ્નિમાં હું કેમ બળીને ભસ્મ ન થઈ ગઈ? શા માટે નિષ્ફર એવા મહાકોમાં હું આવી પડી ? કામી પુરુષ ધર્મોપદેશને ગણકારતું નથી. કોઈ પણ સ્થળે ભીલને પાપની શંકા થતી નથી, તેઓ પાપભીરુ હતા નથી, તો અત્યંત ઉપકારી એવા આ ભિલને બદલે વાળી શકાય તેવો કોઈપણ પ્રસંગ મારા માટે રહેતો નથી. દાક્ષિણ્યથી બંધાયેલ વ્યક્તિએ વિષયનું ભક્ષણ જ કરવું રહ્યું. હણવાની ઈચ્છાથી તેણે અજગરને હણી નાખે, વિલાસની ભાવનાથી જલદીથી મને બહાર ખેંચી કાઢી અને કામવિવલ તે અત્યારે મધુર વાણું પણ બોલી રહેલ છે. કેઈ પણ પ્રકારે ભીલ સદગુણી તો નથી જ. જે તે મારા પર બળાત્કાર કરશે, પોતાની હિતકારક વસ્તુ સમજશે નહીં તે ગરીબડો એવા આ ભીલ મૃત્યુના મુખમાં જઈ પડશે, ખરેખર મારા નિમિત્તે હમણાં આ ભીલ મૃત્યુની નજીક જઈ રહ્યો છે” એમ વિચારીને દમયંતીએ કોમળ ઊંડો નિસાસો નાખે. Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી દમયંતી ચરિત્ર: સ્કંધ ૫ મો. સર્ગ પાંચમે. SR. SH * Bi -FFFFFFASHISHTgs - આ સર્ગ પાંચમે. "FFFFFપાપEERપાર" [દમયંતીનું અનેક પ્રકારે ભીલને સમજાવવું દમયંતીના શાપથી ભીલનું ભસ્મીભૂત બનવું મૈન રહેલી અને નિ:સાસો નાખતી તેને જોઈને, કામદેવના બાણથી પીડિત -~-~--*~ બનેલ ભીલ ફરીથી કહેવા લાગ્યો કે –“અરે! મોનનું આલંબન લઈને નિ:શ્વાસદ્ધારા સમય કેમ વીતાવી રહી છે? તારા મનમાં તારે કામજન્ય કીડાના દુઃખને વિચારવું નહીં. આ વનમાં મારી સાથે શંકારહિતપણે તું ભેગ ભેગવ હું તને હમેશને માટે કેદ કરી રાખીશ તેવા પ્રકારનો ભય પણ તારે તારા મનમાં રાખો નહીં. જ્યાં સુધી તારી મારા પ્રત્યે પ્રીતિ છે ત્યાં સુધી તે અહીં હમેશને માટે સુખી છે, તો તું જલદી મારું વચન સ્વીકાર.” સભામાં રહેલા દાનવીર પુરુષની માફક નેહાળ વચને બોલતાં તે ભીલને દમયંતીએ જણાવ્યું કે –“હે ભાગ્યશાલી ! તું સર્વ પ્રકારે વિનયશીલ છે. તને વધારે શું કહેવું ? સજજન કે દુર્જનના ઉત્પત્તિસ્થાન માટે ગ્રામ કે નગરની અપેક્ષા રહેતી નથી. એટલે કે નગરમાં દુર્જન હોય અને ગ્રામમાં સજજન હેય તેમ પણ બની શકે. આવા વનમાં તારું સામર્થ્ય રાજાઓને પણ જીતી લેવાને શક્તિશાલી હોય છે. પાણીમાં રહેલા હસ્તીઓને પણ શિશુમાર(એક જાતના મલ્ય) પકડી લે છે. અનાથ, બળહીન અને મૂઢ એવી મને તું જે ઇંધો નથી-આક્રમણ કરતા નથી તે ખરેખર તારી સજજનતા જ જણાવે છે. ભીલ આવે કેમ હોઈ શકે? અર્થાત્ તારા આવા ગુણોથી તું ભીલ હો તેમ જણાતું નથી. ખરેખર જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે; નહીંતર ભલેને વિષે મહાભાગ્યશાળી અને દયાળુ કયાંથી હોઈ શકે? ભયંકર આ મહાવનમાં તારા જેવી જે મહાત્મા વ્યક્તિ છે તે ખરેખર ભાગ્યેગને કારણે બારા સમુદ્રમાં મીઠા પાણી જેવું બન્યું છે. તારાવડે જીવિતદાન અપાયેલી હું તારી દેવાદાર મટી શકું તેમ નથી, કારણ કે જગતને વિષે પ્રાણથી પણ અધિક દેવાની શક્તિ કોની છે? અજગરથી ગળાયેલી મને તે યમરાજાના મુખમાંથી જ્યારથી ખેંચી કાઢી ત્યારથી જ મને જીવિતદાન આપ્યું છે. પછી પણ મને સુંદર આહાર આપીને તે પરોપકારરૂપી વૃક્ષને મંજરી પ્રગટાવી છે. અર્થાત્ તે રીતે પરોપકારથી પણ અધિક કર્યું છે. જે તારા હૃદયમાં દયા ન હતા તે આવી ચઢેલ, અપરિચિત, સંબંધ વિનાની અને કોઈપણ જાતનો ઉપકાર Page #202 -------------------------------------------------------------------------- ________________ દમયંતીએ ભીલને સમજાવેલ પરદા રાગમનનું પાપ. [ ૧૭૫ ] નહીં કરનારી વ્યક્તિની આવા પ્રકારની શુશ્રુષા કેણ કરી શકે? અર્થાત્ તે અજ્ઞાન એવી મારી આવા પ્રકારની શુશ્રષા કરી તેથી જણાય છે કે–તારા હૃદયમાં દયા છે, મારી એક જીભથી હું તને પિતા, કાકા કે ભાઈ કયા પ્રકારે બેલાવું? હે મહામન! પરોપકારપરાચણ તારા ચરિત્રથી, આમિક કાર્ય કરવાના ફલસ્વરૂપ મહર્ષિનાં તપને પણ તે તૃણસમાન બનાવેલ છે. જે નિર્દય, કામાસક્ત પરસ્ત્રીમાં પ્રેમ કરનારા છે તે એઠું ભજન કરનારા કાગડા જેવા છે. તેથી હલકી વૃત્તિવાળા કેણ હોઈ શકે? જે પરસ્ત્રીગમન કરવામાં આવે તો સર્વ પ્રકારના પુથી શું લાભ છે? સમગ્ર પાપનું મૂળ પદારાગમન જ છે. પરસ્ત્રીગમન નિંદાનું સ્થાન છે, તિરસ્કારનું કારણ છે, મૃત્યુનું દ્વાર છે તેમજ લજજાને આવાસ છે, છતાં મૂઢ પુરુષોને માટે પ્રીતિનું કારણ બને છે. જે કામદેવથી હરણ કરાયેલા મનને પાછું વાળવાને શકિતમાન નથી તે એરોથી પિતાના ધનની રક્ષા કરવા કેવી રીતે સમર્થ બની શકે? પરસ્ત્રી જે માનવી પ્રત્યે રક્ત બને તો તે તેણીના ધણથી મૃત્યુ પ્રાપ્ત થાય છે અને જે વિરક્ત બને તો તે પોતે જ તેને હણી નાખે છે, માટે માણસોએ તો રક્ત હોય કે વિરક્ત હોય પણ પરસ્ત્રોને તે સદંતર ત્યાગ જ કરે. પોતાના પ્રત્યે અનુરાગી પરસ્ત્રીને ભેગવવાથી તે નરકરૂપી સાગરને પાર પામી શકતે નથી; અર્થાત્ નરકના અસહ્ય દુઃખ અનુભવે છે. સ્ત્રી, ઝેર, અગ્નિ, જળ અને શસ્ત્રએટલા પદાર્થોની સાથે ક્રીડા કરનારાઓની કુશળતા ક્યાંથી હોઈ શકે? દુર્ણ બુદ્ધિવાળા માટે તે તે વસ્તુઓ તાત્કાલિક મૃત્યુ પમાડનારી છે. શેષનાગની સ્ત્રી પ્રત્યે અનુરાગી બનેલા શખ નામના નાગને, તક્ષકે, સ્ત્રીવેષ ધારણ કરીને, વિશ્વાસ પમાડીને એકાંતમાં રહેલા તેને હણી નાખે. વળી પિતાનું આરાધન કરનાર, તેમજ ભેગવિલાસની ઇચ્છાથી વિëળ બનેલા શુદ્રગ નામના વીર પુરુષને, સરસ્વતીએ પોતે પ્રસન્ન થવા છતાં પણ, શાપ આપે હતે. નંદિવર્ધન નામના પર્વતને વિષે બાર પગથિયા બનાવનારા તેમજ કામાસક્ત એવા ઋષિયનો શ્રીમાતાએ નિગ્રહ કર્યો. પાર્વતીને નિમિતે શંકરની પાછળ દોડતા એવા દુર્ધર દત્યને કૃષ્ણ માયાપ્રપંચથી શીધ્ર હણી નાખે, તે કામી પુરુષોને માટે કામ( વિષયાભિલાષ) એ ભયંકર પરિણામ લાવનાર છે. વળી તે કામ બંને લેથી વિરુદ્ધ છે અને મહાત્મા પુરુષોને નિંદવા લાયક છે, તો ભોગવિલાસની ઈચ્છા રહિત મારા વિષે તું જીવિતદાન આપનાર બનીને, હે મહાત્મન્ ! તારે તારા ચિત્તને ક્રૂર બનાવવું જોઈએ નહીં. મારું મન તારા વિષે ભાઈની માફક સુપ્રસન્ન થયેલ છે, તો તે મન, બ્રહ્મચર્યના નાશથી તારા પ્રત્યે રોષવાળું ન બને. જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય વિદ્યમાન રહે ત્યાં સુધી મારા પ્રત્યે તારું ઉપકારજન્ય પુણ્ય અને મારી કૃતજ્ઞતા એ બને અખંડ રહે !” આ પ્રમાણે સતી દમયંતીના મુખમાંથી નીકળેલા સત્ય વચન સાંભળીને ભયભીત Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ પાંચમે. બનવા છતાં તે ભીલે ધીઠ્ઠાઈપૂર્વક નીચે પ્રમાણે કહ્યું કે-“અરે! ઉપદેશવડે શા માટે નિષ્ફળ કલેશનો અનુભવ કરે છે ? જેમ ભૂમિપ્રદેશ પર રહેલું પાણી સ્થિર ન રહી શકે તેમ અમારા હૃદયમાં શીલ ધર્મ કયાંથી ટકી શકે ? તારા જેવું હસ્તમાં પ્રાપ્ત થયેલું સ્ત્રીરત્ન જે ઉપયોગમાં ન લેવાય તો અમારા માટે નરક કરતાં પણ અધિક દુઃખ પ્રાપ્ત થયું ગણાય. નપુસક જેવા અમો જે તમારો ઉપગ ન કરીએ તો શૂરવીરની સભામાં અમારી આથી બીજી કઈ નિંદા હોઈ શકે? અર્થાત જે હું તારે ઉપગ ન કરું તો તે શૂરવીર લોકે મને નપુંસક જે સમજે. નકામો ત્રાસ આપીને શું તું મને દૂર કરી શકીશ? કારણ કે આ સ્થળે તારા પ્રત્યે બળાત્કાર કરતાં મને અટકાવવાને કણ સમર્થ છે? વિવિધ પ્રકારના વિલાસ દ્વારા તેને સર્વાગે આલિંગન આપીને, હે કમલાક્ષિ! હું તને નિશંકપણે જલદી ભોગવીશ.” આ પ્રમાણે મર્યાદા વિનાનું બોલતા તે કામાંધ ભીલે, ડાબા હાથથી તેના કેશને પકડવાનો વિચાર કર્યો. ત્યારે “ અરે ધિક્કાર હો ! આ તે તારી કઈ જાતની ભૂલ થઈ રહી છે? આ પ્રમાણે તું ન કર, ન કર. અહીંથી દૂર થા, દૂર થા.” એ પ્રમાણે ભૃકુટી ઊંચી કરીને મસ્તક ધુણાવતી દમયંતીએ હાથ ઊંચા કરીને તેને કહ્યું વળી, અગ્ય આચરણ કરવાને ઇચ્છતા, નિશંક અને યુવાન તે ભીલના કામાવેશને જોઈને, “અરે પાપીઝ!” એ પ્રમાણે બોલતી, ક્રોધાવિણ દમયંતીએ તેને શિક્ષા કરવાને માટે મનમાં ઇંદ્રનું ચિંતવન કર્યું અને જોવામાં વરદાન આપનાર ઇદેવનું હૃદયમાં સ્મરણ કરે છે તેવામાં દિશાના મુખ્ય ભાગોને ભરી દેતી તેમજ પ્રાણીઓને ભયપ્રદ વિજળી, વાદળા વિનાના આકાશમાંથી શીધ્ર પડીને, તે ભીલને ભસ્મીભૂત કરીને એકદમ અદ્રશ્ય થઈ ગઈ. પૂર્વે ઉપકાર કરનાર તે ભીલને ભસ્મીભૂત થયેલ જોઈને, જાણે તેને જલાંજલિ આપતી હોય તેમ રુદન કરતી અને કરુણાભાવવાળી દમયંતી શેભી ઊઠી. “ જે કંઈ અત્યારે મારા પર ઉપકાર કરે છે તે આ ભીલની માફક મૃત્યુ પામે છે. મારા દુષ્કર્મના આવા પ્રકારના ઉદયને ધિક્કાર છે ! ધિક્કાર હો !” આ પ્રમાણે હૃદયમાં લાંબા સમય સુધી વિચારતી દમયંતી શેક કરવા લાગી. Page #204 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને થયેલ સાર્થને મેલાપ. [ ૧૭ ] સર્ગ છો [દમયંતીને થયેલ મુનિ-સમાગમ ]. ૬ તથા પ્રકારના મહાન કષ્ટને પસાર કરીને દમયંતી, વિવિધ પ્રકારની પલ્લીવાળી વિંધ્ય ભૂમિને ઉલ્લંઘીને ફરીથી વિદર્ભ દેશ તરફ જવા લાગી. તેણે લાંબા અને નિર્જન માર્ગમાં થાકી નહીં તેમજ ભય પણ ન પામી. ખરેખર કાળ (સમય) માણસના શરીર તેમજ મનને દઢ બનાવે છે, કારણ કે પતિને વિયેગ થયે, અજગરનું ગળી જવારૂપી વિદન ઉપસ્થિત થયું અને માર્ગમાં ચાલવા છતાં કઈપણ પ્રકારનો આનંદ ન મળે. દમયંતી હમેશાં હૃદયમાં પંચ પરમેષ્ઠી મં(નવકાર મંત્રોનું તેમજ સ્વામી નલના બંને ચરણનું ચિંતવન કરવા લાગી એટલે માર્ગને વિષે નખવાળા ( સિંહ, વાઘ વિગેરે), શીંગડાવાળા (ગેંડ વિ.) પ્રાણીઓ તેમજ હાથી અને સર્પો વિગેરે તેણીને જોવા માટે પણ શક્તિમાન થતાં નહીં તો સ્પર્શ કરવાને કેમ સમર્થ થઈ શકે? વિષમ પણું સમતાપણને પામે છે અને દુર્જને સૌજન્ય ભાવને પામે છે. ખરેખર સતીરૂપ બ્રહ્મા આ સૃષ્ટિને ફેરફાર કરવાને શક્તિમાન છે. તેવા પ્રકારના નિર્જન માર્ગમાં તેવા તેવા પ્રકારના અનેક ઉપદ્રવ થવા છતાં દમયંતી પરાભવ ન પામી, તે ખરેખર શીલરૂપી બખ્તરને જ પ્રભાવ છે. દમયંતીના હૃદયમાં મહાન દુઃખ થતું હતું કે તેણીને નિમિત્તે ભીલ અને અજગર માય ગયા. આ પ્રમાણે માર્ગમાં ચાલતાં, કેટલાક કાળે તેણીને ધનિક સાથે વાહન મેળાપ થયો ત્યારે “તમે કયાં જાઓ છો?” એમ દમયંતીથી પૂછાયેલા તે લોકોએ તેણને ક્ષત્રિયપુત્રી જાણીને કંઈપણ ઉત્તર ન આપે, છતાં પણ તેણી તેઓની સાથે ચાલવા લાગી. બુદ્ધિમાન પુરુષોને વસ્તુની પ્રાપ્તિની ચિંતા હતી નથી, કાર્યસાધનની આવશ્યકતા હોય છે. ભેજન કર્યા બાદ, માણસને, તણખલાની પણ જરૂર પડે છે, અને મૃત્યુ પામેલા માણસની રાખ પણ વંદાય છે, એટલે અવસરે બધી ક્રિયા ઉત્તમ ગણાય છે. એકદા, અત્યંત સાંકડા તટવાળા, મુશ્કેલીથી ચઢી શકાય તેવા અને ભયંકર પર્વતની તળાટીમાં પ્રાત:કાળે ચાલવાની ઈચ્છાથી તે સાથે પડાવ નાખે. રાત્રિને વિષે, તે સાર્થ ઉપર, રાત્રિ જેવા શ્યામ, એક બીજાના વનિથી સૂચન કરતા, મનુષ્યની Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર: અંધ ૫ મે. સર્ગ છો. ગંધથી ક્રોધી બનેલા વનહસ્તીઓએ હુમલો કર્યો. તે હસ્તીઓએ કરિયાણાના પાત્રને ભાંગી નાખ્યા, ગુણ કોથળા)માં ભરેલે માલ ચૂર્ણ કરી નાખે. કેટલાક મનુ ભયભીત બન્યા અને કેટલાક વૃષભ(બળદો) મૃત્યુ પામ્યા. તે સ્થળમાં કોઈ પણ દેખાતું ન હતું તેમજ કોઈપણ વસ્તુ વ્યવસ્થિત રહી નહોતી. ગંધર્વનગરની માફક ક્ષણમાત્રમાં તે સાથે, જોતજોતામાં નષ્ટ પામી ગયે. સાર્થમાં લેકે આ પ્રમાણે ભયભીત બન્યું છતે આધાર રહિત બનેલ, ચિંતા યુક્ત અને એકાકી દમયંતી ફરીથી વિચારવા લાગી કે–“જેની સાથે હું રસ્તે ચાલું છું તે પણ કુશળ રહી શક્યા નહીં. ખરેખર મારા દૈવનો ઉદય તો જુઓ.” આ પ્રમાણે તે પિતાના આત્માની નિંદા કરવા લાગી. પછી, ખેદ પામેલી હોવા છતાં પણ ઊઠીને, હિંમત રાખીને તેણી હળહળવે પર્વતના શિખર પર ચઢવા લાગી. નિરાશ બનેલ, પરાધીન, વ્યાકુળ, થાકી ગયેલી, ભયભીત અને ધજતી દમયંતી કોઈ પણ સ્થળે પિતાના હૃદયને શાંત્વન આપી શકે તેવી વ્યક્તિ મેળવી શકી નહીં. પછી નેત્રના રક્ત પ્રાંતભાગવાળી અને શેકથી વ્યાકુળ દમયંતી, નમેલી શાખાવાળા રક્ત અને શોકને નષ્ટ કરનારા અશોક વૃક્ષ પાસે પહોંચી. “હે અશોક ! તારું દર્શન, સ્પર્શન, વર્ણન અને સ્મરણ સજજન પુરુષોને ક્યા કયા પ્રકારના કુશળ નથી આપતું? એ પ્રમાણે અશોક વૃક્ષની સ્તુતિ કરીને પર્વતના માર્ગે આગળ ચાલતી દમયંતીના મનમાં સંતોષ પ્રગટ થયો, તેણીની પાછળ મંદ, શીતળ અને સુગંધી પવન વાવા લાગ્યો, પાંચ ઇદ્રિના વિષય પરત્વે ઉદાસીનતા પ્રગટ થઈ, સ્વસ્તિક નામના મેઘના મિત્રો તેના જેવામાં આવ્યા અને ઇચ્છિત ફલને સૂચવનાર તેણીનું ડાબું નેત્ર ફરક્યું ત્યારે આવા પ્રકારના શુભ શકુનેથી હર્ષિત બનેલી, મને આ બાબતમાં શું ફલ મળશે? એમ વિચારતી અને બાળહરણના જેવા નેત્રવાળી દમયંતીએ પર્વતના વિશાળ શિખર પર જાણે આલેખાયેલ હોય તેમ એક મુનિમંડળને જોયું. Page #206 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને થયેલ મુનિ સમાગમ. [ ૧૭ ] રF SF આ સર્ગ સાતમો. Fર છું [દમયંતીએ મુનિને કરેલ પ્રણામ અને કહેલ સ્વવૃત્તાંત: તે સાંભળી મુનિઓને થયેલ અક્ષપાત] Hપ્રત્યક્ષ ધર્મકર્મના સમૂહથી જાણે આલિંગન અપાયેલ હોય, સ્વચ્છ, ઝીણા અને હs a ની તાતપિતા વેત વસ્ત્રથી ઢંકાયેલા દેહવાળા મુનિવરને તેણે જોયા પવિત્ર, વિદ્વાન, સૌમ્ય આકૃતિવાળા તે મુનિવરોને જોઈને હર્ષ પામેલી દમયંતીએ જાણે, પોતે પિતાના ઘરે પહોંચી હોય તેમ માન્યું. બાદ તે મુનિમંડળના મધ્યભાગમાં રહેલા, બૈર્યવાળા અને મહાપ્રીતિવાળા ધર્માચાર્યને, “હે ભગવાન! આજ્ઞા આપો” એ પ્રમાણે સૂચવીને તેણીએ પ્રણામ કર્યો ત્યારે ધમાચાર્યો તેણીને જણાવ્યું કે “હે ભદ્ર! તારા ધાર્મિક આચરણની વૃદ્ધિ થાઓ, તારું ચિત્ત પ્રસન્ન રહે. હું કલ્યાણ ! તું અહીં બેસ, તું અત્યંત થાકી ગયેલી જણાય છે. તે પવિત્ર હાસ્યવાળી ! વૈતાઢ્ય પર્વત પરથી આ તીર્થને વાંદવા માટે આવેલા અને તે વિદ્યાધર મુનિઓ સમજ. પૃથ્વીને વિષે પાંચમા ચક્રી અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ નામના હવે પછી થશે. તેઓનું તિર્યંચ, અસુર અને મનુષ્યોથી વ્યાપ્ત સમવસરણ અહીં થશે. પછી ફરીને જન્મ પામેલા અને તેમની કૃપાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. હે ચતુર ! આ તીર્થનું નામ ખરેખર મુકિતદ્વાર છે અને તે જૈન ધર્મની પ્રાપ્તિ સિવાય સામાન્ય જનતાને દષ્ટિગોચરમાં ન આવે તેવું છે. પવિત્ર નામવાળા અમારા ભાસ્કર નામના ગુરુએ શિળે એવા અમને મહેરબાની કરીને આ તીર્થસ્થળ બતાવ્યું છે, તે સુકોમળ અંગવાળી, ભેળી, સૌભાગ્યવતી, સતી અને એકલી આવેલી તને જોઈને અમને અત્યંત આશ્ચર્ય થયું છે. તે લક્ષમી, સાવિત્રી, ઇંદ્રાણી કે પાર્વતી જણાતી નથી, કારણ કે તારી દષ્ટિ નિમેષવાળી જણાય છે અને તે દેવીએ તે નિમેષ રહિત હોય છે, તે તું ઐશ્વર્ય રહિત હોવા છતાં રાજાની રાણીની માફક તને અમે આયુષ્માન જાણીએ છીએ; કારણ કે તારા નેત્રની આકૃતિ તેવી છે.” આ પ્રમાણે મુનિરાજથી કહેવાયેલી દમયંતી ક્ષણમાત્ર નીચું મુખ રાખીને, બળપૂર્વક આંખના અથને રોકીને, નીચે બેસીને કહેવા લાગી કે–“હે પૂજ્ય! જે કે હું સંકટમાં સપડાયેલી છું, છતાં પણ આપ જે મારા માટે કહી રહ્યા છે તેથી ભાગ્યવતી છું. આપને સુકૃત, દુકૃત અથવા સુખ-દુઃખ સર્વ હકીક્ત જણાવીને પ્રાણી શલ્ય રહિત બને છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્ક ંધ ૫ મે. સ સાતમે, આપની જેવા વિચક્ષણુની પાસે વિશેષ કહેવાથી શું ? કારણ કે મારી વિસ્તારવાળી હકીકતનેા હું કઈક સક્ષિસ વૃત્તાંત આપને સંભળાવું છું. પૃથ્વીપીઠને વિષે પ્રસિદ્ધ, વિદ્વાન, નિષધ દેશના સ્વામી, વીરસેન રાજાના પુત્ર, વીર, કોચક નામના રાક્ષસને હણનાર, વિચક્ષણ, દેવાનું તપણું' કરનાર, દયાળુ, ખલીઇ, વિનયી, ન્યાયી, દશે દિશાઓને વિષે વિજય કરનાર, મહાન્ ચાદ્ધો, સત્ય પ્રતિજ્ઞાવાળા, સુંદર બુદ્ધિવાળા, શાંત, શત્રુના નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિ સરખા, પવિત્ર ક્રીતિ વાળા, સુખી, પ્રશ'સાપાત્ર રાજાધિરાજ એવા નલ મારા સ્વામી થાય છે. ઘતક્રીડામાં નાના ભાઇથી જીતાઇને દૈવયેાગથી તે દેશ બહાર કાઢી મૂકાયેલ છે અને માત્ર અને હાથના પિરવારવાળા તેની પાછળ હું પણુ નીકળી પડી. તેને અનુસરી માગમાં ભીલ લેાકેાથી પરાભવ પામેલા, પક્ષીઓએ હરી લીધેલા ઉત્તરીય વસ્રવાળા અને ગ્રીષ્મ ઋતુમાં પવન તથા તડકાની પીડાને સહન કરતા તે એક વનમાંથી બીજા વનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. કાઇપણ કારણથી સત્ત્વરૂપી મિત્રથી રહિત બનેલ તે નલ, લિપિદ્વારા લખીને, મને મારા પિતાને ઘરે જવાનું સૂચવીને, અનાથ અને સૂતેલી એવી મને એકલી ત્યજી દઇને તેવી રીતે ચાલ્યા ગયા છે કે જેથી ફરીવાર મારા જોવામાં આવ્યા નથી. ખીણ, પર્વત અને નદીથી ભયંકર વનમાં મેં તપાસ કર્યા છતાં, કલ્પવૃક્ષ સરખા તે નલરાજને મે ફરી કોઇપણ સ્થળે પ્રાપ્ત કર્યાં નહીં. તેને કાઇપણ સ્થળે નહીં જોઈને, ખિન્ન બનેલી હું કાઇએક મહાવનમાં થાકી જઈને સૂતી તેવામાં કાઇ એક અજગર મને ગળી ગયા, અને તેના મુખમાંથી કેઇએક ભીલે મને છેડાવી. વિવેક વિનાના તે ભિલના પંજામાં હું સપડાઈ અને પ્રયત્ન કરવા છતાં પણ તેના હસ્તમાંથી ક્ષેમ-કુશળ રીતે હું મુક્ત બની ત્યારે પાતાના આત્માને નહીં જાણનાર, પેાતાના હસ્તથી મને સ્પર્શ કરવાને ઈચ્છતાં તે ગરીબડા ભીલને વરદાન આપનાર ઇન્દ્રે એકદમ ભસ્મીભૂત કર્યાં. આગળ ચાલતાં મામાં મને વિષ્ણુક લેાકેાના સાર્થ( કાલા ) મળ્યે, પરન્તુ રાત્રિને વિષે જેમ વ્યસનાથી સ્વચ્છંદી પ્રાણી નાશ પામે તેમ હસ્તીએથી તે સાથે નષ્ટ કરાયેા. પતિથી ત્યજાએલી અને સઢ વગરની નૌકા જેવી હું અત્યારે દુર દુર્દશારૂપી વમળવાળા ખાડામાં આવી પડી છું. સમસ્ત પૃથ્વીને આધારરૂપ શક્તિશાળી માડુવાળા અને દક્ષિણ દિશાના સ્વામી ભીમ રાજા મારા પિતા છે. મારા સ્વામીની આજ્ઞાથી પિતાના ઘરે જતી હું ત્યાં પહેાંચી શકીશ કે નહિ ? તે હું ખરાખર જાણતી નથી. જો તે રાજાને કઇ પણ ઉપદ્રવ થશે તે અમારા અનેનેા મેળાપ કેવી રીતે થશે ? અથવા તા જો મને કંઇ પણ સંકટ પ્રાપ્ત થયું. તા પણ અમારા ખત્તેનેા મેળાપ ક્યાંથી થશે ? આશારૂપી પાશ મારા જીવનને ચારે બાજુથી શીઘ્ર આવરી રહ્યો છે અર્થાત્ આશા મને પ્રાણ ત્યાગ કરવા દેતી નથી અને અળાકારે પ્રાણ ત્યાગ કરવા માટે શાસ્ત્રકારાએ ઉપદેશ આપ્યા નથી. મારી એક-એક Page #208 -------------------------------------------------------------------------- ________________ મુનિવરે કહેલ શકુંતલાનું કથાનક. [ ૧૮૧ ] ઘડી કરોડો વર્ષ જેવડી બની રહી છે, તે હવે આ વિષયમાં મારે હમણું શું કરવું તે હું જાણતી નથી. આ કાળે પ્રાણી દશ લાખ વર્ષના આયુષ્યવાળો હોય છે, અને હજુ તે મારા આયુષ્યના દશ હજાર વર્ષ વ્યતીત થયા છે, વળી અત્યારે મારી ઇદ્રિના વિષયે શાંત થયા નથી. શું વષોઋતુમાં જળનો વેગ મંદ હોઈ શકે ? એકાકીપણું, પતિનો વિરહ, જંગલ, રસ્તાને થાક, સ્વસ્થાનથી ભણતા, સંપત્તિનો નાશ, દુર્જન લોકોથી ભય–આ પ્રમાણે દુઃખે મારા બાળકાળમાં મારે ભેગવવા પડ્યા તેથી હું માનું છું કે સંસારમાં મારી જેવી દુઃખી સ્ત્રી બીજી કઈ હશે નહીં. હે પૂજ્ય ! મારું આ સમસ્ત વૃત્તાંત સાંભળીને સહદય એવા આપે દુઃખ પામવું નહીં, કારણ કે પૂર્વના કોઈપણ ભવમાં મેં જે દુષ્ટ કર્મરૂપી બીજ વાવ્યું હતું તેનું પાકીને તૈયાર થયેલું સંપૂર્ણ ફલ મને પ્રાપ્ત થયેલ છે. ” આ પ્રમાણે બેલતી દમયંતીના સ્પષ્ટ અને પવિત્ર વચનને સાંભળીને સમસ્ત મુનિગણે નેત્રોમાંથી એકધારી અશ્રવૃષ્ટિ કરી. ૨. સર્ગ આઠમે. ? S [ મુનિવરે કહેલ શકુંતલાનું કથાનક ] فورفكاغكافح لمكافحك 3 આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને જ્ઞાની અને પ્રફુલ દૃષ્ટિવાળા મુનિ ww w નિઃસાસો નાખીને જલદી બોલ્યા–“ખરેખર આશ્ચર્યની વાત છે કે જેના માટે પૂર્વે દે પૃથ્વીપીઠ પર આવ્યા હતા તે તું દમયંતી છે અને તે તારા સ્વામી નલ છે. ચહેશ્વરી દેવીની સેવા કરનાર ભીમરાજાને દમનક મુનિએ તને પ્રથમ સંતાન તરીકે આપી હતી. ખરેખર મહાકણની વાત છે કે-આ બાબતમાં અમે શું બોલીએ અને શું કરીએ? કે જેના પિતા ભીમ અને હવામી નલ બંને સાર્વભોમ રાજા છે. જેને વનમાં કે મહેલમાં, સૂર્યના કિરણે સ્પશી શકે નહિ, રૂ૫ તથા સંપત્તિથી જેની સરખી બીજી કઈ સ્ત્રી હોઈ શકે નહી, જે દાન તેમજ માન આપે છે, પુણ્ય તથા પાપને જે 5 પ્રત્યે જે ભક્તિભાવવાળી જાણે છે, શાસ્ત્ર અને સંગીતમાં જે કુશળ છે, દેવ અને ગુરુ પ્રત્યે જે ભક્તિભા છે, મનુષ્ય, દેવો, સ્ત્રી, પુરુષો, ગૃહસ્થીઓ તેમજ યતિજનવડે, શ્રેષ્ઠ ગુણ હોવાને કારણે, જે વખાણવા લાયક છે તેવી દમયંતી જેવી સ્ત્રી આજે આવા પ્રકારની દુર્દશાને પ્રાપ્ત થઈ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પ મો. સર્ગ આઠમો. છે, તો બીજા દીન જનની તો વાત જ શી કરવી? દિવસ પૂર્ણ થતાં જેમ કમલિની પિતાના સર્વ ગાત્રોને સંકેચીને રહે-કરમાઈ જાય તેમ વ્યાકુળ બનેલી દમયંતી શરમ, ય અને ખેદને ધારણ કરવાપૂર્વક પૃથ્વીપીઠ તરફ જેવા લાગી. આ પ્રમાણે નિઃશ્વાસ નાખતી, ચેષ્ટા રહિત એવી દમયંતીને આશ્વાસન આપવાને માટે કરુણાથી આર્દ્ર હૃદયવાળા મુનિવયે કહ્યું કે “હે પુત્રી દમયંતી! જો કે સંકટરૂપી ભી તે મુશ્કેલીથી તેડવા લાયક હોય છે છતાં પણ મહાપુરુષનું સત્વ વા કરતાં પણ કઠિન હોય છે. ભાગ્યયેગે પતિથી ત્યજાએલી તારે શેક કરવાની જરૂર નથી. શું શકુન્તલાએ તારા કરતાં વધારે દુઃખ સહન નથી કર્યું ? રાજ્યભ્રષ્ટ થવા છતાં બુદ્ધિમાન અને સમયને જાણનારા તારા સ્વામી નલરાજાએ પોતે જ તને સુખના સ્થાનરૂપ પિતાના ઘરે મોકલી છે. વાત્સલ્ય ગુણવાળા તારા પિતા તેને સર્વ પ્રકારની ઈચ્છિત વસ્તુઓ આપશે અને થોડો સમય વીત્યા બાદ તારા પતિ ફરીથી તારું પાલન કરશે અર્થાત તને પ્રાપ્ત થશે. સુખ અગર દુઃખમાં પોતાનાથી અધિકાધિક વ્યક્તિને જોતાં બૈર્યવાન પ્રાણને હર્ષ અને શોકરૂપી બંને દુશ્મન તેને ચલાયમાન કરી શકતા નથી. હે પુત્રી! તું શકુન્તલાનું કથાનક સાંભળ જેથી, તે સાંભળીને તારું હૃદય શોક રહિત બને. પુરુ વંશમાં ઉત્પન્ન થયેલ, ધનુર્ધારી, ગજપુર (હસ્તિનાપુર ) નગરને સ્વામી દુષ્યન્ત નામનો રાજા હતે, કે જે એકદા શિકાર કરવાને આતુર રથમાં બેસીને કેઈએક હરણની પાછળ પડ્યો. મહાવેગવાન રથવાળા અને બાણુ યુક્ત ખેંચેલા ધનુષ્યવાળા તે દુષ્યન્ત રાજા અને મૃગની વચ્ચે આવીને મુનિકુમારોએ તેને કહ્યું કે –“અમારા આ તાપસ આશ્રમમાં રહેનાર આ હરણ હણવા લાયક નથી. ક્ષત્રિય પુરુષનું શસ્ત્ર શું નિરપરાધીને હણી શકે ? નદીને કિનારે રહેલા તમારા આ વનને નિવિદનપણે જોઈને, હે રાજન! તમારા બાહુબલથી રક્ષાએલ આ તમારી પૃથ્વીને કૃતાર્થ કરો.” તે સમયે “ભલે એમ હો” એમ કહીને, તે મુનિ કુમારને પોતપોતાના કાર્યો કરવા માટે રજા આપીને, એકલો અને રથ વિનાને દુષ્યન્ત રાજા સ્વેચ્છાપૂર્વક તે આશ્રમભૂમિમાં ગયે. વૃક્ષરાજીમાં વિચરતો અને કરકેલા જેવા જમણા નેત્રવાળે, રોપાઓને પાણી છાંટતી કન્યાઓને વિષે કોઈએક ઉત્તમ કન્યાને ગુપ્ત રીતે સ્વેચ્છાપૂર્વક જેતે દુષ્યન્ત રાજા મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે- “અહે! નગર કરતાં આ વન ધન્ય છે કે જ્યાં આવી ઉત્તમ કન્યા રહેલી છે. ઝાકળના બિંદુવાળી કમલિનીની જેમ થાકના પ્રસ્વેદ બિંદુવાળી તેણી પિતાની સખી પાસે ગાંઠ બાંધેલા વૃક્ષની છાલના વાને ઢીલું કરાવી રહેલ છે. કલંકી હોવા છતાં ચંદ્ર મનહર દેખાય છે, શેવાળ યુક્ત હોવા છતાં પાણી મનોહર જણાય છે તેમ વૃક્ષની છાલનું વસ્ત્ર પહેર્યું હોવા છતાં આ કન્યા Page #210 -------------------------------------------------------------------------- ________________ CD શકુંતલા અને દુષ્યન્તને મેળાપ. [ ૧૮૩ ] રમણીય જણાય છે. ઉત્તમ વસ્તુઓને શું શોભારૂપ નથી બનતું? મારા જેવા આર્ય પુરુષને આ કન્યા પ્રત્યે જે પ્રીતિ થાય છે તેથી જ જણાય છે કે-આ ક્ષત્રિય-કન્યા હોવી જોઈએ. શંકાશીલ પદાર્થોમાં સજજન પુરુષોનું મન એ જ સાબિતીરૂપપ્રમાણભૂત છે. આંબાને વળગીને રહિત પ્રફુલ્લ માધવી લતાને પાણી પાતી તેણીને તેની સખી “તું પણ આ પ્રમાણે થા” એમ જે કહી રહી છે તે બરાબર-ઉચિત છે. તેવામાં પાણીની છાલકથી ઊડેલે ભમરો શકુંતલાના મુખરૂપી કમળ પર તેના અધરેષ્ઠ પાન કરીને ધન્ય બનેલ ને તેણીના કર્ણ પર્યન્ત લંબાયેલા બંને નેત્ર પર ધ્વનિ કરવા લાગ્યા એટલે પહોળા અને અહિંતહીં ભમતા હાથના અગ્રભાગવાળી, ચપલા નેત્રોવાળી તેમજ મસ્તકને ધ્રુજાવતી તેણીને ભમરારૂપ નટે વગર સંગીતને ખરેખર નૃત્ય કરાવ્યું. તે સમયે “હે સખી! આ ભમરાથી મને બચાવ, બચાવ” એમ સ્પષ્ટ ભયયુક્ત વાણી બોલતા તેણીને સખીએ મશ્કરીમાં કહ્યું કે- “ તારી રક્ષા કરવા માટે તું દુષ્યન્ત રાજાને બોલાવ.” એટલે “ ભલે તેમ હે મારા પૂર્વ પુરુષોએ વનની રક્ષા કરવાને માટે મને ફરમાન કર્યું છે, એમ વિચારીને તે બે કે–“દુરાચારીનો નાશ કરનાર, પુરુવંશને રાજા પૃથ્વીનું પાલન કરનાર હોવા છતાં અત્યંત ભેળી તાપસ કન્યાઓ પ્રત્યે કોણ અન્યાયી આચરણ કરે છે?” ત્યારે સખીએ જવાબ આપે કે –“હે આર્યપુત્ર! અહીં કોઈપણ પ્રકારનું વિન નથી, તેમજ વિધન કરનાર પણ નથી. અમારી સખી શકુન્તલા ભમરાથી વિહ્વળ બની હતી. મહાત્મા ગાલવ-કુલપતિની આ પુત્રી છે; અમે બંને તેની પ્રિયંવદા અને અનસૂયા નામની સખીએ છીએ. સોમતીર્થની યાત્રાએ ગયેલા પિતાના આદેશથી સજજન પુરુષનું આતિથ્ય આ શકુન્તલા કરે છે, માટે આપ આર્યપુત્રનું પણ આતિથ્ય તે ભલે કરે.” - આ પ્રમાણે તે બંને તાપસકન્યાઓથી સૂચવાયેલ રાજાએ તે આમંત્રણ સ્વીકારીને, નદી વૃક્ષની નીચે તે સર્વની સાથે વાર્તાલાપ શરૂ કર્યો દુષ્યને પૂછયું કે– “તમારા કુલપતિ તે પત્ની રહિત છે તો પછી આ તમારી સખી તેની પુત્રી કઈ રીતે ?” ત્યારે સખીએ જણાવ્યું કે–“ગાલવ ઋષિ તે તેના પાલક પિતા છે, જ્યારે વિશ્વામિત્ર તેના જન્મદાતા પિતા છે. વિશ્વામિત્રના તપનો ભંગ કરવા માટે મેનકા નામની અપ્સરા આવી હતી. તેને જોઈને શું થયું હશે તેની આર્ય પુત્રને કહેવાની જરૂર હોય ખરી? અર્થાત વિવામિત્રના તપને ભંગ થયે અને તે મેનકા સાથે સ્નેહપાશમાં જકડાયા. ” ત્યારે દુષ્યને જણાવ્યું કે–“હા, સમજ કે-વિશાલ નેત્રવાળી આ તમારી સખી મેનકાની પુત્રી છે પરંતુ તેણીને શા માટે ત્યાગ કરવામાં આવ્યું અને ગાલવ મુનિએ વનને વિષે તેણીને શી રીતે પ્રાપ્ત કરી ?” ત્યારે સખીઓએ જણાવ્યું કે-“તેણુંના દિવ્ય પ્રભાવને કારણે પિપટેએ તેનું પિષણ કર્યું અને પૂર્વે પક્ષીઓએ તેની લાલન-પાલન કરી તેથી Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] શ્રી દમયંતી ચરિત્રઃ અંધ ૫ મે. સર્ગ આઠમે. તેનું નામ શકુતલા પાડવામાં આવ્યું. જ્યાં સુધી તેને વિવાહિત કરવામાં ન આવે ત્યાં સુધી તે તાપસીવ્રતનું પાલન કરે છે અને પિતાના સરખા નેત્રવાળી હરણુઓની સાથે રહે છે. ગાલવ ઋષિ તો કોઈ યોગ્ય વરને તેણી આપવા ઈચ્છે છે, જ્યારે તેણના હૃદયમાં તાપસવ્રત અંગીકાર કરવાની ભાવના છે.” રાજાને એ પ્રમાણે જણાવતી પ્રિયંવદાને સાંભળીને પિતે રેષે ભરાઈ હોય તેમ શકુન્તલા ત્યાંથી ઊભી થઈને ચાલવા લાગી અને “તારું આ અયોગ્ય કથન ગૌતમીને જણાવી દઈશ” એમ બોલતી અને શીધ્રપણે જતી શકુંતલાને પ્રિયવંદાએ અટકાવી. બાદ તેણીને કહ્યું કે –“રોષે ભરાયેલી છે શકુન્તલા ! હું તને કેમ જવા દઉં? તું મારી દેવાદાર છો. મારા બે વૃક્ષને તારે પાણી પાવાનું બાકી છે તે કાર્ય તું પૂર્ણ કરી દે.” આ પ્રમાણે મશ્કરી કરવામાં ચતુર તે પ્રિયંવદા વડે વસ્ત્રથી પકડાયેલ શકુન્તલાને મુક્ત કરવાને માટે રાજાએ પિતાને હાર તેણુને આપે. રાજાના આવા પ્રકારના બહુમાનને લીધે પ્રિયંવદાએ શકુન્તલાને જલદી છેડી દીધી અને તેઓ સર્વને પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. રાજા પણ શકુન્તલાને ચાહવા લાગ્યા અને શકુન્તલા પણ રાજા પ્રત્યે પ્રીતિવાળી બની, બંને સખીઓએ તથા પ્રકારને ભાવ અનુભવ્યું તેથી તે ચારે વ્યક્તિઓને હર્ષ થયા. રાજાને અનુસરીને આવતાં સિનિકેથી ઊડેલી ધૂળથી તે વનપ્રદેશ અંધકાર મટી બની ગયા અને તાપસ લેકેથી વ્યાપ્ત તે ચારે જણાનો વાર્તાલાપ પણ બંધ થઈ ગયા પિતાના સમસ્ત લશ્કરને આશ્રમની બહાર રાખવાને માટે રાજા જલ્દી ઉઠીને ચાલી નીકળે અને કામદેવથી જેની ગતિ અટકાવાયેલી છે તેવી શકુન્તલા પણ પિતાની બંને સખી સાથે ઝુંપડી તરફ પાછી ફરી. પોતાના પગમાં ડાભની સળી વાગી છે તેમજ પોતાનું વસ્ત્ર વૃક્ષની ડાળમાં વીંટળાઈ ગયું છે એમ વ્યર્થ દેખાવ કરતી શકુન્તલા વારંવાર ઉભી રહેતી હતી, એમ રાજાએ જોયું એટલે તે દિશા તરફ પિતાના નેત્રને ફેંકતા તેના મનને શકુન્તલાએ પણ મદિરાપાનની માફક શૂન્ય (નિશ્રેણ) બનાવ્યું-વ્યાકુળ બનાવ્યું. Page #212 -------------------------------------------------------------------------- ________________ દુષ્યન્તને શકુ ંતલા પ્રત્યે પ્રગટેલ અનુરાગ. સ નવમા. [ શકુંતલા ને દુષ્યંતના પ્રેમ, દુર્વાસાના શ્રાપ અને શકુંતલાનું પ્રયાણ. ] -----*-- #ming.. ઝુંપડીમાં જઈને શકુન્તલા કાઇ પણ પ્રકારે શાંતિ મેળવી શકી નહી અને ~ લશ્કરના પડાવમાં ગયેલા રાજાએ પણ રાત્રિસુખપૂર્વક નિદ્રા લીધી નહીં. શૂન્ય ચિત્તવાળી બનેલ તાપસપુત્રી શકુન્તલા પેાતાનુ નિત્યકર્મ પણ ભૂલી ગઈ અને તે વનપ્રદેશની નજીકમાં રહીને રાજા પણ પોતાના નગરને ભૂલી ગયા. શરમરૂપી નદીથી અટકાવાયેલ, દુલ્હભ સ્નેહવાળા તે બ ંનેને, ડાખા તેમજ જમણુા અને નેત્રાથી ખાણુ ફૂંકતા કામદેવે ઘાયલ કર્યો. આ પ્રમાણે તે બ ંનેને કામવિáલ બનાવીને કામદેવ સ્વેચ્છાપૂર્ણાંક પેાતાનું પરાક્રમ દર્શાવી રહ્યો હતા, તેવામાં દૈવયેગે, રાક્ષસેાએ તાપસના યજ્ઞમાં વિઘ્ન કર્યું. એટલે તાપસ લેાકેાની વિનતિથી દુષ્યન્ત રાજા એકલે! ત્યાં આવી પહોંચ્યા. પેાતાની નાચવાની ઇચ્છા હૈાય તેવામાં વાજિંત્ર વાગે એટલે પછી કહેવાનું શું બાકી રહે ? ( જોઇતું હતું ને વૈધે કીધુ” તેના જેવી હકીકત બની. ) [ ૧૮૫ ] ચાહતા ખાદ દુષ્યન્ત રાજાએ પોતાના ધનુષ્યના ટેકારવ ધ્વનિથી તે રાક્ષસાને હાંકી કાઢ્યા એટલે નિર્ભય બનેલા તાપસ લેાકેાએ તે વનમાં યજ્ઞ-કર્મ કર્યું. વનવાસમાં પણ પરસ્પરને તે 'તેને કામદેવ નવીન વ્યવસ્થા તરફ્ ( પાણિગ્રહણ તરફ્ ) લઇ ગયેા. કામાધીન બનેલી શકુન્તલા નદીના કિનારે રહેલ લતાકુંજમાં ગઇ. તેણીને જોવાને આતુર બનેલ રાજા પણ તે સ્થળે ગયા અને કમળપત્રની શય્યામાં સૂતેલી, અશ્રુ સારતી બંને સખીએથી શુશ્રુષા કરાતી તેમજ ચેષ્ટારહિત બનેલી શકુન્તલાને જોઇ, મનેાગત ભાવને જાણનારી અને વારંવાર પૂછતી તે અને સખીઓને શકુન્તલા પોતાના હૃદયભાવ ધીમે ધીમે જણાવવા લાગી કે--“ આ જગતમાં, તમારા બંને સિવાય મારું' કાઇ બંધુજન નથી, તમારા બંનેથી મારે કંઇ છુપાવવા ચેાગ્ય નથી. તમે ફરીથી પણ એવું કંઇક કરા કે જેથી તે રાજાની મારા પ્રત્યે પ્રીતિ પ્રગટે. ” ત્યારે પ્રશસાપૂર્વક તે બંને સખીઓએ પેાતાનુ તે કચ્ છે એમ સ્વીકારીને, દુષ્યન્ત રાજાને આપવા માટે સ્નેહ-પત્રની શકુન્તલા પાસે માગણી કરી. ત્યારે તેણીએ પણ કેતકીના પાંદડા પર લેખ લખીને તૈયાર કર્યો અને તે બરાબર છે કે કેમ ? તે જાણવાને માટે તે અને સખીઓએ તે સ્નેહ-પત્ર વાંચી લીધા કે-“ હું ૨૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ નવમે. (શકુન્તલા) તારી અવસ્થા (સ્થિતિ) જાણતી નથી, કેમકે બીજાના ચિત્તમાં કઈ રીતે પ્રવેશ કરી શકાય? હે નિર્દય ! તારા માટે કામદેવ મારા દેહને અત્યંત સતાવી રહ્યો છે.” આ પ્રમાણે લેકને અર્થ સાંભળીને સંભ્રમને પ્રગટાવતાં દુષ્યન્ત રાજાએ તે સ્થળમાં પ્રવેશ કરીને મધુર વાણુથી તેણીને કહ્યું કે-“તેં જે કંઈ ઉપાલંભ દર્શાવ્યો છે તે જ છે, પરંતુ હે ભેળી! તું જાણું લે કે-મારા આ કાંડામાંથી મારું વલય (કડું) નીકળી રહ્યું છે તેનું કારણ શું હશે? અર્થાત્ તારી ને મારી અવસ્થા સરખી કામપીડિત છે. મને પહેલા પીડિત કરીને પછી જ કામદેવ તને પીડી રહ્યો જણાય છે. સૂર્ય પ્રથમ ચંદ્રને નિસ્તેજ બનાવીને પછી જ ચાંદનીને કાંતિહીન બનાવે છે.” આ પ્રમાણે શકુન્તલા પ્રત્યે બોલતા, પાસે બેસતા અને તેજહીન શરીરવાળા રાજાને, બંને સખીઓએ શકુન્તલાને સ્વીકારવાની વિનંતિ કરી. ત્યારે સત્યવાદી તેણે તે બંને સખીઓની સમક્ષ, જિંદગી પર્યન્ત, પિતાનું જીવન અને ધન શકુન્તલાને સમર્પણ કર્યું. આ પ્રમાણે કૃતાર્થ બનેલ તે બંને સખીઓ બહાનું કાઢીને ત્યાંથી ચાલ્યા ગયા બાદ, શકુન્તલાને વિશ્વાસ પમાડવામાં કુશળ રાજા તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. શકુન્તલાના બાચિત સ્વભાવને કારણે કામવિલ્હલ અને સનેહ નજરવાળે રાજા ક્ષણ માત્ર કંઇક વ્યાકુળ બન્યું. પછી તે તે પ્રકારના સુખદ અને કમળ ઉપાયો દ્વારા શકુન્તલાને વશ કરીને રાજા તેણીની સાથે સ્વેચ્છાપૂર્વક વિલાસ કરવા લાગ્યા. પ્રથમ જ વિરહથી વ્યગ્ર બનેલી શકુન્તલાની રજા લઈને જતાં રાજાએ તેણીના મનોરંજન માટે નિશાની તરીકે એક મુદ્રિકા(વીંટી) તેણીને આપી અને જણાવ્યું કે“મારા નામના વર્ણ(અક્ષર) તું હંમેશાં ગણજે અને તેટલા પ્રમાણુવાળા (ત્રણ) દિવસને છેડે મારે પ્રધાન પુરુષ તને તેડવા માટે આવશે.” આશારૂપી પાશથી બંધાયેલ હૃદયવડે વિયેગી એવી તેણીએ તે નામના અક્ષરની ગણત્રીપૂર્વક કઈ પણ પ્રકારે પિતાના જીવનને ધારી રાખ્યું. *એuસંજ્ઞાથી પ્રાણ ધારણ કરતી તેણી તે, અક્ષરની ગણત્રીપૂર્વક જેટલામાં સૂચવાયેલો સમય પરિપૂર્ણ થવા આવ્યા તેટલામાં તેણના ઝુંપડીના દરવાજે હસ્તપાત્ર વાળા, નમ અને મૌન ધારણ કરનારા દુર્વાસા નામના મુનિ જન નિમિત્તે આવી ચઢયા. તે મહામુનિવર આવ્યા છતાં, મહાપ્રસાદને કારણે, પિતે મિથ્યાત્વ રહિત હેવા છતાં તેનું આતિઓ કરવામાં તે ખલના પામી અર્થાત તેણે રાજાના વિચારમાં મગ્ન * નારકી વિગેરે બીજા પ્રાણીઓ જેમ જીવિતને ધારણ કરે છે તેમ માત્ર કોઈ પણ હેતુ સિવાય જીવિત ધારણ કર્યું જવું તેને ઘસંજ્ઞા કહેવામાં આવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ દુર્વાસા મુનિએ શકુંતલાને આપેલ શાપ. [ ૧૮૭ ] હેવાથી મુનિવર આવ્યા છે તેની તેને ખબર પડી નહી તેમજ તે તેમનું આતિથ્ય પણ કરી શકી નહીં. પૂજય પુરુષનું આતિથ્ય નહીં કરવાને કારણે ક્રોધી બનેલા તિર્યગૂજભક દવેએ તે મુનિવરના મુખદ્વારા (કારણ કે મુનિ તે મૌનધારી હતા) તેણીને શાપ આપ્યો કે“જેના વિચારમાં મગ્ન બનીને તું આતિથ્ય ધર્મ કરતી નથી તેવી રીતે પૂર્વની વાર્તા સંભારી આપવા છતાં પણ તે વ્યક્તિ, મદોન્મત્ત માણસની માફક તને યાદ કરશે નહીતને ઓળખી શકશે નહીં.” આવા પ્રકારના શાપને સાંભળીને આવી પહોંચેલી પ્રિયંવદા અને અનુસૂયા બંને સખીઓએ, તે મુનિવરની પાછળ શીવ્ર જઈને, તેમની સમક્ષ ઊભા રહીને, વારંવાર પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી. દીન, અનાથ, અશરણ, શૂન્ય ચિતવાળી, વિરહથી વ્યાકુળ એવી શકુન્તલાને જાણુને તિર્યપુજાભક દેવે પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે-“વીંટી બતાવવાથી તે વ્યક્તિ તેને યાદ કરી શકશે.” આ પ્રમાણે જણાવીને, તે બંને સખીએની નજરમાંથી દેવોએ મુનિવરને અંતર્ધાન કરી દીધા. રાજાએ આપેલી વીંટી ઓળખાણ માટે બનશે એમ જાણીને, દુઃખના કારણથી તે બંને સખીઓએ શાપ સંબંધી હકીકત શકુન્તલાને જણાવી નહીં. શાપના પ્રભાવથી દુષ્યન્ત રાજા શકુન્તલાને ભૂલી જવાથી, શકુન્તલા પણું વર્ણન સંખ્યા કરતાં અધિક દિવસોને સહન કરી શકી નહીં તેવામાં, વગર સમયે ફલવતી બનેલી લતાની માફક કંઈક ગર્ભવતી બનેલી શકુન્તલાને જોઈને “આ શું?” એમ શંકિત બનેલા તાપસ કે તેણીને વારંવાર જોવા લાગ્યા. તાપસોના વિરક્ત ભાવને કારણે પિતાની થઈ રહેલી નિંદાને જાણીને શકુન્તલા પિતાની બંને સખીઓની સાથે કેઈને પણ પિતાનું મુખ બતાવતી ન હતી. “પિતા આપે છતે હું તેને મારું મુખ કઈ રીતે દેખાડી શકીશ?” એવા ભયથી શકુન્તલા કાંતિહીન બની ગઈ. - કેટલાક સમય બાદ, સામે સ્વાગત માટે આવેલા તાપસ લેકેથી જાણે આશ્રમને નવીન બનાવતા હોય તેમ તેના પાલક-પિતા ગાલવ ઋષિ આશ્રમમાં આવી પહોંચ્યા અને યજ્ઞકુંડ પાસે આવતાં તેમણે નીચે પ્રમાણે આકાશવાણું સાંભળી કે-“પૃથ્વીની આબાદીને માટે દુષ્યન્ત રાજાથી સ્થાપન કરાયેલા વીર્યને ધારણ કરતી પુત્રી શકુન્તલા, હે તાપસ શ્રેષ્ઠ ! અગ્નિ યુક્ત ખીજડીના વૃક્ષ જેવી બની છે, અર્થાત તેને દુષ્યન્ત રાજાથી ગર્ભાધાન થયેલ છે.” આ પ્રમાણેની આકાશવાણી સાંભળીને હર્ષિત બનેલા ગાલવ શષિએ, શકુન્તલાને તેના સ્વામીના ગૃહે મોકલવાને માટે તૈયારી કરી અને નિર્મળ વાત્સલ્યથી વ્યાકુળ અંત:કરણવાળા તેમણે શરમાળ અને કંઈક શંકાવાળી શકુન્તલાને પિતાના ખોળામાં બેસાડીને પંપાળી. Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ પ મે. સર્ગ દશમે. વનદેવતાઓના સાનિધ્યને કારણે, તાડન કરતા બટુકો દ્વારા વૃક્ષો પાસેથી મેળવેલા રત્ન, મણિ અને ખેતીના બનાવેલા દિવ્ય અને વિવિધ આભૂષણે પણ તે ઋષિએ શકુન્તલાને આપ્યા. પછી દિવ્ય વાણીથી પિતા પ્રસન્ન થવાથી સ્વામીને ઘેર જવાને ચાહતી શકુન્તલાએ પિતાની સખીઓની રજા લીધી ત્યારે તે બંને સખીઓએ, શાપ સંબંધી વૃત્તાંત છુપાવીને, ગદગદ વાણીથી તેણીને કહ્યું કે-જે કદાચ રાજા તને ઓળખી ન શકે તે તારે તેની આપેલી આ મુદ્રિકા તેને બતાવવી.” સખીઓનું આ પ્રમાણેનું સૂચન સાંભળીને “એમ કેમ?” એ પ્રમાણે શકુન્તલાએ તેણીને પૂછયું ત્યારે તે બંનેએ ધીમેથી જણાવ્યું કે“ એમ જ.” પ્રશંસા કરનારા અને હષિત ઋષિઓથી અનુસરાએલી, આંખમાં અશ્રુ આવવાથી ખલના પામતી અને ક્ષુબ્ધ હૃદયથી સમસ્ત પરિજનવર્ગને જોતી શકુન્તલા સ્વામીની નગરી તરફ ચાલી નીકળી. પાછળના ભાગમાં શાર્ગરવ, આગળ શારદૃવત કષિ અને મધ્ય ભાગમાં ગૌતમીની સાથે વિવિધ પ્રકારના વાર્તાલાપ કરતાં ગાલવ મુનિએ જતી એવી શકુન્તલાને કહ્યું કે-“જેમ રાજાના મહેલમાં રહેલા પદાર્થોને સૂર્યનો પ્રકાશ પ્રકાશિત કરે છે તેમ પાંચ પ્રકારના વર્ણવાળા મેઘોથી આચ્છાદિત બનેલ સૂર્યનો પ્રકાશ તારા માર્ગને પ્રકાશિત કરે. વાદળા હોય એટલે પ્રકાશ જણાય, પરંતુ સૂર્યને આત૫ સહન ન કરવું પડે.” આ પ્રમાણે ગાલવ ઋષિથી વિદાય અપાયેલી શકુન્તલા ગંગાનદીને કિનારે એક રાત્રિ સુખપૂર્વક વ્યતીત કરીને, પ્રાત:કાળે પિતાના પરિવાર સાથે દુષ્કતની રાજધાની હસ્તિનાપુરમાં ઉત્કંઠાપૂર્વક પહોંચી. છછછછછpe 66SSS | સર્ગ દશમે છે #ક2®છત્રછaછake Essàssis [ દુષ્યન્તની વિસ્મૃતિ: શકુંતલાનું દિવ્ય શક્તિએ કરેલ અપહરણ. ] રાજધાનીમાં આવી પહોંચેલા તેઓને રાજાને જલ્દી જણાવીને, પ્રતિહારીએ E = = - તેઓ સર્વને પુરોહિતની સાથે અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યું. “આ કોણ છે? શા માટે અહીં આવ્યા છે?” એ પ્રમાણે વ્યાકુળ બનીને રાજાએ Page #216 -------------------------------------------------------------------------- ________________ રાજા દુષ્યન્તની વિસ્મૃતિ. [ ૧૮૯ ] અપરિચિત એવા તે સ પ્રત્યે તરત જ પેાતાની નજર નાખી, સભામાં બેઠેલા પેાતાના સ્વામી દુષ્યન્તને જોતી શકુન્તલા, અત્યંત પ્રેમાધીન હૈાવા છતાં પણુ, અંત:કરણને વિષે અત્યંત વ્યાકુળ બની. તેવામાં તેણીના ક્રૂરતા જમણા નેત્ર તેણીના સમસ્ત દેહને, શ્વાસ રુધાવાને કારણે, નિશ્ચેષ્ટ બનાવી દીધું. રાજાએ તેએાની કુશળ-પૃચ્છા કર્યા પછી સ્વસ્થ અને પૂજિત શાલ્ગરવે રાજાને સોધીને નીચે પ્રમાણે જણાવ્યું કે— “હે રાજન્ ! કુળપતિ સર્વ પ્રકારે કુશળ છે. તે પૂજ્ય ગાલવ ઋષિએ “ તમે હમેશાં વિજયી અનેા ” એવા આશીર્વાદ આપવાપૂર્વક આપને જણાવ્યું છે કે-“ ધર્માંપ્રેમી તારા જેવા રાજવીને સ્વામી તરીકે સ્વીકારીને મારી પુત્રી નિશ્ચિન્ત ખની છે. આ મારી પુત્રી પતાકા( ધ્વજા ) સમાન છે અને તું જંગમ ( હાલતાં ચાલતાં ) મહેલરૂપ છે. તમારા બંનેના મેળાપ કરીને વિધાતા યેાગ્ય કાર્ય કરનાર છે એમ સાબિત થયું છે. આ અમારી પુત્રી શકુન્તલા સગર્ભા હાઇને તમારા મહેલ મેકલવામાં આવી છે; કારણ કે આવી સ્થિતિવાળી કન્યા પિતાના ઘરે શેાલતી નથી. ” શાહૂ રવે ઉપર પ્રમાણે કહ્યુ' ત્યારે રાજાએ તેના શીઘ્ર જવાબ આપ્યા કે—“ અરે ! આવુ વગર વિચાર્યું. તમે કેમ ખેલી રહ્યા છે ? હું ઋષિ ! કાના માટે આ કન્યા માકલવામાં આવી છે, તે તેા આપ જ ખરાબર જાણતા હશે।. આ કન્યાને કાઇ પણ સ્થળે હું પરણ્યેા હાઉં તે હું જાણતા નથી, મારા પેાતાના સ્થાનમાં રહેલા મારા વિષે આ સબંધ કઇ રીતે ઘટી શકે ? અર્થાત્ તમે જે સંબંધ જણાવા છે તે વ્યર્થ છે. સજ્જન પુરુષાની માન્યતા સત્પુરુષા પ્રત્યે યાગ્ય હાય તા જ ઘટી શકે છે. ” રાજા દુષ્યન્તનું આવું કથન સાંભળીને જલ્દી ક્રોધ પામેલા શારવે ધૈર્ય અને આવેશપૂર્વક ફરી રાજાને જણાવ્યું કે—“ નિર્મૂળ સામ વંશમાં જન્મેલ, સત્ય તેમજ પવિત્રતાયુક્ત અને પૃથ્વીના સ્વામી એવા તમારી સમક્ષ જ, તમે સ્વીકારેલી આ કન્યાને તમારા માટે જ માકલવામાં આવી છે. હું રાજન્ ! ક્રોધથી કે સ્નેહભાવથી અમે કદાપિ અસત્ય ખેાલતા નથી. હે રાજન! ખરાખર વિચાર કર્યા સિવાય તમને તે વસ્તુ યાદ આવશે નહીં. માણસાની ચેતનારૂપી ચક્ષુ પ્રમાદરૂપી આવરણથી ઢંકાયેલ છે, અર્થાત્ માનવીનું મન પ્રમાદવશ બનવાથી પૂર્વની વસ્તુને જલ્દી યાદ કરી શકતુ નથી. હે મહેન શકુન્તલા ! તારા સ્વામી મહારાજાને તુ પૂર્વની હકીકત યાદ કરાવ. સ્વેચ્છાપૂર્વક નવાવાળા રાજધમ ઘણું કરીને વિસ્મૃતિવાળા જ હાય છે.” શારવથી આ પ્રમાણે સૂચવાયેલી અને શરમને લીધે નત મસ્તકવાળી શકુન્તલા અત્યંત દુ:ખને લીધે જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાને ઇચ્છતી હોય તેમ દેખાઇ. “ તથા. પ્રકારના મારી તેમજ રાજાના અત્યન્ત ઉત્કૃષ્ટ પ્રેમ આવી વિસ્મૃતિવાળી દશામાં પહોંચી Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી દમયતી રે શ્રી દમયંતી ચરિત્ર : ધ ૫ મે. સર્ગ દશમે. જવાથી મને જણાય છે કે–મારા પ્રાણે વજ જેવા છે અથવા તે રાજાની જીભ વજીની બનેલી જણાય છે. મારું પાણિગ્રહણ કરવા છતાં પણ તે વિષયમાં સંદેહ રહે છે તે આથી વધારે નિંદનીય શું હોઈ શકે? ઉન્નત બનેલી મારી આશા આજે મૂળમાંથી જ હણાઈ રહી છે. ” શકુંતલા આ પ્રમાણે વિચારી રહી. પછી તે સમયે દુષ્યન્ત, શકુન્તલા અને ગૌતમીને ગંભીર, શાન્ત અને પરસ્પર વાર્તાલાપ થયો. ગૌતમીએ રાજા દુષ્યન્તને કહ્યું કે;–“હે આર્ય પુત્ર દુષ્યન્ત ! તે સમયે તથા પ્રકારનું વર્તન કરીને અત્યારે આ પ્રમાણે કહેવું તે તમારા જેવાને માટે ઉચિત ન ગણાય.” પછી શકુન્તલાને ઉદ્દેશીને કહ્યું કે–“જે તારી પાસે કંઈ પણ નિશાની હોય તે રાજાને તારી ખાતરી થાય માટે તે નિશાની રાજાને શીધ્ર બતાવ. નીતિયુક્ત વસ્તુથી કોને વિશ્વાસ ન આવે? તે સમયે રાજાથી અપાયેલ મુદ્રિકા તું આપ અને રાજાને બતાવ.” ત્યારે શકુન્તલાએ જવાબ આપે કે- “હે પૂજ્ય ગૌતમી ! ખરેખર ખેદની વાત છે કે તે વીંટી નથી, કોઈ સ્થળે પડી ગઈ જણાય છે. બુદ્ધિની માકક મારી આંગળી પણ શૂન્ય બની ગઈ છે તે તમે જુઓ, અથોત મારી વીંટી પડી ગઈ જણાય છે.” ગોતમીએ શકુન્તલાને કહ્યું કે–“હે પુત્રી ! શક્રાવતાર તીર્થના જળને નમસ્કાર કરતી (આચમન લેતી) તારા હાથમાંથી તે મુદ્રિકા ગંગાના જળમાં પડી ગઈ જણાય છે.” પછી શકુન્તલાએ રાજાને જણાવ્યું કે–“માલિની નદીના કિનારે મારી સખી પ્રિયંવદાએ તમને કહેલ વચનો યાદ કરો.” દુષ્યને જવાબમાં જણાવ્યું કે“હે ભદ્ર! મેં બધું યાદ કરી જોયું પણ કંઈ યાદ આવતું વથી, માટે હવે તમે તમારું કથન બંધ કરો. સ્ત્રીઓના આવા પ્રકારના મહર, પ્રેમાળ અને શીતળ અસત્ય વાણીરૂપી અમૃતસમૂહથી વિષયી માણસ છેતરાય છે. ” દુષ્યન્તની આવી વાણીથી ક્રોધિત બનેલા શાલ્ગર હસ્ત ઊંચે કરીને રોષપૂર્વક કહ્યું કે-“હે મહાભાગ! અરે ! અરે !! આમ ન બોલે. કન્યાને આત્મા હમેશાં ભેળો હોય છે. વિધિથી જોડાયેલે સંબંધ કેવી રીતે મિથ્યા થઈ શકે? અરે હે રાજન્ ! કુળપતિના પ્રત્યે તારા આવા પ્રકારને દ્રોહ યુક્ત છે, કારણ કે જેણે કુળવતી કન્યાના ચોરનાર એવા આપને યોગ્ય માની લીધા. આ કન્યા શીલવતી, કુલીન, રૂપવતી અને સારા લક્ષણવાળી છે, જે તું તેને ન પર હેત તે શું તે બીજાને ન આપી શકાત? કુલીનપણાને કારણે કુલપતિએ તે આ કન્યાને તારી પાસે મોકલી છે, તો પરણેલી સ્ત્રીને ત્યાગ કરવારૂપ મહાપાપને તું શું કરીશ? લક્ષમીથી ઉન્મત્ત બનેલા અને પરાધીન આત્માવાળા પ્રાણીઓના, લક્ષમીને લીધે વિકૃતિ પામેલા આવા પ્રકારના ભાવો અવશ્ય થાય છે. લક્ષ્મી પ્રથમ કાન, નેત્ર અને વાણીને કાબમાં લઈને પછી ચેતનાને (બુદ્ધિને) હરી લે છે. ખરેખર સમુદ્રનું મથન કરવાથી ઉત્પન્ન થયેલી લક્ષમી કાળકૂટ ઝેરની બહેન છે. લક્ષમીવાળો માનવી પોતાની સમક્ષ Page #218 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની શોચનીય સ્થિતિ. [ ૧૯૧] ઉભેલાને જોઈ શકતો નથી. કરેલી વિનંતિને સાંભળી શક્તો નથી, બોલાવ્યા બોલતે નથી અને અત્યંત પરિચિત વ્યક્તિને યાદ પણ કરી શકતો નથી. વધારે કહેવાથી શું? અમે તે સંદેશવાહક છીએ. હે રાજન! કુલપતિના આદેશથી આ કન્યાને તારી પાસે મૂકી જઈએ છીએ. આ કન્યાનો તું સ્વીકાર કર અથવા તે ત્યજી દે. ગમે તે કાર્ય કરવાને તું શક્તિશાળી છે. કુલપતિના આદેશનું પાલન કરીને અમે તે આ ચાલ્યા.” આ પ્રમાણે ચાલ્યા જતા શાર્ગરવની પાછળ જતી, રડતી અને ગરીબડી શકુન્તલાને જોઈને ગૌતમીએ શાર્ગરવને કહ્યું કે-“અરે શાર્ગરવ! તું આ પ્રમાણે ન કર. એક ક્ષણ માત્ર રાહ જે. રડતી અને ગરીબડી શકુન્તલા આપણું પાછળ આવે છે. આવા નિર્દયી પતિ પાસે રહીને મારી પુત્રી શું કરે ?” આ પ્રમાણે કહેવાયેલા અને રોષે ભરાયેલા શાર્ગરવે પાછું જોઈ શકુન્તલાને કહ્યું કે –“તું ઊભી રહે, તું ગાંડી બની ગઈ જણાય છે. આશ્રમમાં ફરીવાર હવે તારું શું કામ છે ? આવા પ્રકારનો પરીક્ષા કર્યા વિનાનો સ્વછંદી પ્રેમ માનવીને બાળે છે. જે પ્રકારે રાજાએ જણાવ્યું તે પ્રમાણે જ જે તું છે તે અકુલીન એવા તારાથી ગાલવ ઋષિને શી જરૂર છે ? પિતાના પતિવ્રતપણને જે તું જાણતી હોય તે સ્વામીના ઘરે દાસપણું કરવું તે ઉચિત છે. ” આ પ્રમાણે શાર્ગરવને બોલતો સાંભળીને દયાળુ દુષ્યન્ત રાજાએ કહ્યું કે-“અરે મહાત્મન ! ઋષિઓ તે દયાળુ જ હોય છે, તે આવી (ગર્ભવતી) રિથતિમાં આવી પડેલી સ્ત્રીને કેમ ત્યજી દે છે?” “હે રાજન ! આ વિશ્વમાં સમગ્ર જનસમૂહ બીજાને ઉપદેશ કરે છે, પરંતુ તે પ્રમાણે પોતે આચરણ કરતો નથી. જે આપ દયાળુ છે તો તમે પોતે જ પરણેલી સ્ત્રીનો ત્યાગ કેમ કરી રહ્યા છો?” ત્યારે ન્યાયપૂર્વક પિતાની જાતને કલંકરહિત જણાવતા દુષ્યન્ત ઋષિને જણાવ્યું કે –“ સગભાં, અપરિચિત, સમસ્ત ગુણશાળી અને પૂર્વમાં કદી નહીં જોયેલી એવી સ્ત્રીને નેહભાવથી સ્વીકારીને સ્ત્રીને ત્યાગ કરનારે હું, આજે પારદારસેવી, પરસ્ત્રીલંપટ તે નથી બનતેને તે તમે કહે! જે એમ ન હેય તે આ આર્યકન્યા મારા મનમાં શા માટે શ્રેષનું અથવા તે તુચ્છતાનું પાત્ર બને?” ત્યારે “તું રાજા છે, અમે તાપસ છીએ અને આ કન્યા કુલીન છે.” એ પ્રમાણે ત્રણેને સંગમ થયો છે. તું રક્ષણ કરનાર છે, અમે ઉચિત વાણી બોલનારા છીએ અને આ કન્યા રક્ષણ કરવા યોગ્ય છે, તે આ અવસરે તમને જે યોગ્ય લાગે તે કરો.” આ પ્રમાણે કહીને, શકુન્તલાને શીધ્ર ત્યજી દઈને પિતાના પરિજનવર્ગ સાથે શારવ કષિ ચાલ્યા જવા બાદ લોકો શકુન્તલા પ્રત્યે અત્યંત કરુણા ભાવવાળા બન્યા અને તેને સ્વીકારી લેવાને માટે રાજાને વારંવાર પ્રાર્થના કરી. પછી “ આ પારકી સ્ત્રી છે.” એમ મનમાં માનતા રાજાએ તેને પિતાના મહેલ Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી દમયંતી ચરિત્રઃ ધ ૫ મે. સર્ગ અગિયારમે. માં પ્રવેશવા દીધી નહીં ત્યારે દયાળું, ગ્યાયેગ્યના જાણનાર તેમજ બુદ્ધિદ્વારા તાત્કાલિક ઉકેલ લાવનાર પુરોહિતે રાજાને જણાવ્યું કે –“તિષીઓએ જણાવ્યું હતું કેતમારા પ્રથમ પુત્રની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન હશે તો આ કન્યા પ્રસૂતિકાળ પર્યક્ત ભલે મારા ઘરમાં રહે–અને પુત્ર-જન્મ થયા બાદ આ હકીકતનું નિરાકરણ કરવામાં આવશે.” એટલે “બહુ સારું” એમ રાજાએ જણાવ્યું ત્યારે પુરોહિત શકુન્તલાને લઈને પોતાના આવાસે ગયે કે તરત જ વારંવાર શ્વાસ લેતો તે જલદીથી પુનઃ રાજસભામાં આવીને એકદમ બોલવા લાગ્યા કે –“અરે અત્યંત આશ્ચર્યની વાત છે કેઘરે પહોંચ્યા બાદ જેવામાં, શોકને લીધે પોતાના કર્મની નિંદા કરતી શકુન્તલા રુદન કરવા લાગી તેવામાં દિવ્ય પ્રકાશને પ્રસરાવતી કઈ એક સ્ત્રી તેની પાસે આવીને, શકુન્તલાને લઈને જઈ રહી છે, જેથી દશે દિશાઓ પ્રકાશી રહી છે, તે તમે સર્વ જુઓ.” ( પુરોહિતનું આવા પ્રકારનું કથન સાંભળીને “આ શું થયું?” એમ વિચારતી સમસ્ત રાજસભા ખળભળી ઊઠી, રાજા ભય પામ્ય અને સ્વયં વિચારવા લાગ્યો કે – “મેં કૅઈ પણ પ્રકારનું દુષ્ટ વર્તન કર્યું નથી, શ્રેષ્ઠ બ્રાહ્મણોએ યજ્ઞાદિ શાંતિક્રિયા કરી અને કુલીન કન્યાઓએ ગોત્ર દેવીનું પૂજન કર્યું. શું આ માયાજાળ છે કે શું ઈંદ્રજાળ છે? અથવા તો શું મારા ચિત્તને ભ્રમ થયે છે? આ કન્યા કેઈ પણ હેતુ શિવાય અહીં આવી નથી ?” આ પ્રમાણે મનમાં વિચાર કરતો, શાંત, કરુણું અને શૃંગારરસથી ઓતપ્રિત, આશ્ચર્યથી અસાધારણ કૌતુકી બનેલ રાજા તદ્દન નિશ્ચણ બનીને ઊભો રહ્યો. આ સર્ગ અગિયારમે. | માછીમાર પાસેથી મળેલી મુદ્રિકા : રાજાને પશ્ચાત્તાપ?” મિત્રનું શાંત્વન ઃ માતલી સારથિનું આગમન.] હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે એક વખત તે નગરમાં ચોકીદારોએ–રાજ પુરુષોએ દુકાને જઈને વેચનારા કેઈ મા એક માછીમાર પાસેથી વીંટી મેળવી. રાજાના નામવાળી તે મુદ્રિકાને ઝુંટવી લઈને રાજ પુરુષોએ તે માછીમારને ક્રોધપૂર્વક તેની પ્રાપ્તિ સંબંધી પૃચ્છા કરી ત્યારે તેણે જવાબ આપે કે–“શાવતાર તીર્થે જાળમાં સપડાયેલ રહિત Page #220 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિકાની પ્રાપ્તિથી દુષ્યન્તને થયેલ મૃતિ. [ ૧૯૩] નામના મત્સ્યના ઉદરને ચીરવાથી આ વીંટી મને પ્રાપ્ત થઈ છે. માછીમારની આ હકીક્તને ખોટી જાણીને કાટવાળે તે મુદ્રિકા રાજાને સોંપી તેમજ તે માછીમારને શી શિક્ષા કરવી તે સંબંધી પૃછા કરી. તે મુદ્રિકાને જોઈને, જેનું શાપજન્ય વિષ નષ્ટ થઈ ગયું છે તે રાજા જલ્દી શકુન્તલાને યાદ કરીને રુદન કરવા લાગ્યું. ગૌતમીની વાણીથી તે વીંટીની પ્રાપ્તિ સંબંધી બીનાને સાચી માનીને રાજાએ તે માછીમારને દારિદ્રય રહિત બનાવીને છોડી મૂકે. તે સમયથી જ, જાણે જાતિસ્મરણ પામેલ વ્યકિતની જેમ અથવા સૂઈને જાગૃત થયેલા પુરુષની માફક રાજા પિતાની જાતને દુઃખી માનવા લાગે. (અર્થાત પૂર્વભવમાં શ્રીમંત હોય અને આ ભવમાં દરિદ્ધી બને તો જાતિસ્મરણ જ્ઞાનને અંગે દુઃખી બને અથવા તે સુદ્ધાવસ્થામાં સુંદર સ્વપ્ન જોયું હોય અને જાગ્રતાવસ્થામાં તે યાદ કરીને દુખી બને તેમ.) જેની પ્રિયા સંબંધી આશા તૂટી પડી છે તેવા તે રાજાના હૃદયને પશ્ચાત્તાપે તથાપ્રકારે બન્યું કે જેટલું તેણીના વિયોગરૂપી અગ્નિએ તેના હૃદયને દાહ ઉપજાવ્યે નહેાતે. પિતાના રાજ્યમાં રહેવા છતાં પણ દુષ્યન્ત શયન, સ્નાન, તાંબલ અને વિલેપન આદિથી રહિત બનવાથી જાણે પોતે કેદખાનામાં રહ્યો હોય તેમ પોતાની જાતને માનવા લાગ્યું. રાજાના તેવા પ્રકારના દુઃખને કારણે સમસ્ત રાજ્ય મનહર કીડાઓ અને ગીતનૃત્યાદિથી રહિત બનવાને કારણે ઉત્સવ વિનાનું બની ગયું અર્થાત સમસ્ત રાજ્ય શોકમાં ગરકાવ બની ગયું. આ પ્રમાણે વિરહ વેદનાથી વ્યાકુળ બનેલ રાજા પોતાના એક મિત્રને સાથે લઈને વનપ્રદેશમાં પ્રિયતમાની મનોહર રતિક્રીડાને વાર્તાલાપ કરવાપૂર્વક વિચારવા લાગ્યો. “ અરે ! તે ક્રીડાવન તેમજ પ્રલયકાળ પર્યન્ત યાદ રહેનાર તે રતિક્રીડા આજે મારા હૃદયને ખરેખર અત્યંત બાળી રહેલ છે. તે મિત્ર ! પ્રિયાના વિરહથી વ્યાકુળ મનવાળા મારા માટે આખું જગત આજે રૂપાંતર પામી રહ્યું છે. મારું આવા પ્રકારનું આચરણ જાણ્યા બાદ બીજી કોઈ પણ વ્યકિત કુલીન અને સૌભાગ્યશાળી વ્યકિત પર કઈ રીતે પ્રેમ કરશે ? આ વિષયમાં અતિ દુઃખી બનેલ વ્યકિતઓમાં મારી પત્ની શકુન્તલા પ્રથમ દષ્ટાન્તરૂપ બની છે. હે મિત્ર! પૂર્વે તેં તે તાપસ કન્યાની પ્રાપ્તિ સંબંધી જણાવ્યું હતું, પણ પાછળથી “તે મશ્કરી માત્ર જ હતી.” એમ તે મને ગંભીરતાપૂર્વક કહ્યું હતું. ત્યારે તે મિત્રે જવાબ આપે કે –“ હે રાજન્ ! તમારી તે ધર્મપત્નીને બળાત્કારે હરી જવાને ઇંદ્ર પણ સમર્થ નથી.” આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ પૃછા કરી કે-“તેને કોણ હરી ગયું હશે? અથવા તે અત્યારે કયાં હશે ? ” એટલે મિત્રે જણાવ્યું કે-સ્વર્ગભૂમિમાં રહેનાર કે એક ૨૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મે. સગ અગિયારમે, તેણીના સ્વજન હેાવા જોઇએ. હું જાણું છું કે તારી તે પ્રિયતમાની માતા મેનકા દેવી છે. સંતાન પ્રત્યેની પ્રીતિને કારણે તેણી જલ્દી તેણીનું હરણ કરીને દુર્ગમ એવા દિવ્ય ભૂમિપ્રદેશમાં લઇ ગઇ છે. હું માનુ છું કે—તે વૈતાઢ્ય પર્વત ઉપર અથવા તેા નંદન વનમાં રહેતી હશે. ” “ મારા ઘેર તિરસ્કારથી આધાત પામેલી તેણીએ પેાતાની માતાના હસ્તમાંથી આકાશમાર્ગ દ્વારા કાઇ પણ પર્વતના શિખર પર પેાતાના શરીરને પડતું મૂકયુ હશે, જેથી હું માનું છું કે—તેણી જીતી નહીં હાય. ” એટલે તેના મિત્રે રાજાને જણાવ્યું કે—“ હું મિત્ર ! પાપ શાંત થાઓ, અમંગળ દૂર થાએ, શકુન્તલાનું કલ્યાણુ થાઓ. વળી તેનો માતા મેનકા તેના રક્ષણ માટે પ્રયાસ કરી રહી છે, અને શકુન્તલા પશુ ખરેખર સત્વ ગુણવાળી છે. સ્વામીએ અતિશય તિરસ્કાર કરવા છતાં પણ સગર્ભા સ્ત્રીઓ પેાતાના સંતાન પ્રત્યેના વાત્સલ્ય ગુણને લીધે કદી પણ આપઘાત કરતી નથી. ” ત્યારે રાજા દુષ્યન્તે જણાવ્યું કે—“ હૈ મિત્ર ! ત્રણ ભુવનને વિષે મારા જેવા કાઇ જડ ( મૂર્ખ ) નથી, કે જે પાતાની વહાલી પત્ની શકુન્તલાનેા ત્યાગ કરીને પેાતાની કુળપરંપરાના મૂળને ઉચ્છેદનાર મન્યા છે. હે મિત્ર! કઇંક ઉષ્ણુ અને સતત અરતાં મેાટા અશ્રુએથી, નિર્દોષ ના ત્યાગ કરવાથી પ્રગટેલા મારા પશ્ચાત્તાપરૂપી અગ્નિ કામમાં આવી શકતા નથી. વળી આ પૃથ્વીને વિષે જે કાઇ પાતે પાતાની સ્રીના ત્યાગ કરશે તેમજ જે નિ:સંતાન મૃત્યુ પામશે તે તે સર્વ વ્યકિત યુગાન્તકાળ પર્યન્ત એકી અવાજે મારું નામ લેશે અર્થાત્ આવા પ્રકારનું અધમ આચરણ કરનાર હું પહેલેા જ છુ,” આ પ્રમાણે મેલીને જેવામાં રાજા પેાતાના મહેલમાં પહેાંથ્યા તેવામાં “હું રાજન! હું રાજન્! મારી રક્ષા કરે, મારી રક્ષા કર। ” એમ ઉચ્ચારીને બ્રાહ્મણમિત્ર રુદન કરવા લાગ્યા ત્યારે તેનું આફ્રન્દ સાંભળીને રાજા દાક્યો છતાં રુદન કરતાં એવા તે બ્રાહ્મણમિત્રને નજરે નિહાળી શકયા નહીં. તે રુદનના ધ્વનિને અનુસારે બ્રાહ્મણમિત્રની રક્ષા કરવાને માટે રાજા જેમ જેમ મહેલના જુદા જુદા વિભાગેામાં જવા લાગ્યા તેમ તેમ તે એક સ્થળમાંથી બીજા સ્થળમાં પ્રવેશ કરવા લાગ્યા. ગાઢ રુદન કરતા તે બ્રાહ્મણમિત્ર કઇ રીતે નજરે નિહાળી શકાય? રાક્ષસ, ભૂત કે વેતાલ પૈકી આ કાણુ હશે? જે મારા પરાક્રમને જાણતા નથી. ખરેખર આ વ્યક્તિ જિંદગીથી ધરાઇ ગયેલી જણાય છે અથવા તા યમરાજ તેના પર ક્રોધે ભરાયેલા જણાય છે. મારા મિત્ર બ્રાહ્મણને હણુતા એવા આ ફાઇ ચૂત મને કષ્ટ ઉપજાવીને ખેાલી રહ્યો જણાય છે કારણ કે આકાશપ્રદેશને કપાવતા તેના સિંહનાદ સંભળાઇ રહ્યો છે. ” તેવામાં બ્રાહ્મણ ખેલ્યેા કેન્દ્ર બકરાની માફક ક ંપતા એવા મને ગળે પકડીને આ વ્યક્તિ સિંહની માફક મને હણી રહી છે.” એટલે રાજાએ જણાવ્યું કે—“ પીડિતાની રક્ષા કરવામાં કુશળ અને ધનુર્ધારી રાજા કરશે.” દુષ્યન્ત તારી રક્ષા Page #222 -------------------------------------------------------------------------- ________________ દુષ્યન્ત કરેલ રાક્ષસોને પરાજય. [૧૯૫] પછી રાજાએ તે અદૃશ્ય વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું કે- “હે રાક્ષસ! ઊભો રહે, ઊભું રહે. ક્યાં જાય છે? અદૃશ્ય એ તું મારી નજરે પડતો નથી, પરંતુ શત્રુઓના મસ્તકેને છેદવાથી રક્તવણું બનેલા મારા બાણેને તે તું પ્રત્યક્ષ છે અર્થાત્ મારા બાણે હમણાં તને હણી નાખશે.” આ પ્રમાણે ભ્રકુટી ચઢાવીને બોલતાં દુષ્યન્ત રાજાએ ધનુષ ચઢાવ્યું એટલે માતલિ (ઈન્દ્રનો સારથી ) જદી તે બ્રાહ્મણને ત્યજી દઈને પ્રત્યક્ષ થયો અને હાસ્યપૂર્વક રાજાને જણાવ્યું કે- “હે મિત્ર! તમારા ધનુષને ઊતારી લે અને જલદી મારી સામું જુઓ. મિત્ર પ્રત્યે સજજનોના કર્ણ પર્યન્ત દીર્ઘ નેત્રો પડે છે, પરંતુ તેના બાણે પડતા નથી અર્થાત્ તું મને તારો મિત્ર સમજ.” અરે આ શું? અરે! ઇંદ્રના સારથિ માતલિ ! હવે તારું કુશળ કઈ રીતે હેઈ શકે?” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે આક્ષેપ કરતાં રાજાને રોકીને અને આલિંગન આપીને માતલીએ તેમને જણાવ્યું કે –“આયુષ્માન અને દયાળુ તમારા રસમાં (આનંદમાં) મેં વિન ઉપસ્થિત કર્યું છે. હે રાજન! આજે તમે જરદી તૈયાર થાવ, ઇંદ્રના આદેશથી વૈતાઢ્ય પર્વતના સીમાડામાં રહેલ રાક્ષસના વધને માટે તમે તે તરફ પ્રયાણ કરો.” આ પ્રમાણે બોલીને, મહાબલીષ રાજાને પોતાના રથમાં બેસારીને, કંઠમાં માળા પહેરેલ અને પિતાના રથના ચક્રના ઘાતથી પૃથ્વીને ચૂર-કંપાવતે માતલી ચાલી નીકળે. છે સ બારમો. રાજા દુષ્યન્તને થયેલ પુત્ર તથા પત્નીને મેળાપ. માતલી સારથીવાળા તે રથ પર આરોહણ કરીને દુષ્યન્ત રાજા રાક્ષસના Elleતાના સાઉથ તારૂનગરને વિષે આવી પહોંચે, એટલે રાક્ષસેના સનિકે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. યુદ્ધભેરીના વનિથી આકાશ છવાઈ ગયું ત્યારે ન બોલાવાયેલી હોવા છતાં પણ અપ્સરાઓ યુદ્ધના રસને લીધે તે સ્થળે સ્વયં આવી પહોંચી. ચંદ્રના મિત્ર સરખા રાક્ષસોએ તેપ, ત્રિશૂળ, હળ, મુશળ તથા ગદાઓદ્વારા સૂર્યરૂપી ચક્ષુને ઢાંકી દીધું ત્યારે બાણરૂપી કિરણવાળા દુષ્યન્તરૂપી સૂર્યની દ્રષ્ટિથી દેએ રણક્ષેત્ર નિ:સ્તબ્ધ અને કંટક (શત્રુ) રહિત કરીને ક૯પવૃક્ષની માળાઓ દ્વારા તે સૂર્યને ઢાંકી દીધું અને ઈંદ્ર મહારાજા પણ પિતાની પાસે આવેલા તેની સાથે તે સ્થળે આવી પહેચ્યા. મસ્તકને ધુણાવતા એવા ગાંધવડે સ્તુતિ કરાતા દુષ્યન્તને ઇંદ્ર પોતે પિતાના Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમે. સર્ચ બારમે. અર્ધાસન પર બેસાડ્યો. બાદ તે તે પ્રકારને મધુર વાર્તાલાપ કર્યા બાદ રજા લેતા દુષ્યન્ત રાજાને દિવ્ય વરતુઓ બક્ષીસ આપીને ઇ તેમને વિદાય કર્યો. આકાશમાર્ગમાં તથા પ્રકારના આવતાં દિવ્ય સ્થાનેને માતલિએ આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા દુષ્યન્ત રાજાને કહી સંભળાવ્યા “હમેશાં ફલ-સંપત્તિને ધારણ કરનારા દશ પ્રકારનાં કલ્પવૃક્ષવાળા આ વનમાં લાખ તાપસ રહે છે. આ વનમાં પૂજ્ય, શ્રેષ્ઠ વિદ્યાધરોથી નમસ્કાર કરાયેલા અને ઇંદ્રના ગુરુ મરિચી નામના ઋષિ તપશ્ચર્યા કરી રહ્યા છે.” આ પ્રમાણે સાંભળીને, રથનો ત્યાગ કરીને, મરિચી ઋષિને વંદન કરવાની ઈચ્છાથી દુષ્યન્ત રાજાએ, અવસર જાણવાને માટે માતલિ સારથિને તે કષિ પાસે મોકલ્યા. તેવામાં ત્યાં રહેલા દુષ્યન્ત રાજાએ બે સીએથી અનુસરાતા અને ચાલ્યા આવતા એવા પાંચ વર્ષના કોઈ એક બાળકને જોયે. રાજાના દેખતાં છતાં તે બાલકે માતાને સ્તનપાન કરતાં સિંહના તે બચ્ચાને પિતાની હથેળીથી તાડન કર્યું અને તે બચ્ચાંને કહ્યું કે-“તારું મુખ ઊઘાડ, મારે તારા દાંત ગણવા છે.” આમ કહીને તે બાળક બળપૂર્વક પિતાની આંગળીથી તેનું મુખ ઊઘાડવા લાગ્યા. બંને સ્ત્રીઓથી અટકાવવા છતાં પણ તે બાળકે સિંહણને લેશ માત્ર ભય રાખે નહીં. બાદ તે બાળકને ખેંચીને તે બંને સ્ત્રીઓ દૂર લઈ જતી હતી ત્યારે તે કુમારના કાંડામાંથી કંકણું (કડું) નીચે પડી ગયું, તે વલયને ભૂમિ પર પડેલું જાણુને તે બંને સ્ત્રીઓ તે વલય તેના હાથમાં પહેરાવી શકતી નહતી એટલે તે બાળક ઉત્ક્રોશ નામના પંખીની માફક આક્રોશ કરવા લાગ્યા. શ્રીવત્સના ચિહૂનવાળા તે બાળકને જોઈને રોમાંચિત બનેલ દુષ્યન્ત સનેહાવેશને કારણે ભૂમિ પર પડેલા તે કંકણને તેના હાથમાં પહેરાવી દેવાની ઈચ્છા થઈ એટલે કંકણને તેના હાથમાં પહેરાવી દીધું ત્યારે તે કુમારને રાજાને સેંપીને બંને સ્ત્રીઓએ રાજાને જણાવ્યું કે “ખરેખર હર્ષની વાત છે કે–ચંદ્રવંશના આભૂષણરૂપ દુષ્યન્ત રાજા તમે જ જણાઓ છે. આ તમારો સર્વદમન નામનો પુત્ર છે. મરિચી ઋષિએ આપેલ આ ઓષધિનું બનેલું વલય તેના હાથમાંથી પડી જવા બાદ તેને સ્પર્શ કરવાને કોઈપણ વ્યક્તિ સમર્થ થઈ શકતી નથી. આ બાળકના માતા-પિતા સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ વલયને જે સ્પર્શ કરે તે તે તક્ષણ બળીને ભસ્મ થઈ જાય. વધારે જણાવવાની જરૂર નથી કે-શકુન્તલા આજે સ્વામી યુક્ત બની છે. પૃથ્વીમંડલ પર વિચરતી ભાનુમતીના મુખદ્વારા વિગિની શકુન્તલા તમારી વિરહાવસ્થા જાણે છે, તે પિતાની માતા મેનકાના નિવાસસ્થાનમાં રહેતી શકુન્તલાને તમને જોઈને એક વેણ વ્રતને નિયમ ( જ્યાં સુધી પતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કેશની વેણ ન બાંધવી તે) પૂર્ણ થાઓ. મરિચી ઋષિને વંદન કરવાને માટે જતી એવી કમળ નેત્રવાળી અને કલ્યાણી એવી શકુન્તલા આ તરફ જ આવતી જણાય છે.” Page #224 -------------------------------------------------------------------------- ________________ દુષ્યન્તને પત્ની તથા પુત્રની થયેલુ પ્રાપ્તિ. [ ૧૯૭ ] ,, આ પ્રમાણે તે અને સખીએ ખેલી રહી હતી તેવામાં તે અને શકુન્તલા અને દુષ્યન્ત એકબીજાને દૂરથી જ શીઘ્ર જોવા લાગ્યા. એટલે તે બંનેનુ ગાંભીર્ય, કરુણ, ઉત્સુકતાવાળુ, શરમ અને હર્ષોં વ્યાપ્ત તેમજ સખીઓને પણુ ઇચ્છનીય એવું ઢષ્ટિમિલન થયું. “ ખરેખર, આજના દિવસ ધન્ય છે કે આ પુત્ર આપ જયવતા વર્તી છે. આ પ્રમાણે ખેલતી શકુન્તલાને દુષ્યન્ત રાજાએ જણાવ્યું કે—દ્ધ પૂર્વે સ્મૃતિભ્રંશને કારણે મે જે કઇ તારા અપરાધ કર્યો છે તેને હું પ્રિયા ! તુ માક્ કર, આવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. હે દેવી! તે જ ખરેખર મારા માટે મહાભાગ્યના વિષય છે કે—તમે પુત્રના પ્રેમના કારણે તમારા દેહના ત્યાગ કર્યા નથી. હે કૃશેાદરી ! આજે હુ પુત્ર તેમજ પત્નીવાળા થયા છું. દુ:ખને લીધે જીવવા છતાં પણ મૃત્યુ સુધી પહોંચેલી તુ આજે મને જીવતી પ્રાપ્ત થઈ છે. માછીમારના હાથથી પ્રાપ્ત થયેલી મુદ્રિકાāારા તારું મરણ થયું તે હવે ફરીથી આ મુદ્રિકા તારી આંગળીને શેાભાવે ” આ પ્રમાણે સાંભળીને અશ્રુપ્રવાહને રોકતી. શકુન્તલા ગદ્ગદ વાણીથી દુષ્યન્તને કહેવા લાગી કે—“ કે આ પુત્ર! હું શા માટે મારા દેહને ત્યાગ કરું ? હે નાથ ! મૃત્યુ પામેલી મને તમારા દન ફ્રીથી કયાં થાય ? હે નાથ ! દેવયેાગથી તમારા સ્મૃતિપથમાં આવેલી મને, વિશ્વાસુ જનનેા ઘાત કરનારી આ મુદ્રિકા શા માટે આપેા છે ? હે સ્વામિન્! જે તમે પ્રસન્ન થયા છે. તેથી આ મારા સદુમન નામને પુત્ર આજે પિતાયુક્ત બન્યા છે અને હું પણ પતિવાળી અની છું. ” આ પ્રમાણે તે અને દંપતી પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં સમય જાણીને માતિલ સારથિ ત્યાં આવ્યા અને એલ્સે કે—“ લાંબા સમયે પત્ની યુક્ત બનેલા, હૃદયરૂપી કમળને વિકસિત કરવામાં ચદ્ર સરખા તથા તમારી જેવા જ પરાક્રમશીલ સર્વઢમન નામના પુત્ર યુક્ત બનેલ આપ વિજયવંત વર્તો. હું આયુષ્મન્ ! જ્ઞાનદ્વારા તમને અહીં રહેલા જાણીને મરીચિ ઋષિ તમને સહકુટુંબ જોવાને ઇચ્છે છે, ચાલેા. ” એટલે પત્ની અને પુત્ર સહિત વિચક્ષણુ દુષ્યન્તે શીઘ્ર તે સ્થળે જઇને મરીચિઋષિના અને ચરણામાં પ્રણામ કર્યાં. આપ જલ્દી બાદ વાર્તાલાપ કરીને, ગુરુવડે સત્કારાયેલ દુષ્યન્ત રાજા વિનયપૂર્વક એલ્યેા કે “ હે પૂજ્ય ! આપની મહેરખાનીથી હું લાંબા સમયે પત્નીને પ્રાપ્ત કરી શકયા છું. ખરેખર, હું આજે કૃતકૃત્ય બન્યા છે, પરન્તુ આ સંબંધમાં મારે આપને કંઇક પૂછવું છે. પૂર્વે શકુન્તલા મને મળવા છતાં પણ હું તેને એળખી શકયા નહી, પરન્તુ મુદ્રિકાને જોઇને તે મારા સ્મૃતિપથમાં આવી તેનું કારણ શું? ” આ પ્રમાણે રાજાથી પુછાયેલ શ્રેષ્ઠ મરિચી ઋષિએ રાજાને દુર્વાસા ઋષિના શાપથી Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પ મે. સર્ગ તેરમે. પ્રારભીને મુહિકાની પ્રાપ્તિ પર્યન્ત સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યા બાદ સર્વદમનને ઉદ્દેશીને વરદાન આપ્યું કે –“પ્રજાનું ભરણ-પોષણ કરવાથી આ તમારે પુત્ર ભરત એવા નામથી પ્રખ્યાતિ પામશે.” આ પ્રમાણે મરિચી ઋષિથી પ્રસન્નતા બતાવાયેલા, આવેલા સેંકડો વિદ્યાધરથી વીંટળાયેલ, પુત્ર તથા પત્ની સહિત દુષ્યન્ત રાજા ઇતની રાજધાની સરખા પિતાના હસ્તિનાપુર નામના નગર તરફ ફરીથી વિદાય થયા. આ પ્રમાણે આશ્ચર્યકારી, પૂજ્ય પુરુષની પૂજાનું ઉલ્લંઘન કરવાથી દારુણ ફળદાયી બનેલ એવું આ શકુન્તલાનું ચરિત્ર સાંભળીને, હે દમયંતી! તારે કોઈપણ પ્રકારને શેક કરવો ઉચિત નથી. સર્ગ તેરમે. કચ્છ. [ મુનિ મહારાજે દમયંતીને જણાવેલ કલાવતીનું ચરિત્ર]. આ છે મા ( આ પ્રમાણે ભાસ્કરાચાર્યના શિષ્યના મુખથી શકુન્તલાની કથા સાંભળીને મા બાપ દમયંતીએ પિતાનો અભિપ્રાય જણાવ્યું કે-“હે પૂજ્ય ! શકુંતલાએ દુઃખ સહન કર્યું તે વસ્તુ બરાબર છે, પરંતુ જે સૂક્ષમ દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે મારું દુખ તેના કરતાં અધિક છે, કારણ કે શકુન્તલા તે વનપ્રદેશમાં જ જન્મી હતી એટલે વનવાસથી તે દુખી બને નહીં, પરંતુ હું તે જન્મથી જ સામ્રાજ્ય પ્રાપ્ત કરનારી હાઈને આજે મારો વનવાસ દુઃખદાયક છે અથવા તે આવા પ્રકારનું કષ્ટ વિશ્વમાં કેઈપણ સ્ત્રીને પ્રાપ્ત ન થાએ, કારણ કે પાપીઓને વિષે હું જ એક શ્રેષ્ઠ પાપિણ છું.” આ પ્રમાણે દુઃખરૂપી અગ્નિને લીધે પ્રગટેલ અશ્રુપ્રવાહથી પર્વતના ભૂમિપ્રદેશને સિંચતી દમયંતીને મેઘ સમાન મુનિમહારાજે વચનરૂપી અમૃતથી સિંચી અર્થાત તેને શાંત્વન આપ્યું. પ્રાણીને જ્યારે કંઈપણ દુઃખ આવી પડે છે ત્યારે તે થોડું હોય કે અધિક હોય તે પણ તે દુઃખ તેને માટે અસહ્ય બને છે. જે તું તથા પ્રકારનું કલાવતીનું Page #226 -------------------------------------------------------------------------- ________________ કલાવતીનું વૃત્તાંત. [ ૧૯૯] ચરિત્ર સાંભળે તે તું આવી પડેલા દુઃખને માટે આ રીતે શેક ન કરે. સાંભળ, હું તને કલાવતીનું વૃત્તાંત કહું છું, જે સાંભળીને તું તારી જાતને દુઃખી માનશે નહિં. જાવાલપુરમાં સુખના સાગર સમાન, ઔદાર્ય તથા વૈર્ય વિગેરે ગુણેથી મનોહર, કલાવાન, વિનયી અને ન્યાયપરાયણ શંખ નામનો રાજા હતે. રૂપથી કામદેવને જીતનાર અને પરાક્રમથી દુશ્મનને સંહાર કરનાર તે નિશ્ચિત રાજાના દિવસો વિદ્ધ જનેની સાથે વાર્તાલાપ કરવામાં પસાર થતા હતા. એકદા નગરના પ્રાંતભાગમાં જમણ કરતાં તે રાજાના સિન્યના અોથી જાણે ઉડાડેલી હોય તેવી વનિયુક્ત રજેરાશિ તેને દેખાયો. ત્યારે “ આ શું છે?” એમ જાણવાને માટે રાજાથી ફરમાવેલા ઘોડેસ્વારોએ તે હકીકત જાણું લઈને, અંજલિ જોડીને પ્રસન્નતાપૂર્વક રાજાને જણાવ્યું કે “હે રાજન! આપણા નગરને રહેવાસી સાર્થવાહ, પરદેશથી ઉત્તમ વસ્તુઓ લઈને કુશળતાપૂર્વક આવી પહોંચે છે. હે રાજન ! શ્રીમંતેમાં શ્રેષ્ઠ આ ગજસાધુ નામના સાથે વાત આ૫નું દર્શન કરવાને આવ્યું છે, તે આપ મહેરબાની કરો, તેને આવવાની આજ્ઞા આપે.” આ પ્રમાણે હકીકત સાંભળીને, તેના નામપૂર્વક ગજસાધુ શ્રેષ્ઠીને બેલાવીને, સરોવરને કિનારે વૃક્ષની નીચે બેઠેલા રાજા તેને મળ્યા. ગજસાધુ શ્રેણીઓ સાથે લાવેલ મહામૂલ્યવાળું ભેટણું કર્યું, એટલે તે સ્વીકારીને પ્રસન્ન બનેલા રાજાએ તેનું દાણ (જકાત) માફ કર્યું. બાદ સજજન તે શ્રેષ્ઠીએ પેટી ઉઘાડીને તેમાંથી અનેક વસ્ત્રોથી વીંટળાયેલ ચિત્રપટ રાજાને બતાવ્યું. તે ચિત્રપટમાં ચિતરેલ નારીને જેતે રાજા અસાધારણ રૂપને લીધે સ્વગગના માનીને જોવામાં તેને નમસ્કાર કરવાને તૈયાર થયા તેવામાં રાજાને તેમ કરતાં અટકાવીને સાર્થવાહે જણાવ્યું કે હે રાજન ! આપને યોગ્ય આ દેવી છે. તેનું વૃત્તાંત સાંભળો આપના નગરથી નીકળીને દશાર્ણ નામના દેશમાં જતાં વિદિશા નામની નગરીની નજીકમાં રહેલા વનપ્રદેશમાં પડાવ નાંખીને પહેલા મને સાયંકાળે મારા નોકરોએ મને જણાવ્યું કે“ અહીં લતાના સમૂહમાં લગામ વીંટળાઈ જવાથી અટકી ગયેલ કોઈ એક અશ્વ રહેલે છે અને તેની પાસે પૃથ્વી પીઠ પર ચેષ્ટા રહિત પડેલો તેને સ્વાર છે.” પછી મેં તે રવારને ઘેડા રહિત મારા તંબુમાં મંગાવીને, મારા સેવકવર્ગદ્વારા ઉપચાર કરાવીને, જલ્દી સ્વસ્થ બનાવ્યો. બીજે દિવસે સવારે તે સવારના પગલે પગલે અનુસરતું તેનું સૈન્ય આવી પહોંચ્યું તે કુમાર વિજયસેન રાજાને યુવરાજ હતા. અવવડે અપહરણ કરાવાથી તેણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તે કુમારનું નામ સુવર્ણબાયું હતું. હે Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ તેરમો, રાજન! ત્યારબાદ તે કુમાર મને પિતાની સાથે લઈ ગયે અને વજા તેમજ પતાકાથી શણગારાયેલ તેની નગરીમાં હું દાખલ થયે. પિતાને પ્રણામ કરીને સભામાં બેઠા બાદ પૂછાવેલા તેણે પિતાનું અશ્વથી અપહરણ કરાયા સંબંધીનું સમસ્ત વૃત્તાંત હર્ષપૂર્વક કહી સંભળાવ્યું–“હે પિતા ! અશ્વથી હરણું કરી જવાયેલ હું નિર્જન વનમાં લઈ જવાયો. ઘોડા પર ચઢેલે હું શ્રમને લીધે ચેષ્ટા રહિત બની ગયો હતો. લતાના સમૂહમાં વીંટળાઈ ગયેલ લગામવાળો મારો અશ્વ ત્યાં જ ઊભું રહી ગયે અને ડાળીઓ સાથે અથડાવાથી નિશ્રેષ્ઠ બનેલ હું પૃથ્વી પર પડી ગયે. સિંહ અને વાઘથી વ્યાપ્ત તે વનમાં ચેષ્ટા રહિત બનેલ મારી નજીકમાં ભાગ્યયોગે આ ગજસાધુએ પિતાને પડાવ નાખ્યો હતો. જે તે સમયે નિષ્કારણ બંધુ એવા આ સાર્થવાહે મારી રક્ષા ન કરી હોત તો હું આજે જીવતે ક્યાંથી હેત ? હે પિતાજી ! આપ સરખા પ્રાપ્ત થયેલા આ સાધુપુરુષથી, મને જીવતદાન આપવાવડે કરીને હું મરણ પર્યન્ત તેનાથી ખરીદાયો છું અર્થાત્ જિંદગી પર્યત હું તેનો ઋણી .” આ પ્રમાણેના સુવર્ણ બાહના કથનથી, મને બંધુ સરખે માનીને, તેમજ સામંતની પદવી આપીને કોઈપણ સ્થળે જવાની મને આજ્ઞા આપી નહીં. તે નગરમાં પ્રતિષ્ઠાપાત્ર મારા તથા પ્રકારના વિશ્વાસુપણાને લીધે સમગ્ર સુંદર રાજકાર્યોમાં મને મુખ્ય સ્થાન આપવામાં આવતું. તે રાજાને કલાસમૂહના મંદિરરૂપ અને સુવર્ણ બાહુથી નાની કલાવતી નામની પુત્રી છે. હે દેવ! તે કલાવતીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે –“જે કઈ મારી ચાર સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારો સ્વામી બનશે.” તે કાર્ય માટે અનેક રાજાઓને બોલાવવામાં આવ્યા છે અને મેં પણ આપની બુદ્ધિની તીક્ષણતા તો જાણેલી જ છે, એટલે આપને આમંત્રણ આપવા માટે દશાર્ણ પતિએ મારી સાથે પિતાને ગરુડ નામને દૂત મોકલે છે, હું પણ સાર્થને લઈને સ્વદેશ તરફ શીધ્ર તેની સાથે અહીં આવી પહોંચે છું. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ ચિત્રપટમાં આળેખેલું તેણીનું સ્વરૂપ તે માત્ર છાયારૂપ જ છે અને આપની પ્રોતિને માટે હું તે ચિત્રપટને સાથે લેતે આવ્યો છું ” આ પ્રમાણે ગજસાધુ સાર્થવાહના મુખરૂપી ચંદ્રથી પ્રગટેલ વાણીરૂપી અમૃતનું પાન કરીને તેની સમક્ષ જ તે દૂતને રાજાએ અતીવ સત્કાર કર્યો. કલાવતીની કલા, કીર્તિ તથા લાવણ્યને વિચાર કરીને શંખરાજાએ સ્વયંવરમાં જવા માટે વિશેષ પ્રકારે તૈયારી કરી. “હું કઈ રીતે તે સમસ્યાઓની પૂર્તિ કરીશ?” એમ વિચારીને રાજાએ સરસ્વતીના મંત્રને એક લાખ વાર જપ કર્યો એટલે શક્તિશાળી, નિર્મળ અને ધનુષ તથા ચક્રની આકૃતિ યુક્ત અને બિંદુ ( અનુસ્વાર) સહિત ( ) સારસ્વત મંત્ર જાપ કરતાં તે રાજાએ સરસ્વતીનું સાક્ષાત્ દર્શન કર્યું એટલે મેતીની માળા જેવા નિર્મળ કમંડલુના જળથી રાજા પર છંટકાવ કરીને જગન્માતા સરસ્વતી દેવી અંતર્ધાન થઈ ગયા. Page #228 -------------------------------------------------------------------------- ________________ શંખરાજાનું સ્વયંવર મંડપમાં આગમન. ૨૦૧૭ સરસ્વતીની કૃપાથી અત્યંત બુદ્ધિશાળી બનેલ શંખરાજ પદ અને વાકયની પૂર્તિ કરવામાં અસાધારણ શક્તિશાળી બન્યા. બાદ ગરુડ નામના તે દૂતને અગાઉથી રવાના કરીને શંખરાજા ગજસાધુ સાર્થવાહની સાથે કલાવતીના સ્વયંવરમાં જવા માટે ચાલી નીકળ્યા. રેવા નદીના કિનારે પિતાના સૈન્યને પડાવ નાખીને શંખરાજા રહ્યા હતા તે વખતે નદીના જળમાંથી એક મહાહસ્તી ( ગંધહસ્તી) જલી બહાર નીકળે. અને રાજાના હસ્તી સમૂહને જોઈને તત્કાળ તે ગંધહસ્તીની, જળસ્નાનથી દેવાઈ જવા છતાં પણ મદલક્ષમી શોભી ઊઠી અર્થાત તેને અત્યંત મદ ઝરવા લાગ્યા. ઘડાઓથી ઘોડાઓને હણતા અને જેની સાથે રથને અફળાવતા તે હસ્તીએ સમસ્ત સંન્યસમૂહને વ્યાકુળ બનાવી મૂકયું. આ પ્રમાણે હુમલે કરતાં અને મદોન્મત્ત બનેલા તેમજ યમરાજ સરખા તે હસ્તીને, અવધ્ય હોવા છતાં, શંખરાજાએ શિક્ષા કરવાને માટે તેને કંઈક તાડન કર્યું. ગંડસ્થળમાં પડેલા બાણને પર્વતના શિખર સમાન વહન કરતાં તે ગંધહસ્તીએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યુંજેને જોવાથી અન્ય વિસ્મય પામ્યું. પિતાના સામર્થ્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય પુપની શંખરાજા પર વૃષ્ટિ કરીને પોતાના દંતસમૂહની કાંતિથી મોતીઓને વેરતે તે બે કે હે રાજન! ગંધર્વોના સ્વામી પ્રિયદર્શનના પ્રિયંવદ નામના પુત્ર તરીકે તું મને જાણે. પૂર્વે મારી વિદ્યાધરીઓ સાથે નિર્લજજતાપૂર્વક ક્રીડા કરતાં મેં માતંગ નામના મહામુનિનો તિરસ્કાર કર્યો હતે, એટલે રોષે ભરાયેલા તેણે શાપ આપવાથી હું મદોન્મત્ત હસ્તી બની ગયે. પછી ફરીથી તેમને વિનતિ કરવાથી તે મહામુનિએ મને જણાવ્યું કે –“જ્યારે મદ્ર દેશને સ્વામી શંખરાજા તને પ્રહાર કરશે ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ. આજે તે શાપનું નિવારણ થવાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. હે રાજન! ઉપકારી એવા આપનું હું કંઈ પણ પ્રિય કરવાને ઈચ્છું છું. હું આપને પ્રસ્થાપન નામનું ગાંધર્વ–અસ્ત્ર આપું છું તે સ્વીકારે. આ અસ્ત્રના પ્રાગ કરનારને અહિંસા અને વિજયરૂપી બને ફલ પ્રાપ્ત થાય છે. (આ અશ્વના ફેંકવાથી પ્રતિપક્ષ ઊંઘમાં પડે એટલે તેઓની હિંસા ન કરવી પડે અને વિજય પ્રાપ્ત થાય.) આ પ્રમાણે પ્રિયંવદથી પ્રાર્થના કરાયેલ શંખ રાજાએ પોતે તેના મુખથી અસ્ત્ર-મંત્ર સારી રીતે ગ્રહણ કર્યો. આવા પ્રકારે તે વનપ્રદેશમાં મિત્રાચારીથી બંધાયેલા તે બંનેમાંથી એક ગંધર્વપુત્ર પ્રિયંવદ પિતાના દિવ્ય પ્રદેશમાં ગયે અને શંખ રાજવી અત્યંત સમૃદ્ધિ શાળી દશાર્ણદેશમાં ગયે. એટલે સામે આવેલ વિજયસેન રાજાથી અત્યંત આદરભાવપૂર્વક કરાવેલ આતિથ્થવાળા શંખરાજાએ, (સમસ્યા-પૂર્તિ માટે) આતુર હોવા છતાં પિતાના તંબુમાં પથારીમાં જ રાત્રિ વ્યતીત કરી. બાદ માંગલિક વૃત્તિથી પ્રાત:કાળ સંબંધી ક્રિયા સારી રીતે કરીને, પિતાને ઉચિત વેશ પહેરીને, શંખરાજા મહામૂલ્યવાળા માંચડા પર બેઠેલા રાજ-સમૂહવાળા સ્વયંવરમંડપમાં જલદી આવી પહે, - ૨૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ ચૌદમે. 9999998699666 સર્ગ ચાદમાં. PORODDOX666666 શિખરાજાએ કરેલ સમસ્યા-પૂતિ; શત્રુ રાજાઓને શંખે કરેલ પરાજય કલાવતીને પિતૃગૃહથી પ્રાપ્ત થયેલ કંકણ: તે સંબંધી શંખરાજાને પ્રગટેલ શંકા રાજવીને કલાવતી પ્રત્યે રોષ.] શું ખરાજા મહામૂલ્યવાન રત્નજડિત સિંહાસન પર આવીને બેઠા એટલે રસ્તુતિ પાઠકે સ્તુતિ કરવા લાગ્યા અને વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે માણસોથી વહન કરાયેલ શિબિકામાં બેસીને સેંકડો કન્યાઓથી પરિવરેલ કલાવતીએ સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો બાદ તેની પ્રતિહારિણીએ સુવર્ણ દંડવાળા પિતાના હસ્તને આનંદપૂર્વક ઊંચે કરીને ઘેષણ કરી કે–“હે રાજાઓ ! રાજકુમારી કલાવતીની પ્રતિજ્ઞા સાંભળો. જે કઈ મારી (કલાવતીની) સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારે સ્વામી થશે. (૧) શસ્ત્રથી કાપવા છતાં પણ વૃક્ષના બે ટુકડા થતા નથી, તે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવો. (૨) કમલિનીથી તિરસકાર નહીં કરાયા છતાં પણ જમર નિસાસા મૂકી રહ્યો છે, તે હે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે. (૩) દિવસે પણ ચાવાકાનાં જોડલાં વિખૂટા પડી જાય છે, તેનું કારણ છે રાજવીએ ! તમે જણાવે. (૪) પાણીથી ધેવા છતાં પણ સ્ત્રીઓના મુખ પરથી કુંકુમ ચાલ્યું જતું નથી તેનું કારણ છે રાજવીએ ! તમે જણ. આ પ્રમાણે સમસ્યાઓનો ઉત્તર બીજા રાજાઓ ન આપી શકયા ત્યારે શંખરાજાએ તે સર્વ સમસ્યાઓની માત્ર એક કદ્વારા જ પૂર્તિ કરી કે – (૧) વૃક્ષની છાયા (પડછાય) (૨) કમલિનીના વિયોગથી (૩) સૂર્યગ્રહણથી અને (૪) આરીસામાં (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા મુખ પરથી. આ પ્રમાણે પિતાની ચારે સમસ્યાઓની પૂતિ થવાથી સત્ય પ્રતિજ્ઞાવાળી કલાવતી Page #230 -------------------------------------------------------------------------- ________________ શંખ રાજાએ શત્રુ રાજાનો કરેલ પરાભવ. [ ર૦૩] જલદી શંખરાજાને વરી. લોકો સમાન ગુણવાળા તે બંનેની હર્ષપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા ત્યારે સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના હદયમાં ઈર્ષારૂપી વરે પ્રવેશ કર્યો, અર્થાત બધા રાજાઓ શંખ રાજવી પ્રત્યે ઈર્ષાળુ બન્યા. હદયમાં ગાઢ રોષવાળા અને બહારથી હર્ષ બતાવતા તે બધા રાજાઓ, રસ્તામાં જ શંખ રાજાને રોકી લેવાની ભાવનાથી દશાર્ણ રાજની રજા લઈને ચાલી નીકળ્યા. લગ્નોત્સવની વિધિ પૂર્ણ કરીને કલાવતી સાથે સ્વદેશ તરફ જતાં શંખ રાજાની સાથે જ માર્ગમાં જ શત્રુ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું. તે સ્થળે ધૂળથી સૂર્યને ઢાંકી દેતું અને શબ્દના સ્પર્શ માત્રથી હસ્તી, અશ્વ, રથ અને સૈનિકવર્ગને જાણી શકાય તેવું મહાયુદ્ધ થયું. જેમ કાષોથી અગ્નિ દેદીપ્યમાન બને તેમ શત્રુઓના પડતા એવા અને મર્મસ્થળને ભેદનારા બાણથી શંખરાજાને વિયરૂપી અગ્નિ પ્રજવલિત થઈ ગયે. જેમ પતંગીયાઓથી ઘેરાયેલ મહાવૃક્ષ ન જોવામાં આવે તેમ શત્રુઓના બાણથી ઢંકાયેલ શંખરાજવીને કોઈ જોઈ શકતું નહોતું અર્થાત તેના પર પુષ્કળ બાણવૃષ્ટિ થવા લાગી. એટલે મહાપરાક્રમી શંખ રાજાએ, પ્રિયંવદ ગાંધર્વે આપેલ સંમેલન નામનું મહાબલીઝ અસ્ત્ર મૂકીને શંખ ફેંકે ત્યારે જેમ રાત્રિ કમલોને સંકેચ પમાડે તેમ દુશ્મન સૈનિકના ને ગાઢ રીતે બીડાઈ ગયા અર્થાત્ શત્રુઓ નિદ્રામાં પડ્યા. બાળકથી પણ પકડી શકાય તેવા તેઓને દેખાડતા શંખરાજાએ કલાવતીને જણાવ્યું કે“યુદ્ધદ્વારા આ લેકે, મારા હાથમાં રહેલી તને ગ્રહણ કરવાને ઈરછે છે. ” ત્યારે સ્વામીના વિજય સંબંધમાં પૂર્વે જાતિ યુકત બનવાથી હાસ્ય રહિત મુખને વહન કરતી અને શરમથી ઘેરાયેલી કલાવતીએ સખીમુખદ્વારા સ્વામીની પ્રશંસા કરી. પછી શંખરાજાએ તે રાજાઓની વજાઓને વિષે પિતાના બાણના અગ્રભાગથી નીચે પ્રમાણે અક્ષરપંકિત લખી કે-“દયાને અંગે હું તમારા જીવિતને ત્યજી દઉં છું; ( તમને જીવતાં છોડું છું, પરંતુ તમારા યશને તે હરી જ લઉં છું.” પછી પ્રિયા સાથે શંખ રાજા કિલાથી રક્ષાયેલ પોતાના નગરમાં આવી પહોંચે અને ઉપરાઉપરી થતાં અનેક ઉત્સવો દ્વારા દિવસો વ્યતીત કરવા લાગ્યું. બંને નેત્રોની માફક શંખ તથા કલાવતીનો ઉત્કૃષ્ટ પ્રેમ નિરન્તર વૃદ્ધિ પામવા લાગ્યા. સનેહી શંખરાજા સાથે નિર્દોષભાવે ક્રીડા કરતી કલાવતીને, દેહને પુષ્ટ કરતો ગર્ભ રહ્યો. તે અવસરે તેના પિતાના ગૃહેથી મોકલાવાયેલ અંતઃપુરવાસી ઉત્તમ પુરુષ માંગવિધિ (સીમંતવિધિ) કરવા માટે આવે. તે જ દિવસે શંખરાજા વનક્રીડા કરવા માટે ગયા હતા અને તે જ સ્થળે વિદ Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ ચોદ. પૂર્વક સમસ્ત દિવસ વ્યતીત કર્યો. સાયંકાળે વનવિહારથી પાછા ફરીને નગરમાં આવેલા રાજાએ ગુપ્ત રીતે પ્રિયાના નેહની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. મોજડી (ઉપાનહ) રહિત બંને ચરણેથી ચપચાપ ચાલતાં અને ઈશારાથી નેકરવર્ગને અટકાવતા–વારતા રાજાએ કલાવતીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. તેના પીઠ પાછળના ભાગમાં પહોંચી જઈને, હાસ્યને માટે, તેણીના બંને નેત્રોને ઢાંકી દેવાની ઈચ્છાથી, કાગડાના જેવી કપટકળાપૂર્વક જાળિયાના છિદ્રભાગ દ્વારા જોતો જ રહ્યો. તે સમયે પિતાના ઘરેથી આવેલ આભૂષને ધારણ કરીને સુખપૂર્વક બેઠેલી કલાવતીને તેની સખી કહી રહી હતી કે“હે સખી! જેમ આકાશ ચંદ્રથી વિશેષ દીપે છે તેમ આ બે બાજુબંધથી તું શેભે છે. વધારે શું કહું? મણિ, માણિક અને મોતીઓથી જડેલા આ બંને બાજુબંધનું મૂલ્ય થઈ શકે તેમ નથી. સૂર્ય અને ચંદ્ર સરખા, રક્તવણું અને શરીરે ધારણ કરેલા આ બંને બાજુબંધથી તું અત્યંત દીપી રહી છે તે હે સખી! તું કહે કે–પ્રેમશાસ્ત્રમાં શ્રેષ્ઠ પારંગત કઈ વ્યક્તિએ આ બંને બાજુબંધ તને મોકલ્યા છે?” એકાંતમાં આ પ્રમાણે પૂછતી તે સખીના કથનથી આશ્ચર્ય પામેલ શંખરાજા મનમાં નીચે પ્રમાણે ચિન્તા કરવા લાગ્યો. “અરે ! મેં કદી પણ આપ્યા નથી અને પૂર્વમાં કદી જોયા નથી તે અપૂર્વ એવા આ બંને બાજુબંધ અત્યારે કલાવતી પાસે ક્યાંથી આવ્યા? મારા સંશયને દૂર કરવાને માટે જ આ સખીએ કલાવતીને આ પ્રશ્ન પૂછે છે તે આ વિષયમાં કલાવતી શું જવાબ આપે છે તે હું સાવધાન થઈને સાંભળું.” - આ પ્રમાણે રાજા એકાન્તમાં એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતો તેવામાં કલાવતીએ નિર્દોષભાવે ચતુરાઈપૂર્વક જણાવ્યું કે–“હે સખીકે આ બાજુબંધ મોકલ્યા એમ તું શું પૂછે છે? અ૯પ પ્રેમવાળી સામાન્ય વ્યક્તિ શું આવું બહુમૂલ્ય ભેટશું મોકલી શકે? જેના હૃદયમાં હું કોતરાયેલી છું અને જે મારા હૃદયમાં વાસ કરીને રહેલ છે તેણે જ આ બંને બાજુબંધો મોકલ્યા છે કે સામાન્ય વ્યક્તિએ મોકલ્યા નથી. પ્રાણપ્રિય એવા તેના પ્રસાદીરૂપ આ આભૂષણેને આજે પ્રાપ્ત કરીને જાણે હું સમસ્ત અંગે આલિંગન અપાઈ હઉ તેમ માનું છું. સ્વામીએ આપેલ અબજે વસ્તુઓ મારા મહિમાને તથા પ્રકારે વધારી શકતી નથી કે જે પ્રકારે તેમનાથી મેકલાવાયેલ ફક્ત એક ચઠી પણ ગૌરવને વધારે. મંદભાગી એવી મને તેનું દર્શન કયાંથી થશે? ” આ પ્રમાણે બેસીને અટકી ગયેલ કલાવતી રુદન કરવા લાગી. વિદ્યુતના પાત સરખા કલાવતીના દુહા વચને રાજાના હદયમાં રહેલા પ્રેમરૂપી પર્વતને જલદી બાળી નાખ્યો. પ્રિયાના કથનના રહસ્યને રાજા જાણી શક્યા નહીં તેમજ તેના પિતાના ઘરેથી આવેલ ભેટાને તર્ક પણ કરી શક્યું નહીં. દુષ્ટ શીલવાળી આ સ્ત્રીને વિષે બહારથી જ જેનાર, બુદ્ધિ અને શગને કારણે અંધ બનેલ મારા પ્રેમને વારંવાર ધિક્કાર છે! Page #232 -------------------------------------------------------------------------- ________________ શંખરાજાને રોષ અને કલાવતીને વનવાસ. [ ૨૦૫ ] અરે! પાપી! કુલટાપણાને કારણે વિરોધીભાવને ભજવતી તું “ કલાવતી” એવા નામને ધારણ કરવાને શું તને શરમ નથી આવતી? હવે મારી પત્નીને એગ્ય સર્વ પ્રકારનું પ્રતીકાર હું કરીશ. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને શરમ રહિત એવા દુર્જન પ્રત્યે મહાપુરુષોને પ્રેમ એક મુહૂર્ત માત્ર પણ ટકી શકતા નથી. પાપી તેમજ વ્યભિચારિણી આ કલાવતી જે બંને બાજુબંધને કારણે બંને ભુજાઓને ગર્વ કરી રહી છે તેને જે હું જલદી છેદી નાખું તે તેને ફરી ગર્વ કરવાનો અવસર ન સાંપડે. વળી, મારાથી અર્પણ કરાયેલ અબજો પદાર્થોને જે તેણે તુચ્છ ગણે છે તે હવે હું તેણીને તેણીના શરીરથી જ કપાયેલ ભુજારૂપી મહાભેટ આપું અર્થાત હું તેણીના હાથ કપાવી નાખું. ( આ પ્રમાણે પ્રચંડ રેષવાળા શંખ રાજાએ તેણના અંતઃપુરમાં પ્રવેશ કર્યો નહીં અને જેમ અત્યંત પીર જવરવાળો સ્વાદીષ્ટ પદાર્થને અનિષ્ટ માને તેમ તેણે કલાવતીએ ઉચ્ચારેલ કથનને વિપરીત માન્યું. તેણીના આવાસથી પાછા ફરીને, પિતાના મહેલે આવીને, એકાન્તમાં દુષ્ટ કર્મ કરવાની વિચારણા કરીને, કલાવતીને શિક્ષા કરવાને માટે ધયુક્ત ચિત્તવાળા તેણે તે તે માણસોને પિતાના મુખથી આદેશ આપે. * * * છે સર્ગ પંદરમે. ANUARI 2014 Dezember [ કલાવતીને વનવાસ અને ભુજાનું છેદન.] DxSxeaઝાઝા ) Age ) છે ઇંદ્રાણી સરખી કલાવતીને સાયંકાલે રાષણ નામના સારથીએ આવીને જણાવ્યું Bestxeઝટ કે- “હે દેવી! પર્વતની નજીકના વનમાં રાજા રહેલા છે અને આપને જેવાને ઈચ્છે છે તે જલ્દીથી પ્રયાણ કરવાને માટે તૈયાર થાય એટલે વસ્તુસ્થિતિને નહીં જાણતી અને જલ્દી ચાલવાને ઈચ્છતી તેણું, પિતાના વસ્ત્રને છેડે અટવાવાથી (વચ્ચે આપવાથી) કંઈક વિલંબ કરીને ફરીથી ચાલવા લાગી. ગતિની ક્રિયા વખતે પિતાના વસ્ત્રને છેડે પગ વચ્ચે અટવાય તે એક પ્રકારનું અપશુકન માનેલ છે. હવે જ્યારે નગરની બહાર કલાવતી જઈ રહી હતી ત્યારે તે નગર પાસે આવી પહોંચેલા અને કટિલ કર્મના સાક્ષી સૂર્ય આકાશપ્રદેશને જલ્દી ત્યાગ કર્યો. અર્થાત સૂર્યાસ્ત Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬] શ્રી દમયંતી ચરિત્રઃ આંધ ૫ મે. સર્ગ પંદરમે. થવા લાગ્યું. રાજાના આદેશથી ગાઢ વનપ્રદેશમાં કલાવતીને ત્યજી દેવાને ઇચ્છતા રોષણ નામના સારથિનું મન ઘોડા હાંકવાને ઇચ્છી રહ્યું હતું, છતાં તેને હસ્ત તેવા પ્રકારનું કર્મ કરવા ચાહતા નહોતા. કલાવતીના દુઃખને નહીં જવાને માટે અંધકારરૂપી કાજળથી ઢંકાયેલી આકાશ અને પૃથ્વીરૂપી દેવીઓએ જલદીથી પોતાના મુખને ઢાંકી દીધું અથોત સર્વત્ર અંધકાર વ્યાપી ગયે. અહિં કલાવતીનું મન શંકા રહિત હોવા છતાં અને તે વનપ્રદેશ નિર્જન હોવા છતાં ભયને કારણે તેણીનું જમણું નેત્ર અત્યંત ફરકવા લાગ્યું. આવા પ્રકારના અપશુકનને લીધે અત્યંત દુઃખી બનેલ કલાવતીએ સારથિને વારંવાર પૂછયું કે-“ હજી પણ સ્વામી કેટલે દૂર છે?” ત્યારે ગભરાયેલ અને વ્યાકુળ તેણીને નિર્લજજ સારથિએ, જડતાને કારણે, કઠોર વાણીથી કહ્યું કે-“હે દેવી ! સ્વામીના કાર્યને અંગે જેઓને પિતાના પિતા, ભાઈ અને પુત્ર હણવા લાયક બને છે તે અમારી જેવા સેવકને જન્મ ધિક્કારને પાત્ર છે! તો દુઃખપૂર્વક ભરી શકાય તેવા ઉદરને માટે હંમેશાં સર્વ પ્રકારનાં પાપને કરતાં એવા અમો પરાધીન પ્રાણીઓ પર પ્રસન્ન થાઓ! તું અમને મન, વચન અને કર્મથી પૂજનિક છે તો પણ મારા મનને વજ જેવું બનાવીને હું કહું છું તે સાંભળો “સ્વામીના આદેશથી દૂર શિકારી પશુઓથી વ્યાપ્ત આ વનપ્રદેશમાં તમારે ત્યાગ કરીને, લજજા પામતો હું જલ્દી ચાલ્યો જઈશ, હે પૂજ્ય ! તારા જેવી સગર્ભા સાધ્વી સ્ત્રી પ્રત્યે રાજાનું હૃદય કેમ વિરોધી બન્યું છે તેનું કારણ હું જાણતો નથી. આ બાજુ સુકાઈ ગયેલી નદી છે અને આ નદીથી થોડે દૂર હાડકાઓથી કઠોર અને નરકના પાથડાઓથી પણ દુઃખદાયક નદીને કિનારે છે, તે તું અહીં બેસ. અહીં રહેલી એવી તને કદાચ તારું દુદેવ જીવતી રાખે. જે કે તું રક્ષણ કરવા લાયક હોવા છતાં પણ રક્ષણ નહીં કરવાને માટે તું રાજાવડે અમને સુપ્રત કરાઈ છે અર્થાત્ રાજાના આદેશથી અમે તારું રક્ષણ કરવા સમર્થ નથી. ” આ પ્રમાણે શિલાના પાત સરખા તેના ઘર વચનને સાંભળીને ભયને લીધે અંધાયેલ વાણીવાળી કલાવતીની ગળું તેમજ હેઠ અચાનક સુકાઈ ગયા. પછી કાદવના સરખા મલિન દેહવાળી તેને રથમાંથી નીચે ઊતારીને, સારથી એ, મૃગલાની માફક તેણીને તે શૂન્ય સ્થાનમાં નદીના કિનારે ત્યજી દીધી. બાદ જદી જવાને રજા માગતા એવા તે સારથીને વિશેષ ગંભીરતાને લીધે જેને ક્રોધ ઢંકાઈ ગયું છે એવી વિચક્ષણ કલાવતીએ કહ્યું કે-“હે પૂજ્ય! મારી આવા પ્રકારની સ્થિતિને શોક કરવાની જરૂર નથી કે જેણીના દુઃખમાં ભાગ લેવાને માટે તમારા જેવા દયાળુ વિદ્યમાન છે. જે મારા પ્રાણુનાશથી પણ મારા સ્વામીનું મન પ્રસન્ન કરાતું હોય તો તથા પ્રકારના વર્તનથી પણ મારા જીવિતવ્યનું કંઈક ફળ મેં પ્રાપ્ત કર્યું છે, તે છે આર્ય! જ્યાં સુધીમાં હું પરલોક પ્રયાણ ન કરું તે પહેલાં ધીરજને ધારણ કરીને જલ્દી ચાલ્યો જા.” આ પ્રમાણે કહેવાયેલ સારથિ અશ્રુને સારો અને કલાવતીના દુઃખથી દુઃખી બને અને તેણીના ભવિષ્ય સંબંધી કંઈક વિચારણા કરતે ચાલી નીકળ્યો. તે સારથિ ચાલ્યા જવા બાદ Page #234 -------------------------------------------------------------------------- ________________ ચાંડાલણીઓએ કલાવતીની અને ભુજાનુ કરેલ છેદન. [ ૨૦૭ ] નિર્જન વન-પ્રદેશને જોતી કલાવતીના ભયયુક્ત શાકે તેણીના વૃક્ષસ્થળ( છાતી )ને ચીરી નાખ્યુ. નદીના કિનારે આળેાટતી તેણી હસ્તના તાડનાપૂર્વક પૃથ્વીને સાક્ષી બનાવતી હોય તેમ મુક્ત કંઠે રડવા લાગી. ખરેખર ખેદની વાત છે કે- હૈ વિધિ ! તારી ગતિ જાણવી ઘણી જ મુશ્કેલ છે તેમ રાજાએાનુ વર્તન જાણવાને માટે વિદ્વાન પુરુષા સમ થઈ શકતા નથી. મને પૂરેપૂરા આત્મ-વિશ્વાસ છે કે–તમારે વિષે હું વિરાધભાવ ( દ્વેષભાવ ) ધરાવતી નથી, તેથી હું નાથ,! તમે આવા પ્રકારનું વર્તન કર્યું. હાવા છતાં ભાભવને વિષે જ મારા સ્વામી થાઓ ! હે પ્રાણેશ્વર ! તમે મારા પ્રાણાને હણ્યા છે તે ચેાગ્ય જ છે, કારણ કે સ્વામીને માટે વિપત્તિને સહન કરનારી સ્ત્રીઓ ધન્યવાદને પાત્ર છે. નજીકના સમયમાં જ મૃત્યુ પામવાવાળી હું તમારા મને ચરણાને યાદ કરી રહી હૈાત્રા છતાં ભયંકર સ્વરૂપવાળી શિયાલથી શિલા પર ચઢીને શામાટે રુદન કરી રહી છે ?—— “ કલાવતી દુરાચારિણી હતી, તેથી શંખ રાજાએ તેના ત્યાગ કર્યાં. ” આવા પ્રકારના, મારી કીર્તિ ને હણનારા અપયશ પ્રસરશે. કુળમર્યાદાના ત્યાગ કરનારા, તિરસ્કારને પાત્ર અને અપયશના ભાજન સમાન વ્યક્તિઓને માટે સ્વર્ગમાં તેમજ દેવાની સભામાં સ્થાન મળતુ નથી તે વાત ખરેખર સત્ય છે. હે પિતા! હે માતા ! તમારે ત્યાં મારા જે જન્મ થયેા તેથી તમારા નિષ્કલંક કુળમાં મે ડાઘ લગાડ્યો છે. અરે! તમને તેને શરમ તથા મારા પતિ તરફ્ના તિરસ્કાર પીડી રહ્યો છે. મારું વક્ષસ્થળ ચીરાઇ રહ્યું છે અને મારી ચેતના પણ ચાલી જાય છે. ” આ પ્રમાણે કરુણુ, દીન અને દુઃખદાયક સ્વરે રુદન કરતી કલાવતીની પાસે બે ચાંડાલણીઓએ આવીને કહ્યું કે—“ અરે ! પાપિણો ! ફાગટ રુદન કરવાવડે કાનાને શા માટે મહેરા બનાવી રહી છે ? ઊભી રહે, ઊભી રહે, શું તું તારું આચરણ જાણતી નથી ? હૈ કુલટા! તું યાદ કર, યાદ કર. તારા મંડન( આભષષ્ણુના )ના સ્થાનરૂપ હસ્તાને સ્થાને ખંડન કરવામાં આવે છે—અર્થાત અમે હમણાં જ તારા હસ્ત કાપી નાખશું. રાજાનું અપ્રિય કરનારી હે પાપીઇ! અમે તને શિક્ષા કરશું. "" આ પ્રમાણે તિરસ્કાર કરતી અને હસ્તમાં છૂરીને નચાવવી તે ખને ચાંડાલણીએને જોઇને, જેના પ્રાણા કઢે આવી ગયા છે તેવી કલાવતી જલ્દી મૂર્છા પામી. અત્યંત કંપારી થવાથી પ્રગટેલા ભયાનક ( રોદ્ર ) રસે તે સમયે દશા ભદ્ર રાજાની પુત્રી કલાવતીના દેહને શિથિલ બનાવી દીધા અર્થાત્ તેણીનાં ગાત્રા ઢીલા અની ગયા. યમરાજના સેવકા જેવી, કષાય (રાતા ) અને ધારણ કરનારી તેમજ કરુણા રહિત તે અને ચાંડાલણીએ, તેવી અવસ્થામાં રહેલી કલાવતી પાસે જલ્દી પહેાંચી અને તેણીના અને ( કાણી. પતના) હસ્તને કાપીને, તે અને ભુજાઓને લઇ જઇને, શખરાજા પાસે આવી પહેાંચી. અને ભુજાઓના છેદનથી પ્રગટેલ અધિક પીડાને કારણે સ`જ્ઞા પામેલી, છેદાયેલી અને ભુજાઓને ધારણ કરતી, સ્વામીની નિર્દયતાને કારણે મૃત્યુ સન્મુખ પહોંચેલી કલાવતીએ મઢ અને કરુણ સ્વરે રુદન કર્યું. “ સર્વ પ્રકારે જીવનમાં ધર્મ જ એક માત્ર શરભૂત Page #235 -------------------------------------------------------------------------- ________________ --- - ----- - --- -- - - [ ૨૦૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૫ મે. સર્ગ સેળ. છે.” એમ વ્યાકુળતાપૂર્વક બેલતી, આશા રહિત બનેલી, કુમુદના જેવા નેત્રવાળી અને ઊંચી નીચી તેમજ કઠિન પૃથ્વી પર જેનો દેહ પડ્યો છે એવી કલાવતીને તે સમયે દેવયોગથી પુત્ર જન્મ થયો. પૂર્ણિમાના ચંદ્ર સરખા પુત્રના પવિત્ર (નિર્મળ) મુખને જોઈને તેના પ્રત્યે વાત્સલ્યભાવને કારણે પિતાની ભુજાના છેદનની પીડાને ભૂલી ગયેલ, પતિવ્રતા કલાવતી મંગલિકને માટે, પુષ્કળ ભરવ તથા ભૂતના ભયંકર સ્વરવાળા અને નિર્જન પર્વતવાળા તે વનપ્રદેશમાં ભક્તિપૂર્વક દેવ-ગુરુનું સ્મરણ કરવા લાગી. ર સર્ગ સેગમે. . Uપ છે wા [ કલાવતીને પુત્ર જન્મ અને શીલના પ્રભાવથી ભુજાની પ્રાપ્તિ ] ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ સ્તનપાન કરવાને માટે રુદન કરતાં તે પિતાના પુત્રને પિતાના મેળામાં લેવા """"""""" માટે કલાવતી કોઈ પણ પ્રકારે શકિતમાન થઈ નહીં. કલાવતીથી મધુર સ્વરે વારંવાર બોલાવાયા છતાં પણ, માતાના હસ્તપર્શને પ્રાપ્ત નહીં કરવાથી તે બાળક કોઈપણ પ્રકારે રુદન કરતાં અટક્યા નહીં. આ પ્રમાણે કરુણુસ્વરે રુદન કરતાં તે બાળકને દૂરથી સાંભળીને કરુણાભાવથી વનદેવીઓ જલ્દી તેની નજીક આવી પહોંચી, અને પિતાના જ્ઞાન દ્વારા કલાવતીનું સમગ્ર ચરિત્ર જાણીને તે વનપ્રદેશની અધિષ્ઠાયક દેવીઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગી કે રાજાઓના આ રાજ્યને ધિક્કાર હો ! કારણ કે જે રાજ્યને કારણે રાજાઓ આંખેવાળા હોવા છતાં કૃત્યાકૃત્યને જોઈ શકતાં નથી. સામાન્ય વ્યક્તિ પણ કેળને ફળ આવી ગયા પછી જ છેદે છે જ્યારે શંખરાજાએ તે, કલાવતી સગભાં હોવા છતાં તેનું (હસ્તીનું) છેદન કરાયું. આ કલાવતીના એક હસ્તના જ અપરાધ છે કે જે હાથ શ ખનું પાણિગ્રહણ કર્યું તો શંખરાજાએ તેણીના બંને હાથે શા માટે છેદી નાખ્યા? જે તે રાજાએ સીહત્યા તેમજ ગહત્યા ન ગણી તો શું તે રાજા વજને બનેલો હશે કે જેથી પ્રેમ પણ તેને પીડા ઉપજાવી શક્યો નથી. જે કઈ ફકત એક જ વાર આ કલાવતીને જે તે પિતાના પ્રાણેના ભેગે પણ તેનું પ્રિય કરવાને ઈ છે તો આ જેના મહેલમાં રહી તે તેણનું પ્રિય કેમ ન કરે? પુત્રરૂપી તંતુથી જે સંધાયેલું ન હોત તે દુઃખરૂપી અસથી Page #236 -------------------------------------------------------------------------- ________________ ધ સતીત્વના પ્રભાવથી કલાવતીને થયેલ બંને ભુજાની પ્રાપ્તિ. [ ૨૦૯ ] ઘાયલ થયેલું તેણીનું વક્ષસ્થળ અવશ્ય બે કકડા થઈ ગયું હતું. રાજાથી દુઃખ પામવા છતાં કાંતિયુત અને અત્યંત દુભાયેલો હોવા છતાં મૃદ-કમળ બેલનારી આ કલાવતી સરખી નારી આ વિશ્વમાં કોઈ પણ સ્થળે જોવામાં આવતી નથી. શાપથી સમસ્ત રાષ્ટ્રને ભમીભૂત કરવાને શક્તિશાળી હોવા છતાં પતિપરાયણ, આ કલાવતી પતિ પ્રત્યે અંશ માત્ર રોષ કરતી નથી. પતિવડે આ પતિવ્રતા સ્ત્રી આપણા વનમાં ત્યજી દેવાઈ છે, તે આપણે તેનું પાલન (રક્ષણ) કરીએ. સ્ત્રીઓ હમેશાં સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારી હોય છે. ખરેખર, આ આપણે પ્રમાદ છે કે-આપણા વનની મર્યાદામાં આ કલાવતી બે ચાંડાલણીથી પરાભવ પામી.” આ પ્રમાણે તે વનદેવીઓ પરસ્પર બોલી રહી હતી ત્યારે પિતાના પુત્રનું લાલનપાલન કરવાને ઉત્સુક બનેલ કલાવતી વિહવળતાપૂર્વક વિલાપ કરવા લાગી કે-“હે પુત્ર! પગલે પગલે ક્યા દુઃખથી તું રડી રહ્યો છે? મારી કુક્ષીએ તું જે જન્મ્યો તે જ ખરેખર દુખનું મૂળ કારણ છે. હે પુત્ર! તું જે, છત્રીપલંગમાં સૂવાની તારા માટે વાત કરવી નકામી છે. અત્યારે તે પત્થરથી કઠોર એવી પૃથ્વી એ જ તારા માટે સુખશવ્યા છે. સુગંધી અને કંઈક ઉષ્ણ એવા જળથી સ્નાન કરવું તે દૂર રહ્યું છે, પરંતુ અત્યારે તે પહોળા પટવાળી, ઊંચા કિનારા(ભેખડીવાળી અને સુકાઈ ગયેલી આ નદી ડાકણ સરખી છે. જેનાથી તારી સુશ્રષા કરી શકાય તે મારા બંને હતે જ જ્યાં નથી ત્યાં બીજા પરિવારવર્ગની તે વાત જ શી કરવી? જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે છેદાયેલી, પતિથી ત્યજાએલી અને આશા રહિત હું આ નિર્જન વનમાં કેમ જીવી શકીશ? ભૂખ લાગવાથી શિકારી પશુઓ મને પીડા કરશે. અરે ! અરે ! ખેદની વાત છે કે-હું મરી ગયા પછી મારા બાળકનું શું થશે? હે પુત્ર! શાંત અને સર્વાગે સુંદર તું મને સેંકડો સંક૯પથી પ્રાપ્ત થયા છે, પરંતુ દૂરથી તારા અંગનું જેવું તે જ મારા માટે તે ઉત્સવરૂપ છે. મારા મૃત્યુ બાદ, તારા પિતા વૈરનો ત્યાગ કરીને તને અહીં રહેલે જાણીને શરમને અંગે કદાચ તારા પર મહેરબાની કરે, અથવા ગર્ભવતી એવી મારા વિષે પ્રેમરહિત અને દયાવિહીન યમરાજા સરખે તે રાજા તારે સ્વીકાર કેમ કરશે? બસ કર, બસ કર, હે બેટા ! તું રુદન કરતું બંધ થા. હું તારું પાલન કરીશ. હે વનરાજ ! તું રુદન કરતા બંધ થા. જે મેં સમ્યક્ પ્રકારે શીલ પાળ્યું હોય તે મારી બંને ભુજાઓ મને પ્રાપ્ત થાઓ, જેથી હું પુત્રનું પાલન કરી શકું.” આ પ્રમાણે વાત્સલ્ય, વિધુરતા અને ધીરજવાળી ગદગદ વાણી બોલતી તેણીના શિયળના પ્રભાવથી તે સમયે હુંઠા જેવા મહાવૃક્ષની બે ડાળી સરખી અને પહેલાં કરતાં અધિક શોભાવાળી બે ભુજાઓ પ્રગટી નીકળી એટલે પિતાના બંને હસ્તરૂપી સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી હર્ષને અંગે પિતાના પુત્રને હૃદય સાથે ગાઢ આલિંગન આપી રહી હતી તેવામાં પૂર્વ દિશામાં २७ Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમ. સર્ગ સત્તરમો. ચંદ્રનું, જગતના નેત્રોને આનંદ આપનાર ઉજજવળ બિંબ જોયું. વરુ, સિંહ, વાઘ અને સર્પ વિગેરે પ્રાણુઓ વિનાનું, ફલ અને પુષ્પરૂપ સમૃદ્ધિયુક્ત અને દાવાનલ રહિત તે વન બની ગયું તેમજ સૂકાઈ ગયેલી તે નદી પણ અચાનક પ્રગટી નીકળેલ પાણીના પ્રવાહને લીધે બંને કાંઠામાં ભરપૂર બની જવાથી જલદી પાર ન કરી શકાય તેવી બની ગઈ. આકાશપટમાં ઊગેલા સોળ કલાપૂર્ણ ચંદ્રને જોઈને ચકોએ અસાધારણ રસપૂર્વક કુમુદનું સેવન કર્યું તેમજ ચંદ્રની મનહર કાંતિથી અંધકાર દૂર કરાયે છતે જેમ યુવાવસ્થામાં કન્યા સૌંદર્યવતી બને તેમ તે રાત્રિ સુંદર બની ગઈ. આ પ્રમાણે વનદેવીઓના પ્રભાવથી રમ્ય બનવાને અંગે મનની પીડા દૂર થવાથી કલાવતીએ નદીમાં સ્નાન કરીને, કાંઠા પર રહેલ વૃક્ષની નીચે રહેલ ફિટિક મણિની શિલા પર શેડો સમય સુખપૂર્વક નિદ્રા લીધી. રાત્રિના પાછલા ભાગમાં પુત્રની ચિંતાથી નિદ્રા રહિત બનેલ અને કમલપત્ર જેવા નેત્રવાળી અને ઉત્સાહપૂર્વક ઉઠેલી કલાવતી જોવામાં જુએ છે તેવામાં સતી એવી તેણીએ પત્થરની કતરેલી પૂતળીના સ્તનમાંથી ઝરતાં દુધપાનને કરતાં પિતાના પુત્રને આશ્ચર્યપૂર્વક નીહાળ્યો. વનદેવીની તથા પ્રકારની ઉત્તમ મૂર્તિને મસ્તકવડે પ્રણામ કરીને ઉત્કૃષ્ટ આનંદને ધારણ કરતી સ્વર્ણબાહુની બેન કલાવતીએ, પોતાની જાતનું રક્ષણ કરનાર છે” એવા પ્રકારનું જાણીને કોઈપણ પ્રકારની ચિંતા કરી નહી અને હવે તે નિશ્ચિત બની. જે શીલના પ્રભાવથી અત્યંત અસંભવિત એવી બંને બાહની પ્રાપ્તિ થઈ, વૃષ્ટિ વિના પણ નદી જળથી પરિપૂર્ણ બની અને પત્થરની પૂતળીએ પણ ધાવમાતાનું કાર્ય કર્યું – આ ત્રણ પ્રકારના આશ્ચર્યો કલાવતી સિવાય બીજી કઈ પણ વ્યક્તિને માટે કેઈપણ સ્થળે જેવાતા નથી. સર્ગ સત્તરમ. ( શંખરાજાને સંતાપ અને કલાવતીની શોધ ] . . આ બાજુ સારથિએ આવીને શંખરાજાને પોતાનું કાર્ય જણાવ્યું અને ત્યારબાદ બંને ચાંડાલણીઓએ પણ આવીને પિતાને સુપ્રત કરવામાં આવેલ હસ્ત- છેદનનું કાર્ય રાજાને જણાવ્યું. ગવાક્ષમાં રહેલા Page #238 -------------------------------------------------------------------------- ________________ શંખરાજાના સતાપ. [ ૨૧૧ ] રાજાને તે ચાંડાલણીઓએ ઊભી રહીને કલાવતીની કાપેલી અને ભુજા દૂરથી બતાવી. છેદેલી લતા સરખી કલાવતીની તે અને ભુજાઓને જોતાં રાજા, સાચી વસ્તુને નિર્ગુÖય ન થવા છતાં પણ દયાને લીધે ધ્રુજી ઊઠ્યો. ખરેખર સજ્જન પુરુષા સામાને દુઃખ આપીને-શિક્ષા કરીને પોતે જ સંતાપ પામે છે; જ્યારે પાપી પુરુષા સેકસ કાય કરીને લેશમાત્ર શરમાતા નથી. પછી તે અને ખાનુંધને એળખી કાઢવાને માટે, રાજા પોતે દયાળુ હાવા છતાં પણ તેણીની પાસેથી અને બાજુબંધ મગાવીને જોવા લાગ્યા એટલે તેણે તે ખાજુબંધ પર કલાવતીના ભાઈ ‘ સ્વણુ માહુ 'ના નામના અક્ષર સ્પષ્ટ રીતે કાતરેલા નીહાળ્યા. તે અક્ષરા વાંચતાની સાથે જ શખરાજા, નદીના પ્રવાહથી ઉખાડાયેલ વૃક્ષની માફ્ક અથવા વજ્રથી હણાયેલા પતની માફક મૂર્છા પામીને પૃથ્વીપીઠ પર પડી ગયા, એટલે નજીકમાં રહેલા સેવકગે જળથી ભીંજાયેલા વીંઝણા( પંખા ) થી વાયુ નાખ્યા અને “ હે સ્વામી ! તમે શાંત થાઓ, શાંત થાએ ” એમ એલવા લાગ્યા. સચેતન થવા બાદ તે અક્ષરપક્તિને વારંવાર જોતાં રાજાએ અત:પુરવર્ગને તે દિવસ સબંધી સમસ્ત વૃત્તાન્ત પૂછયા. તેઓએ રાજાને જણાવ્યું કે—“ હે દેવ ! આજે સવારના કલાવતીના પિયરથી ક્રૂમ નામના કંચુકી આવ્યા હતા. ત્રણસેા દાસીએ, એક હાર ઘેાડેશ્વાર તેમજ પાયદળ સૈન્ય સાથે સપ્તલા નામની ધાવમાતા આવી હતી. તેઓ અનેએ કલાવતીના સ્વજન વગે આપેલ વસ્તુ તથા સ ંદેશા હર્ષપૂર્વક ગ્રહણ કરતાં દેવીના સમસ્ત દિવસ વ્યતીત થઈ ગયા. આપના આજના સમગ્ર દિવસ વનક્રીડામાં વ્યતીત થઇ ગયા. પ્રાત:કાળે કલાવતી સાથે તથાપ્રકારની તે તે માંગલિક વસ્તુએ આપ જોજો. ” ઉપર પ્રમાણેની હકીકત હ પૂર્વક સાંભળીને તે સર્વને વિદાય કરીને એકાંતમાં મ્યાનમાંથી પેાતાના હાથે જ ખડ્ગ ખેંચી કાઢ્યુ અને તે ભયંકર ખડ્ગને પેાતાના કંઠે સાથે લગાડીને, પેાતાના હસ્તને કઈંક શિથિલ બનાવતાં શંખરાજાએ અત્યંત ખેદંપૂર્ણાંક કહ્યું કે—“ અરે ! ક્ષત્રિયપણાના મૂળ સમાન શો રૂપી વૃક્ષને વિકસિત કરવામાં મેઘ સમાન ! જયલક્ષ્મીને વરવાને માટે તીર્થ સમાન ! હું ખડ્ગ ! તને મારા નમસ્કાર હા ! તુ સાંભળ. સ્વબાહુની બહેન, દશાણું રાજની પુત્રી અને મારી પત્ની કલાવતી સતી છે. ગુપ્ત રીતે પાપ કરનાર અને પોતે જ પેાતાની જાતને હણવા ઇચ્છતી એવી મારી મૃત્યુ પામવાની ઈચ્છા ખડ્ગથી પૂર્ણ થાય તેમ નથી, હું મિત્ર ખડ્ગ ! તું ઊભું રહે, ઊભું રહે. તું તારી જાતને કલંકિત ન કર. મારી જેવા ગુપ્ત પાપ કરનારાઓને હુણીને પણ તારાથી શુદ્ધિ નહીં થાય; તા હવે પૃથ્વીને વિષે મારા પાપાચરણને પ્રસિદ્ધ કરીને હું અગ્નિનું શરણુ સ્વીકારીશ. અરે! અહીં કાણુ છે? અરે! જલ્દી જઈને આ પ્રમાણે ઘેષણા કરી કેલાવતીના નિષ્કારણુ વધ કરીને ત્યારે શંખરાજા અગ્નિનું શરણુ લે છે તેા હૈ સ Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી દમયંતી ચરિત્ર : રકંધ ૫ મો. સર્ગ સત્તરમો. ત્રિ લેકે! મેં જે કંઈ અગ્ય આચરણ કર્યું હોય તેની માફી આપ.” આ રીતે શંખરાજાના મુખમાંથી નીકળતાં કર્ણકઠોર વચનને સાંભળીને પ્રલયકાળે ક્ષુબ્ધ બનતાં સાગરની માફક સમગ્ર જનસમૂહ વ્યાકુળ બની ગયે. સાહસપૂર્વક અગ્નિમાં નૃપાપાત કરતાં શંખ રાજાને રોકવા માટે કેઈપણ કુટુંબીજન કે મિત્ર શકિતમાન થઈ શકશે નહીં તેમજ કૂર્મ નામને કંચુકી અને સપ્તલા નામની ધાવમાતા વિગેરે કલાવતીને પરિવાર વર્ગ પણ, પિતાના જીવિતને ત્યાગ કરવાની ઈચ્છાથી ચિતામાં પડવા તૈયાર થઈ ગયા. “અરે! નિમેષ માત્રમાં આ શું થઈ ગયું? એકી સાથે જ શિલાઓનું પતન કેમ થયું ? હવે આપણા દેશનું શું થશે? ખરેખર અસાધારણ પ્રેમ (પ્રીતિ) પરિણામે સુખકારક નથી, કારણ કે તેમાં ભંગ પડતાં બંને પ્રીતિપાત્રો મૃત્યુને આધીન બને છે. કલાવતીની વાણી હમેશાં ચતુરાઈવાળી તેમજ મધુર હોય છે તે રાજા સારી રીતે જાણે છે તે અગ્નિમાં ઝુંપાપાત કરવાને આ બનાવ કેમ બની રહ્યો છે? રાજાને મૂર્ખ પરિવારવર્ગને ધિક્કાર હે! બુદ્ધિહીન વ્યક્તિ સવામીનું શું શું વિરુદ્ધ કર્તવ્ય ન કરે? અથવા તે આ વિષયમાં કોઈને દોષ જણાતું નથી, ફક્ત એક દેવને જ દેષ જણાય છે. ભદ્ધિક લેકેનું પણ અમંગળ કરતાં તે દેવને શરમ નથી આવતી.”—આ પ્રમાણે શોકને કારણે સામાન્ય જનસમૂહ બેસી રહ્યો હતો તેવામાં વસુભૂતિ નામના મંત્રીએ આવીને રાજાને જણાવ્યું કે હે રાજન! મહેરબાની કરી અને તમે સમજો. ન્યાયની દષ્ટિએ વિચાર કરે. સમજણ વગરનું એક કાર્ય કરીને હવે આ બીજું અકાર્ય કરતાં અટકે. સર્વસવ ચાલ્યું જતું હોય અને ભયંકર દુઃખ આવી પડયું હોય તે પણ પ્રાણ ત્યાગ કરવા માટે નીતિકાર (શાસ્ત્રકાર) આદેશ આપતા નથી. રાજ્ય ત્રણ વર્ગ(ધર્મ, અર્થ ને કામ)ને સાધી આપનાર છે, મૃત્યુ પામનારને તે ક્યાંથી પ્રાપ્ત થાય? યત્નપૂર્વક જીવનનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે જીવતે મનુષ્ય બધી વસ્તુઓ મેળવી શકે છે. (જીવતો નર ભદ્રા પામે, ) હે સ્વામિન્ ! તમે મૃત્યુ પામે છતે કલાવતી કયાંથી મળશે ? વળી, આ રાજ્યને શત્રુઓ મૂળમાંથી ઉખેડી નાખશે. મૃત્યુ પામવાની ઈચ્છાને ત્યાગ કરે, ધીરજ ધારણ કરે અને શાકને ત્યજી દે. તેમજ ગર્ભવતી કલાવતીની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે. હજી કંઈ લાંબે સમય વ્યતીત થયે નથી એટલે તે જીવતી મળી આવશે. આ પ્રમાણેની હસ્ત- છેદનરૂપી કદર્થને કંઈ મૃત્યુ પમાડનારી બનતી નથી, તે દેવી કલાવતીની શોધખોળ માટે સજજ થાઓ ! ફેગટ મૃત્યુ પામવાથી શે લાભ? ઉતાવળે જીવનને ત્યાગ કરે તે પશુક્રિયા છે, મૂર્ખનું આચરણ છે એ કંઈ પુરુષાર્થ નથી. * ઉપર પ્રમાણેના મંત્રી વસુભૂતિના વચને વિચારીને કલાવતીની શોઘખેળ માટે Page #240 -------------------------------------------------------------------------- ________________ કલાવતીની પ્રાપ્તિ અને પૂર્વભવ વૃત્તાંત. [ ૨૧૩ ] સમસ્ત પરિજન, સૈન્ય અને વાહનોની સાથે પર્વતે અને વનપ્રદેશમાં તપાસ કરવાને માટે મહારાજા શંખ જલદી ચાલી નીકળે. હજારે રથ, પાયદળ, હસ્તી અને અધદ્વારા તલ અને તૃણ (ફેતર) પ્રમાણુ જગ્યા જોવરાવ્યા છતાં કોઈ પણ સ્થળે કલાવતી પ્રાપ્ત થઈ શકી નહીં. ખરેખર જરૂરિયાતને સમયે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ બને છે. વનદેવીના પ્રભાવથી સુંદર ગિરિમાળા, મનોહર વૃક્ષ અને જળપૂર્ણ નદીને કારણે તે વન અપૂર્વ દશ્યવાળું બનેલું હોઈને કષાયવાળા પ્રાણીઓના અંત:કરણમાં તે વન, વન તરીકે નહીં પરંતુ મનોહર સ્થાન તરીકે જણાતું. કલાવતીએ રાજાના સૈન્યના પ્રચંડ ધ્વનિને સાંભળે છતાં પણ તેનું હદય અંશ માત્ર પણ યૂજર્યું નહીં. કેઈપણ પ્રકારની રતિ (પ્રીતિ) એ ભવિષ્યના ભાગ્યની સુચક દૂતીરૂપ છે. “હે શંખરાજા! તારી સમક્ષ તું આ તે જ કલાવતીને નીરખ” આ પ્રમાણે પિતાના કિરણસમૂહથી જણાવતા હેય તેમ સૂર્ય, કેઈપણ સ્થળેથી જલદી આવીને ઉદયાચલ પર આરૂઢ થયે-સૂર્યોદય થ. સર્ગ અઢારમે છે gછે. | કલાવતીની પ્રાપ્તિ અને બંનેના પૂર્વભવનું વૃત્તાંત.] 1 પ્રાતઃકાલમાં લોકોએ હંસરૂપી પત્રથી યુક્ત અને હસ્તરૂપી કમળથી યુક્ત — — કમલિની સરખી કલાવતીને જોઈ. “ખરેખર સદ્દભાગ્યની વાત છે કે આપણે સફળ થયા છીએ, કારણ કે અક્ષત અંગવાળી, પુત્ર યુક્ત અને નદીના કિનારે બેઠેલી આપણી રાણી કલાવતી આપણું સન્મુખ દેખાઈ રહી છે. અરે ! આ પત્થરની પૂતળી ધાવમાતાની માફક પુત્રની રક્ષા કરી રહી છે. અરે ! આ મહાન આશ્ચર્ય તમે જુઓ, જુઓ. જે વૃક્ષની નીચે, પુત્ર સાથે કલાવતી રહેલી છે તે વૃક્ષની છાયા પણ સજજન પુરુષની પ્રતિજ્ઞાની માફક ફરતી પણ નથી અથત વૃક્ષની છાયા સ્થિર થઈ ગઈ છે. કલાવતી દેવીના આગમનથી પૂર્વે કદી નહોતું તેવું આ વન પણ વિકસિત લતાવાળું અને ફળથી લચી રહેલા વૃક્ષે યુકત બની ગયું છે. આ પર્વતની નદી, જે પૂર્વે શુષ્ક હતી તે હાલમાં ગાયની માફક જનતાને પિતાના Page #241 -------------------------------------------------------------------------- ________________ - - [ ૨૧૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૫ મે. સર્ગ અઢારમે. (O) જળથી આનંદ આપી રહી છે.” આશ્ચર્યપૂર્વક ઉપર પ્રમાણે બોલતા સમસ્ત લોકે પિતાનું મસ્તક પૃથ્વી પર્યત નમાવોને પ્રણામ કરવા લાગ્યા ખરેખર સતીરૂપ તીર્થ અદ્દભુત છે, અલૌકિક છે. તેવામાં છત્ર અને ચામર રહિત, પગપાળા ચાલતા અને દુઃખી બનેલા પિતાના સ્વામી શંખ રાજવીને જોઈને કલાવતી ઊભી થઈ ગઈ. “હે આર્યપુત્ર! આપ આપના પુત્ર સહિત વિજયવંત વર્તે, આપના ચરણની સેવાથી હંમેશાં મારો સંતાપ દૂર થાઓ!” ત્યારે લજજાથી નમેલા મસ્તકવાળા, આંખમાંથી અશ્રુને વહાવતા શંખરાજાના મંત્રીએ મિષ્ટ વાણુ બોલી કલાવતીને કહ્યું કે-“હે માતા કલાવતી ! તમે જે કહો છો તે યોગ્ય છે. જે રાજાની તું શરીરધારિણી યશલક્ષમી છે તે શંખરાજા આજે વિજયશાળી બન્યા છે. તમે ખરેખર સતી હોવાથી આ પ્રમાણે સાધના કરી શકયા છે, તે હે કલાવતી ! ચાર ભુજાને કારણે તમે દેવી સ્વરૂપે પ્રસિદ્ધિ પામ્યા છો. ચંદ્ર સરખા તારા પુત્રના મુખે, પત્થરની પૂતળીને દૂધ વષોવનારી બનાવી તે જાણે કે ચંદ્રથી સ્પર્શ કરાયેલ સૂર્ય જળની વૃદ્ધિ કરે તેના જેવું આશ્ચર્યકારક છે. તારા આ રમ્ય આશ્રયસ્થાનમાં કલ્યાણને ઈચ્છવાવાળા લોકે નિર્મળ જળમાં સ્નાન કરી રહ્યા છે અને ફલ તથા પુને ગ્રહણ કરી રહ્યા છે. જે કદાચ તારું અમંગળ થયું હોત તે આ રાજા તેમજ પ્રજાનું શું થાત? તે અમે જાણી શકતા નથી. તું, મહારાજા શંખ કે આ જનસમૂહ ખરેખર ભાગ્યશાળી છે. રાજાના અંત:કરણમાં તારા માટે અંશમાત્ર પણ દ્વેષભાવ નથી, માટે તું માફ કર, હે દશાર્ણરાજ પુત્રી ! તમે સામાન્ય નારી નથી પણ દેવી છે. તમે કલ્પાંતકાળ પર્યત આ વનપ્રદેશને તીર્થભૂમિ બનાવી છે તે હે માતા ! હવે પ્રસન્ન થાઓ અને નગરને નાથ યુક્ત બનાવો–શોભાવ.આ પ્રમાણે વસુભૂતિ મંત્રીએ કહ્યાબાદ, વનદેવીને પ્રણામ કરીને, તે વનની રજા લઈને કલાવતી શિબિકા પર ચઢી. પાણિગ્રહણના ઉત્સવ કરતાં પણ વિશેષ એ, જેમાં ધ્વજાઓ ફરકી રહી છે અને પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે તે નગરપ્રવેશોત્સવ થયે. તે સમયે તે બંનેનું ક્ષીર-નીરની માફક એકય થયું કે જેને ભિન્ન કરવાને હંસની ચાંચ પણ સમર્થ થઈ શકી નહીં. કોઈ એક દિવસે તે નગરમાં દેવ, દાનવ અને મનુષ્યોથી થતુતિ કરાયેલા, ચાર ઘાતી કર્મનો નાશ કરનાર કેવળી મુનિ પધાયો. સુદર્શન નામના તે કેવળી ભગવંતને વંદન કરવાની ઈચ્છાવાળો, ભક્તિપરાયણ શંખરાજ પોતાના અંત:પુર-પરિજન વર્ગ સાથે ગયે. તેમની પર્યું પાસનાથી પાપસમૂહને નષ્ટ કરીને હર્ષ પામેલા રાજાએ યોગ્ય સમયે પિતાની પત્ની કલાવતીને હસ્ત-છેદનની પીડા થવાનું કારણ પૂછયું ત્યારે કેવળી ભગવતે જણાવ્યું કે “હે રાજા ! તેનું કારણ સાંભળ. પૂર્વ દિશામાં કલ્યાણકટક નામનું નગર હતું. તે નગરમાં બલ્લોલ નામના રાજાના સત્યકી નામના મંત્રીની વિદ્યુમ્મુખી પુત્રી પિપટ Page #242 -------------------------------------------------------------------------- ________________ શંખરાજા તથા કલાવતીના પૂર્વભવનું વૃત્તાંત અને સ્વર્ગગમન. [ ૨૧૫ ] સાથે ક્રીડા કરવામાં રક્ત રહેતી હતી. તેણે નર્માકર નામના તે પોપટને પોતાની હથેળીમાં ધારણ કરતી. દેવપૂજા સિવાય તેને કોઈપણ સ્થળે અળગો કરતી નહી. તે પિપટ પણ તેણના પાલન-પોષણથી તેણીના પ્રત્યે પ્રીતિવાળો બન્યો હતો. તે બંનેની પરસ્પર રીસાવું અને રીઝાવું વિગેરે પ્રકારની ક્રિયાઓ થતી હતી. કઈ એક દિવસે શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરવા જતી તેને પોપટે પ્રાર્થના કરી એટલે તેણે તેને પોતાની સાથે લઈ ગઈ. દેવાધિદેવ શ્રી આદીશ્વર પરમાત્માની મૂર્તિને જોતાં જ તે પોપટે તે મૂર્તિને પ્રતિદિન પ્રણામ કરવા આવવાને માટે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી. ઘણું કરીને મનુષ્યવાણ બેલતાં પોપટોની જાતિ માંસભક્ષણ કરતી નથી તેમજ ભદ્રિક ભાવવાળી હોય છે. વિદ્યમુખીની માફક પુણ્યની લાલસાથી તે પિપટે પણ જેમ જેયું તેમ પૂજન કરીને મનમાં પિતાની જાતને ધન્ય માની. બીજે દિવસે પૂર્વની માફક પિપટથી પ્રાર્થને કરાયા છતાં પણ, તેની ચંચળતાના ભયને લીધે વિન્મતી પોપટને સાથે લઈ ન ગઈ. એકલી તે જઈને, પરમાત્માને નમીને પાછી આવી અને ભજનના સમયે પિપટને પાંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે પોતાનું ભજન ત્યજી દઈને, જિનમંદિરમાં જઈને, પિતાનો નિયમ પૂર્ણ કરીને ફરીથી અવસરે તે આવી પહએ. વિદ્યમુખી ભક્ટ્રિક સ્વભાવવાળી હેવા છતાં ફરીથી આવેલા તેને પ્રાપ્ત કરીને, સ્ત્રી સ્વભાવજન્ય વ્યાકુળતા તેના મનમાં પ્રગટી નીકળી અર્થાત તેણી ક્ષેભ પામી. આ પિપટનું બાલ્યાવસ્થાથી મેં કાળજીપૂર્વક પાલન-પોષણ કર્યું છે, છતાં મને ત્યજીને, નિર્ભય બનીને હમણું ભ્રમણ કરી રહ્યો છે. કદાચ કઈ વખત આ પોપટ બીજાના હસ્તમાં જઈ ચઢશે તો મારા હદયદાને શમાવવા માટે ઓષધ કે વૈદ્ય મળી શકશે નહીં. કદાચ બાજ, બીલાડો અને ગીધાદિકથી તેને પરાભવ (મૃત્યુ) થાય અથવા તે આ પ્રમાણે છાપૂર્વક ભ્રમણ કરવાથી તે વનમાં ચાલ્યા જાય તે સંપૂર્ણ નાશ કરતાં અર્ધનાશ સારે, તે હવે ફરીને આ પોપટ કઇ પણ સ્થળે ચાલે ન જાય તેમ હું કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે દીન પક્ષીને પકડીને, “આમ ન કરે, આમ ન કરે.”. એમ પોપટ બોલી રહ્યો હતો છતાં પણ તેની બંને મુખ્ય પાંખને ખેદપૂર્વક છેદી નાંખી અને છેદાયેલ પાંખવાળો, દુઃખથી પીડાયેલ અને અશ્રયુક્ત લોચનવાળે તે પોપટ ઉચ્ચ સ્વરે શકયુક્ત વાણીથી વિદ્યન્મતી પ્રત્યે બે કે–“મેં કાંઈ સમયનું ઉલ્લંઘન કર્યું નથી, ભેજનસમયે તારી પાસે આવી પહોંચે છે, છતાં નિરપરાધી એવા મારી બંને પાંખો તેં શા માટે છેદી નાખી? તારાથી જાતે જ રક્ષાયેલે, તારા પ્રત્યે પ્રીતિવાળે અને તેને અત્યંત પ્રિય, તારે આધીન રહેનાર તેમજ રંક-ગરીબડા એવા મારા પર તે જે પરાક્રમ દાખવ્યું તે ઠીક જ કર્યું છે ! આવા પ્રકારનું મારા પરત્વે વર્તન દાખવીને તે લેશ માત્ર દયા દાખવી નથી Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૫ મે. સગ અઢરમેા. "" તેથી હવે જે હું તારી સાથે પાન કે અશન કરું તે હું ખરેખર પક્ષી ન કહેવાઉં અર્થાત્ આજથી મારે અશન-પાનના ત્યાગ છે.’ આ પ્રમાણે અનશન કરવાના નિશ્ચય કરીને તે પાપટે મોન ધારણ કર્યું' અને ચિત્તને વિષે માત્ર દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવ'તનું સ્મરણ કરવા લાગ્યા. 99 પેાપટના કટાક્ષ વચનેાથી હૃદયમાં ઘાયલ થવાથી પશ્ચાત્તાપ કરતી વિદ્યુન્મતી પોપટને વારંવાર આજીજીપૂર્વક કહેવા લાગી. શાકમગ્ન બનેલી તેણી તેની આગળ રુદન કરવા લાગી, તેમજ પેાતાની જાતને નિંદવા લાગી. વળી પાપટને પેાતાના ખેાળામાં બેસારીને તેવા પ્રકારના વચનેાથી શાંત્વન-આશ્વાસન આપવા લાગી. જ્યારે દૃઢ પ્રતિજ્ઞાવાળા પેપટે કાઈપણ પ્રકારના આહાર ગ્રહણ કર્યાં નહીં ત્યારે ચતુર વિશ્રુમતીએ પણ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે—“હું પાપટ! મારા અનુચિત વનથી તેં જો મૃત્યુ પામવાના નિઊઁય કર્યાં છે, તેા હું પણ તારી સાથે જ મૃત્યુ પામીશ, આપણા બંનેની એક જ ગતિ થાએ. આ પ્રમાણે કહીને, બ્રેાજન તથા પાણીના ત્યાગ કરેલી વિદ્યુન્મતી સમયને અનુરૂપ સમરત ક્રિયાએ કરવા લાગી. વિષ્ણુન્મતી સર્વ લક્ષણેાથી યુક્ત, મનેાહર, વરને લાયક યુવાવસ્થામાં આવેલી, સુંદર શરીરવાતી અત્યંત વિચક્ષણ મંત્રી કન્યા હતી—અવિવાહિત હતી. નાગરિકજના દુ:ખથી વ્યાકુળ અન્ય છતે, બ ંધુએ વિલાપ કર્યો છતે અને સેકડા વિચક્ષણ પુરુષાએ હજારો ઉપાય કર્યા તાપણુ હરણના જેવી નેત્રવાળી વિધ્રુમ્મતોના મૃત્યુ પામવાના નિર્ણયને દૂર કરવાને કાઈ શક્તિમાન થઇ શક્યું નહીં. ખરેખર ભાત્રીભાવને દૂર કરી શકાતા નથી. પછી ત્રણ દિવસ બાદ, મૃત્યુ પામેલા પોપટને સાથે લઇને વિદ્યુમતીએ અગ્નિમાં પ્રવેશ કરીને પેાતાના દેહને ભસ્મીભૂત કરી નાખ્યા. વિષ્ણુન્મતી મૃત્યુ પામીને દશાણું રાજાની કલાવતી નામની પુત્રી થઇ અને તે પાપટ મૃત્યુ પામીને તું શંખ રાજારૂપે જન્મ્યા છે. પાંખના છેદવાથી બંધાયેલા દુષ્કર્મ રૂપી ફળ કલાવતીએ હસ્ત છેદાવાના બહાનાથી, તારા દ્વારા પ્રાપ્ત કર્યું ( પૂર્વભવમાં તેણે તારી બે પાંખા છેદી હતી, તે આ ભવમાં તે તેની અને ભુજાએ કપાવી. ) ” આ પ્રમાણે કેવળી ભગવંત કહી રહ્યા હતા ત્યારે પેાતાની સમક્ષ જાણે આળેખાયેલ હાય તેમ પેાતાના પૂર્વજન્મને યાદ કરતાં તે અને નિદ્રાની માફક ક્ષણિક મૂર્છા પામીને, જલ્દી પાછા સચેતન અન્યા. પછી ત્યારથી જ પ્રારંભીને મુનિ સમક્ષ સ્વીકારેલ કોઈપણ પ્રકારની જીવહિં`સા નહીં કરવાની પ્રતિજ્ઞાવાળા તે અને રાજ્યનું સુંદર પ્રકારે પાલન કરી, વૃદ્ધાવસ્થામાં પેાતાના મુખ્ય પુત્રને રાજ્યકારભાર સાંપીને, નિળ તપશ્ચર્યા કરીને સ્વર્ગમાં ગયા. હૈ દમયંતી ! કર્મોના પ્રત્યક્ષ પ્રભાવવાળી કલાવતીની આ કથા મારા સુખદ્વારા સાંભળીને અને તારા ચિત્તમાં તેના બરાબર વિચાર કરીને, તારા દુઃખને તું આછું કર Page #244 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી શાંતિનાથ ભગવંતની કરેલી આરાધના. [ ૧૭ ] XXXXXXXX સર્ગ ઓગણીસમે. [ શાંતિનાથ ભગવંતની મૂર્તિની દમયંતીએ કરેલ રચના. ] થ કલેશ રહિત બનેલી ઇન્દ્રિયોનું દમન કરનારી અને ચતુર દમયંતીએ અનંત Sતાના નાના તારૂ નામના તે મુનિવરને જણાવ્યું કે –“હે પૂજ્ય! હૃદયને અસર કરે તેવા મનહર દષ્ટાન્તવાળા આપના વચનોથી, જે કે પીડિત હોવા છતાં મારું મન કઈ આધાર (આશ્વાસન ) યુક્ત બન્યું છે, તે હવે મને કઈંક આજ્ઞા આપો અને કઈક પણ દિશાસૂચન કરો. હું શું કરું? ક્યાં જાઉં ? કયાં રહું? અને તેનું સ્મરણ કરું?” એટલે અનંત મુનિવરે જણાવ્યું કે–“હે પુત્રી તે ઠીક પૂછયું. સાંભળ. હમણાં તે હે કલ્યાણી ! તું અહીં જ રહે. મને લાગે છે કે-તને તારા કુટુમ્બીજનેને મેળાપ લાંબે સમયે થશે. વર્ષાકાળ અત્યારે આવી પહોંચે છે અને તારા જવાનો માર્ગ મુશ્કેલીભરેલો છે, તે અહીં જ શ્રી શાંતિનાથ ભગવંતની વાલુકા(રેતી)ની પ્રતિમા બનાવ અને તે શુભે! હે પુણ્યવતી ! તને તેમની આરાધનાની વિધિ કહું છું.” બાદ દમયંતીએ બનાવેલ પ્રતિમાને મંત્રાધિષિત બનાવીને, તેણીને તે પ્રતિમા સેંપીને વિચક્ષણ અનંત મુનિવર્યો દમયંતીને જણાવ્યું કે-“હમેશાં આયંબિલનું તપ કરીને તું ત્યાં સુધી આ શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિમાનું આરાધન કર કે જ્યાં સુધી કઈ પણ વ્યકિત આવીને તારી પાસે આ પ્રતિમાની માગણ ન કરે. હે રાજકુમારી ! શ્રી શાંતિનાથ ભગવંતના પ્રભાવથી જેમાં દરેક પ્રાણીઓએ વેર-વિરોધ ત્યજી દીધા છે એવા આ પર્વત પર રહેતા તને, મન, વાણુ કે કાયાને લેશકારી એક પણ ઉપદ્રવ થશે નહીં.” આવી રીતે ગુરુમહારાજે આપેલ દુઃખને નષ્ટ કરનારી શિક્ષાને હૃદયમાં ધારણ કરીને, તેમને પ્રણામ કરીને હર્ષ પામેલી દમયંતીએ કહ્યું કે –“હે પૂજ્ય ! મારા પુદયને કારણે આપે મને કૃતકૃત્ય બનાવી છે. હે મુનિશ્રેણઆ શ્રી શાંતિનાથ ભગવંત, મારા સ્વામી નલ અને આપ ત્રણે ક્ષમાધારીઓમાં શ્રેષ્ઠ છે. નળના વિરહમાં તમારા આદેશથી શ્રી શાંતિનાથ ભગવંતનું પૂજન કરતી હું અહીં જ રહીશ.” આ પ્રમાણે બોલતી દમયંતીની રજા લઈને તે મુનિએ આકાશમાગે જલદી ચાલ્યા ગયા અને ઉત્તમ શીલવતી દમયંતી પર્વતની ગુફામાં રહેવા લાગી. ૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : 'ધ ૫ મે. સગ વીસમેા. K સ વીસમા. [દમયંતીને ચારણશ્રમણ મુનિએ કહેલ કેશિનીના વૃત્તાંત: દમયતી પાસે શ્રી શાંતિનાથની પ્રતિમાની કરેલ માગણી. ] ................................. ........................ નળરાજાના વિરહુસમયમાં યતી શ્ર! શાંતિનાથ ભગવ`તની આરાધનાપૂર્વક - આયંબિલની તપશ્ચર્યા કરવા લાગી. ત્રણે કાળ પૂજન કરતી, સેવાપરાયણ, સ્પૃહા રહિત દમયંતી શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિમાની પૂજા કરવા લાગી. વનવાસિની દમયંતી પુષ્પ, ગંધ, જળ, નૈવેદ્ય, ધૂપ, દીપ, ફળ અને અક્ષતાથી વિવિધ પ્રકારની પૂજા કરતી. આયંબિલની તપશ્ચર્યાને કારણે દેહ અત્યંત દુTMળ થયા છતાં પણ પુણ્યની પ્રકૃષ્ટતાથી તેણી લેશમાત્ર પરિશ્રમને જાણતી નહાતી. અનુક્રમે તપશ્ચર્યાના પ્રભાવથી તુષ્ટ બનેલી વનદેવીએ હુમેશાં દમયંતીની પાસે રહેવા લાગી તેને સહાય કરવા લાગી. આ પ્રમાણે તપશ્ચર્યા કરતી દમયંતીના પાંચસેા દિવસેા એક દિવસની માફક પસાર થઈ ગયા. તે વનમાં દમયંતી એકલી કઇ રીતે રહી તે અમે જાણતા નથી. ખરેખર મહાત્મા પુરુષાના ચરિત્રો હમેશાં અચિંતનીય જ હોય છે, બાદ દમયંતીએ પક્ષીની માફક આકાશમાંથી નીચે પડતા, ખિન્નતાવાળા અને શિષ્યયુક્ત એક મુનિવરને જોયા. ચતુર દમયંતીએ તેમનું આતિથ્ય કર્યું અને તેમણે દમયંતીને પૂછ્યું કે—“ હૈ કલ્યાણી ! તું કાણુ છે ? તુ અહીં એકલી કેમ છે ? '' ત્યારે દમયંતીએ તેમને જણાવ્યુ` કે—“ સ્વામિથી વિખૂટી પડી ગયેલી, ગુરુમહારાજની આજ્ઞાથી શ્રી શાંતિનાથ ભગવાનની સેવા કરતી હું નલપત્ની-દમયંતી છું.” આશ્ચર્યયુક્ત ચિત્તવાળા તે મુનિવરને દમયંતીએ શાંતિનાથ ભગવંતના દર્શન કરાવ્યા અને તેમને તેમની ગ્લાનિનું કારણ પૂછ્યું ત્યારે તે મુનિવરે જણાવ્યું કે “ હું મારી ખિન્નતાનું કારણ જણાવું છું. હું મહાસતી ! મને તારા મેળાપ થયા તે ઠીક થયું. મેં તારી અવસ્થા જાણી અને મારા ભવિષ્યકાળનાં જ્ઞાનથી હું જાણું છું કે–ભવિષ્યમાં તને તારા સ્વામી નલના સમાગમ ફરીથી થશે. તુ સાંભળ— જે હું જાણું છું તે હું તને કહું છું. હમેશાં સ્વેચ્છાપૂર્વક વિચરનાર હું. ચારણુશ્રમણુ વિદ્યાધર–મુનિ છું. Page #246 -------------------------------------------------------------------------- ________________ ચારણ મુનિએ કહેલ કેશિનીને પૂર્વ વૃત્તાંત. [ ર૧૯] પૂર્વે રથનૂપુર નગરમાં હું એકદા ગયે હતો. ત્યાં રોહિણને પુત્ર બહદ્રથ નામને વિદ્યાધર રાજા છે. તેની કેશિની નામની પુત્રીને માટે વૈરાટયા ગોત્રવાળા ખગી નામના વિદ્યાધર સાથે યુદ્ધ થયું. તે મહાભયંકર યુદ્ધમાં વિદ્યાના મદથી ગર્વિષ બનેલા ખગ્ગી વિદ્યારે બ્રહદ્રથના સૈન્યને સપૅસ્ત્ર(નાગાસ્ત્ર)દ્વારા વ્યાકુળ બનાવ્યું. બૃહદ્રથના કરેલા પ્રહારે વિદ્યાથી સમાઈ જતા હતા અને સર્પનો પ્રતિકાર કેમ કરો તે જાણતા નહેતા, એટલે વિદ્યાધરોના સ્વામી બલિ નામના વિદ્યાધરેંદ્રના પુત્ર, ગરુડના વરદાનથી ગવીંછ બનેલા મહાબલને લાવીને, તેની સાથે કેશિનીને પરણાવીને, જમાઈ એવા તે મહાબલને ખગ્ગી વિદ્યાધર સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે સ્થાપન કર્યો. ગરુડે આપેલા, જેવા માત્રથી વિષને હણનારા વસ્ત્રાભરણેને ધારણ કરનાર મહાબલે નાગાસને નિષ્ફળ નાવ્યું. મહાબલે કરેલા રક્ષણથી યુદ્ધમાં ખડગીનો સંહાર કરીને, જય પામેલા બહથે તેનું સમસ્ત રાજ્ય લઈ લીધું. રાજ્યથી ભ્રષ્ટ બનેલા અને વિશ્વમાં પરિભ્રમણ કરતાં ખગ્રીના પાશ્વ નામના પુત્ર મહાબલના વધને માટે વિદ્યાની સાધના શરૂ કરી, એટલે આરાધના કરવામાં કુશળ અને મહાતેજસ્વી તેને દેવીએ, એક પુરુષને હણનાર એ નાગપાશ હર્ષપૂર્વક આપે. છળ અને શક્તિથી અધિક કર્કોટક નામના નાગપાશને ધારણ કરતાં પાર્શ્વ કુમારે વનમાં વિહાર કરતાં મહાબલ સામે હુમલો કર્યો. તે સમયે મહાબલ કુમાર, ગરુડે આપેલા વસ્ત્રાભરણે પિતાની પત્ની કેશિનીને સંપીને સ્વતંત્ર રીતે તે વનપ્રદેશમાં ફરી રહ્યો હતો. ક્રોધને લીધે રક્ત નેત્રવાળા તે બંનેનું તે સ્થળે યુદ્ધ થયું અને નાગપાશથી મહાબલકુમારને પાકુમારે બાંધી લીધે. મહાબલના સુભટોના ભયને લીધે પાશ્વકુમાર વેગપૂર્વક ત્યાંથી ચાલ્યો ગયો. છિદ્રને જેનારા સર્વે શું નાસી જતા નથી? એવામાં મહાબલ પ્રિયા કેશિની પાસે કઠાના દાબડામાં રહેલા અને ગરુડે આપેલાં વસ્ત્રાભૂષાને પહેરવા માટે જદી જાય છે તેવામાં દિવસે સૂતેલી કેશિનીના ઓશીકા નીચેથી તે દાબડાને કપટપૂર્વક ઉપાડીને કર્કોટક ચાલ્યા ગયા. નાગપાશથી બંધાવાને લીધે સર્વ અવયવોથી ઝકડાએલ મહાબલ કલાવાન હોવા છતાં જડ બની ગયો. ત્યારે તેને ચિત્રમાં આળેખાએલાની માફક ચેષ્ટારહિત અને લાકડા જેવો નીરખતી તેમજ શોથી વ્યાકુળ બનેલી કેશિની ઉચ્ચ સ્વરે રડવા લાગી. સર્વ સ્થળે યત્નપૂર્વક શોધ કરવા છતાં કોઠાના દાબડાને નહીં જેતી, ગરીબડી અને શોકને કારણે માથું કૂટતી કેશિની તેને કોઈ પણ સ્થળે મેળવી શકી નહીં. હવે સર્ષરૂપી વમળમાં સપડાએલા જમાઈ મહાબલને નીરખીને પિતાને અનાથ જાણતે બ્રહદ્રથ વિલાપ કરવા લાગે, પ્રમાદી બનેલી કેશિનીની વારંવાર નિંદા કરવા લાગ્યા અને પિતાના દુર્ભાગ્યને પણ તિરસકારવા લાગ્યા. પુત્રના દુઃખને સાંભળીને શોકને લીધે વ્યાકુળ બનેલ બલિ વિદ્યાધર રાજાએ ત્યાં આવીને, દીર્ઘ રુદન કરવાપૂર્વક દેવને અત્યંત ઉપાલંભ આપે. તે સમયે જેણે પાન તથા ભેજનનો ત્યાગ કર્યો છે તે અને રાત્રિદિવસને નહીં જાણતો Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મે. સગ' વીસમા. બૃહદ્રથ અને લિ રાજાના સમસ્ત પરિવારવર્ગ દુઃખરૂપી અગ્નિમાં ડૂબી ગયા. શત્રુએ ઉપસ્થિત કરેલ આ આફતમાં વિચક્ષણ પુરુષને પણ કોઇપણ પ્રકારના ઉપાય નહીં મળવાથી “હવે શું કરવું ? ” તેના નિશ્ચય થઇ શકયો નહીં. 132 તેવામાં ભાગ્યયેાગે ત્યાં આવી પહેાંચેલા અને ઢષ્ટિવાદને જાણનારા મુનિને તે ખતે રાજાએ મહાબલના હિતને માટે પૃચ્છા કરી, ત્યારે તે મુનિવરે જણાવ્યું કે—“શ્રીમાન અને વીર મહાબલ, ગરુડે આપેલાં શૃંગાર સિવાય કોઇપણ પ્રકારે વ્યાધિરહિત ખનશે નહીં. તે શૃંગારને ફરી મેળવવાના ઉપાય તમે સાંભળેા. જો કેશિની આ વૈતાઢ્ય પવનેા ત્યાગ કરીને દક્ષિણ દિશામાં જાય તે તે વસ્તુની પ્રાપ્તિ થાય. જેની પાસે વિદ્યાધરા પણ જઈ શકતા નથી તેવી ભીમરાજાની પુત્રી દમયંતી તેને દાસી તરીકે સ્વીકારે. પતિવ્રતા દમયતી સ્વયંવર મહેાત્સવમાં નલરાજાને પરણીને પતિની સાથે નિષધાનગરીમાં જશે. જુગારમાં સમસ્ત રાજ્ય હારી ગયેલા નળથી, મેાટા ગાઢ વનમાં ત્યજી દેવાયેલ દમયંતી કષ્ટપૂર્વક પેાતાના પિતાના નગર કુડિનપુરમાં જશે, તે નગરમાં જ્યારે નળના દમયંતીને મેળાપ થશે ત્યારે કેશિની પણ ગરુડે આપેલા વસ્ત્રાભૂષણના ડાબલાને મેળવશે. જ્યાં સુધી કેશિની દમયંતીની સેવા કરશે ત્યાં સુધી આ માજી મહાબલ કુમારને પણ દુ:ખ એછું થશે. પતિને માટે કષ્ટપૂર્વક વ્રત-નિયમને કરનારી પતિવ્રતા સ્ત્રીએ સતીપણાને કારણે જાણે ખેંચીને લાવી હોય તેમ સુખાથી પેાતાના સ્વામીએને જોડે છે—સુખી બનાવે છે. ’ આ પ્રમાણે સાંભળીને, પેાતાના પતિના હિતના માટે કુટુમ્બી જનાની રજા લઈને કેશિની ક્રીડા ચેાગ્ય કિન્નર યુગલની સાથે દક્ષિણ દિશામાં ગઇ. વનમાં વિચરતા ભીમરાજા તે કિન્નર–યુગલના સંગીતથી પ્રસન્ન થવાથી તેની પાસે કેશિનીએ દમયતી પાસે દાસી તરીકે રહેવાની માગણી કરી. કેશિનીને વળાવીને રથનૂપુરમાં આવી પહોંચેલા વિદ્યાધરાએ કેશિનીની હકીકત પ્રસિદ્ધ કરી, તે। આ પ્રમાણે પૂર્વના વૃત્તાંત વિચારીને હું વૈદી! તુ ડાહી છે. તા તારા ચિત્તને પ્રસન્ન કર-સ્વસ્થ બનાવ. જો સ ંતપુરુષાની વાણી સાચી હાય, સતીઓનુ સતીત્વ હાય, સમ્યગ્દષ્ટિ હાવાને કારણે વિદ્યાધરેંદ્રોની આશાઓ સફળ થતી હાય, જો તારા અંગ પરના લક્ષણ્ણા સાચાં હાય અને તે રાજા વિદ્વાન હાય તેા કુઢિનપુર જતી એવી તને તારા સ્વામીના અવશ્ય મેળાપ થશે. તે તું હવે તારી પ્રતિજ્ઞા ( આયંબિલ તપના નિયમ ) પૂર્ણ કરીને ડિનપુર જા અને શ્રી શાંતિનાથની આ શાન્ત પ્રતિમા મને આપ, મારા ગુરુને વાંદવાને માટે રાહાચળ પર્વત પર જતાં મને તીનું ઉલ્લંઘન કરવાને કારણે મારા ગતિ-ભ્રંશ ( સ્ખલના ) થયેા છે. મહાતેજસ્વી અને તારાથી આરાધાતા આ શ્રી શાન્તિનાથ ભગવંતની પ્રતિમાના જિનપ્રાસાદ વિગેરે Page #248 -------------------------------------------------------------------------- ________________ દમયંતીનું કંડિનપુર પ્રતિ પ્રયાણ. [ રર૧] કેઈ પણ પ્રકારનાં ચિહ્નો ન હોવાથી મને અહીં કંઈ સંભાવના જણાઈ નહીં અર્થાત જિનપ્રાસાદ વિ. બાહ્ય ચિહ્ન વિના મને અહીં રહેલ શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિમાની ખબર પડી નહીં, તેથી છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક આકાશમાંથી નીચે પડ્યો અને હવે પ્રાયશ્ચિત્ત કર્યા વિના જવાને શક્તિમાન નથી. હું કલ્યાણ ! આ કારણથી મારા મુખ પર ખિન્નતા હતી. હવે તારા દર્શનથી ફરીથી મારા મુખ પર પ્રસન્નતા આવી છે. આ મૂર્તિની જે પ્રકારે તે પૂજા-વિધિ કરી છે તેમ હું પણ કરીશ. આમ કર્યા સિવાય મારું હિત થઈ શકે તેમ નથી. આ શ્રી શાન્તિનાથ ભગવાન મુક્તિરૂપી સ્ત્રીથી આલિંગન અપાયેલા છે, તો નિર્ધન માણસો લક્ષમી યુક્ત બને છે. રાગ-દ્વેષાદિ કષાય રહિત આ શ્રી શાંતિનાથનું ધ્યાન કરીને વિષયભેગનું વિસ્મરણ કરતાં-ભૂલી જતાં વિદ્વાન પુરુષે કદી પણ સંપત્તિ તેમજ સંસારવૃદ્ધિ માટે પ્રયાસ કરતા નથી અર્થાત્ તેઓને સંસાર વૃદ્ધિ પામતો નથી.” આ પ્રમાણે બોલતાં મુનિવરને પ્રણામ કરીને દમયંતીએ કહ્યું કે-“આ પરમાત્મા શ્રી શાંતિનાથના બિંબને ગ્રહણ કરે અને તમારું મનવાંછિત મેળ. પૂર્વે ગુરુએ ફરમાવેલ મેં સર્વ વૃત્તાંત તમને જણાવ્યું છે. હવે મારું કુંડિનપુર તરફ જવું યોગ્ય જ છે. વિદ્યાધર સંબંધી તમેએ જે હકીકત જણાવી તે સર્વે મળતી આવે છે–બંધબેસતી છે કારણ કે કેશિની નામની વિદ્યાધરી મારી સખી તરીકે રહેલ છે. હું તેને મારી સગી બહેન તરીકે માનું છું. તે અત્યારે કુંડિનપુરમાં મારા પુત્રનું રક્ષણ કરી રહી છે. મેં પૂર્વે તેને સેંકડો વાર મારી સેવા કરવાનું કારણ પૂછયું હતું, પરંતુ તેણીએ જણાવેલ કે- “અવસરે હું સર્વ હકીકત જણાવીશ.” કાર્ય પ્રસંગે મારાથી અથવા રાજા નલથી અપાયેલ વરદાનને, ઘણી પ્રાર્થના કરવા છતાં પણ થાપણ તરીકે તેણીએ રાખી મૂક્યા છે, તો હું પૂજ્ય! તમોએ જણાવેલ કારણ હવે સમજવામાં આવે છે, નહીંતર વિદ્યાધરી પૃથ્વીપીઠ પર રહેનાર માનવીની સેવા શા માટે કરે ? તેણની વાંછિતની પ્રાપ્તિ થવાથી કેશિની હર્ષ પામે અને મને ફરીથી નળરાજાનો મેળાપ થાઓ. મુનિજનેની વાણી અક્ષરશઃ સત્ય બને છે. અને તીર્થકર ભગવાનની સેવાનું ફળ સંપૂર્ણ રીતે પરિણામે લાભદાયક બને છે.” આ પ્રમાણે કહીને, શ્રી શાંતિનાથના બિંબને ભક્તિપૂર્વક પૂજીને, વૃક્ષ, પર્વત અને નદી વિગેરેને પ્રણામ કરીને હર્ષ પામેલા અમૃતકર મુનિવરની રજા લઈને દમયંતી પિોતે કુંડિનપુર તરફ ચાલી નીકળી. Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી દમયંતી ચરિત્રઃ અંધ ૫ મે. સગે એકવીશ. હeeeeeSEઉઉઉઉઉહ @ સર્ગ એક્વીસમો. ૯ge PODO9994CCCCCCC [ભરવાડણે દમયંતીને કહેલ સતી સુભદ્રાની કથા: તેની માસીના ઘરે આગમન- ] હAહ૦૭ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૭૦૦ ૭૦૦ ૬ બાદ આગળ ચાલતાં, કેઈએક સાર્થમાં રહેલી, ઘી વિગેરે વસ્તુઓને વેચવાને ગ્રાહતી કેઈએક ભરવાડણને દમયંતીને મેળાપ થયે. દમયંતીએ તેને કુંડિનપુરને માર્ગ પૂછે અને વિશેષમાં પૂછયું કે-“બંધ દરવાજાવાળી આ કઈ નગરી સામે દેખાય છે?” તેણુએ દમયંતીને જવાબ આપે કે અહીંથી થોડે દૂર કેઈએક નગર છે, જે સ્થળે કુંડિનપુરના લેકે વારંવાર આવ-જા કરે છે. હે પુત્રી ! આ સન્મુખ દેખાઈ રહી છે તે દક્ષિણચંપા નામની નગરી છે. તેના બંધ દરવાજાનું કારણ એ છે કે-આ નગરીને ઉત્તર દિશાને દરવાજો બંધ રહેલ છે અને બાકીની ત્રણે દિશાઓના દરવાજાઓ દ્વારા લેકે આવ-જા કરે છે. આ નગરીમાં બુદ્ધભિક્ષુને ભકત સંઘગુમના પુત્ર ધનદત્તની સુભદ્રા નામની પત્ની જેન ધર્મમાં રકત હતી. ઉત્તરચંપામાં વ્યાપાર અર્થે ગયેલે ધનદત્ત સેંકડો યનોથી આ શ્રેષ્ઠ પુત્રી સુભદ્રાને પર હતે. સુભદ્રા પ્રત્યેના નેહથી તે પણ જૈન ધર્મમાં રાગી બન્યા. ખરેખર, સ્નેહ મનને પ્રિય વસ્તુમાં પ્રવર્તાવે છે. ધનદત્ત જેન ધર્મને સ્વીકાર કરવાથી તેના કુટુમ્બીજને તેની નિંદા કરવા લાગ્યા, અને તેના માતાપિતાએ તેને પત્ની સાથે જુદું ઘર આપ્યું. સુભદ્રાની દુષ્ટ સાસુ તેને હમેશાં ગાળ આપતી અને તેના છિદ્રો જેતી. “ આ કુલટા છે, પાપિણી છે, અકુલીન છે ” એ પ્રમાણે હમેશાં બેલતી સાસુની આજ્ઞા સુભદ્રા માથે ચડાવતી. સુભદ્રા અહીં ઉભી હતી, અહીં આવી હતી, અહીં બોલતી હતીઅહીં તેણુએ જોયું હતું, તે વસ્તુ ચેરી ગઈ, તેણીએ આ આપી દીધું, આ ભાંગી નાખ્યું અને તેણીએ આ પ્રકારે કર્યું ” – આ પ્રમાણેના સુભદ્રા સંબંધી સમાચારરૂપી વિષથી તેની સાસુ પુત્રને એકાંતમાં લઈ જઈને હમેશાં તેના કાન ભંભેરતી હતી. કે એક દિવસે મધ્યાહ્નકાળે શિક્ષાને માટે ભ્રમણ કરતાં વનવાસી કેઈ એક શ્રેષ્ઠ મુનિવર સુભદ્રાના આવાસે આવી ચઢ્યા. હસ્ત પાત્રવાળા તે મુનિવરને પારણું કરાવતી તેણીએ પ્રતીકાર (ઉપાય) નહીં કરતાં એવા તે મુનિવરના નેત્રમાં તૃણ (ફેતરું) જોયું. ભક્તિતત્પર સુભદ્રાએ તે મુનિને પીડા કરનાર તે તૃણને પિતાની જીભદ્વારા લઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ સતી સુભદ્રાનું વૃત્તાંત. લીધું. તેની સાસુએ આ મુનિ-મિલનના પ્રસંગ પેાતાના પુત્રને મતાન્યેા આ વિશ્વમાં સજ્જનાના ચિત્તમાં જુદું હોય છે, જ્યારે સૃર્ખાઓના ભ્રમ જુદો હાચ છે ( સ'તપુરુષા શુભ કામનાથી કાઈ એક કાર્ય કરે તેને મૂરખા વિકૃત દ્રષ્ટિથી જુએ છે. ) મુનિના સ્પર્શ માત્રના ઢાષને હૃદયમાં ગંભીર ( મહાન ) ભૂલ માનીને અપ બુદ્ધિવાળા તેના સ્વામી ધનદત્તે સુભદ્રાને કટુ વચના સંભળાવ્યા. “ હે દુરાચારિણી ! તુ મારી પત્ની નથી. ’ આ પ્રમાણે ધનદત્ત કહ્યું ત્યારે બીજા કુટુમ્બી જનાએ ક્રોધપૂર્ણાંક તેને કટુ વચના સંભળાવ્યા. કોઈ પણ વ્યકિતની લઘુતા (હલકાઇ ) ન થાઓ. ( જગતમાં હલકા થયા કે તેને દબાવનારા સંખ્યાબંધ નીકળી પડે છે. ) પેાતાના કુળનું કલંક અને શાસનની હીલના (નિ ́દા) જોઇને હૃદયમાં ખેદ પામેલ સુભદ્રા મેલી કે—“ અરે! અરે!! ચાગ્યાયેાગ્યને નહીં જોનારા, જિનશાસનના શત્રુઓ, અમૃતના ત્યાગ કરનારા અને વિષથી વ્યાપ્ત એવા બુદ્ધ ધર્મની માન્યતામાં અંધ બનેલા તમાને (યુદ્ધભક્તોને) ધિક્કાર હા ! મહાપુરુષાના આચરણ પ્રમાણે સામાન્ય પ્રાણીઓ વી શકતા નથી. પેાતાના વર્તનની માફક બાહ્ય આચરણથી જ સમસ્ત જગતને જીએ છે. તીર્થ સ્વરૂપ સાધુપુરુષા સાથેના સંઘટ્ટા(પ)ની ચર્ચા કેમ હાઇ શકે ? તે સંબધી વિચારણા કરવી તે દુષ્ટ લેાકેાનું ક`ન્ય હાઇ શકે. સાધુપુરુષના શરીરના સ્પર્શ તી. જળની માફ્ક દુલ્હનાને પણ શુદ્ધ (પવિત્ર) કરનાર છે, તેા સજ્જન પુરુષાને પવિત્ર કેમ ન બનાવે ? ખરેખર, નિષ્કારણુ બધુ મુનિજનાની સેવા એ ભવ( સંસાર )ને વધારનાર માતા-પિતાની શુશ્રુષા કરતાં વિશેષ હિતકર છે. કાઇ સ્થળે ગુણુ દોષને માટે અને દોષ ગુણને માટે અને છે—આવે! જૈન ધર્મના ગહન સિદ્ધાંત મૂર્ખ માસને ન સમ જાય તેવા છે. મન, વચન અને કાયાની ચેગથ્થુદ્ધિપૂર્વક સાધુપુરુષામાં મનને સ્થાપન કરવાથી ભવ્ય પ્રાણીઓને ક્લંક આપવાને કાણુ શક્તિમાન થઇ શકે? તે સમયે મુનિવરના સ્પર્શી કરીને મેં તેમનો નેત્રપીડા દૂર કરી છે, તેા હવે તે કૃત્ય કરવાથી હું ગમે તે પ્રકારે કહેવાઉં (વગેાવાઉં ) તેની મને ચિંતા નથી. પ્રાત:કાળે હું મારું સતીત્વ દર્શાવીશ, ત્યારબાદ મને રાખવી કે ત્યજી દેવી તેના તમે સર્વ વિચાર કરજો. ’’ ૨૨૩ 39 આ પ્રમાણે મેલીને, રાત્રિને વિષે કાઉસગ્ગ ધ્યાનમાં મૌન રહેલ અને દુ:ખી બનેલ સુભદ્રાને શાસનદેવીએ કહ્યું કે—“ હે પુત્રી! પ્રાતઃકાળે નગરીની શેરીએમાં જે નિમિત્તે પડતુ વગડાવવામાં આવે તેને સ્વીકાર કરીને તારે જિનશાસનની પ્રભાવના કરવી. પ્રમાણે સૂચવીને શાસનદેવી મતધ્યાન થઇ ગઇ. બાદ સૂર્યાંય થયા ત્યારે નગરીના ચારે દરવાજાઓ બંધ થઇ ગયા. હજારો ઉપાય કરવા છતાં પણ જાણે વજ્રના અનાવેલા હોય તેમ તે દરવાજાઓને ઉઘાડવાને લાખા માણસા સમર્થ થઇ શકયા નહીં. નગરના દરવાજા એ બંધ થઈ જવાથી પ્રગટી નીકળેલા ધ્વનિસમૂહને લીધે ખાલ અને વૃદ્ધ સહિત સમસ્ત Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્મુધ ૫ મે. સર્ગ એકવીસમે. નગર વ્યાકુળ ખની ગયું. કાઈપણ સ્થળેથી કાઇ, લાકડા અને પાણી આવી શકયુ નહિ તેમજ ગાય, ભેંસ અને ઘેાડા વિગેરે બહાર જઇ શકયા નહિ. “ જે કાઈ શક્તિશાળી ડાય તે આ દરવાજા ઉઘાડે. ” રાજાની આજ્ઞાથી આવા પ્રકારના પહડ વગડાવવામાં આવ્યા. સાસુ વિગેરે સ્વજન વર્ગ હાંસી કરી રહ્યો હતા તા પણ તે પડહના સ્પર્શ કરીને, સુભદ્રા લેાકેાની સાથે ચાલી નીકળી, “ જો મારું શિયળ નિર્મળ હ્રાય અને જૈન શાસન પવિત્ર હાય તેા, અભેદ્ય કર્મ સમૂહની જેમ નગરના દરવાજા ભેદાઇ જાઓ-ઉઘડી જાએ. ” આ પ્રમાણે કહીને સુભદ્રાએ ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ચાથાને માટે મહાસતી તેણે કહ્યું કે જો ખોદ્ધધર્મોનુયાયીમાં કાઈ સતી હાય અથવા તા સત્વશાળી પુરુષ હાય તા આ પુરુષાર્થરૂપી કસેાટીમાં પેાતાની પરીક્ષા કરે. ’ પછી, રાજાદિ સર્વે લેાકેાએ અને સાસુ આદિ કુટુંબી જનાએ તેની યથાયેાગ્ય સ્તુતિ કરી. ધનદત્ત તેણીના પૂર્વક સ્વીકાર કર્યાં. સાક્ષાત્ યશ છે કે જેથી આ ચંપાનગરીનુ ઉત્તર દિશાનું દ્વાર રહેલુ છે. ડિનપુરવાસી જનાની આ નગરીમાં પણ આવ-જા અહીંથી પાંચ ગાઉ દૂર શ્રીવદ્ન નામના નગરમાં વિશેષ પ્રકારે આવ-જા રહે છે. તે નગરમાં ભીમરાજાની સાળી ચદ્રમતી તે નગરના રાજા ચંદ્રાવત ́સની રાણી છે. શ્રીવન નગરમાં પહોંચ્યા બાદ મને કુડિનપુર જલ્દી જવાને માટે કાઈએક સાથ મળી રહેશે તેથી હુ મારૂપી સાગરને પાર કરી શકીશ. ” આ સતી સુભદ્રાને હુ ંમેશને માટે બધ રહ્યા કરે છે અને આ પ્રમાણેનુ તે ભરવાડણનું કથન સાંભળીને દમયંતીએ હૃદયમાં હ પૂર્વક વિચાર કર્યા કે− ખરેખર, મારી માતાની પાસે રહેનાર આ મારા માસી જણાય છે. હવે મારા અને ચરણા આગળ વધવાને ક્ષેાભ પામી રહ્યા છે ( પાછા પડે છે. ) પેાતાનુ સ્થાન નજીક આવે છે ત્યારે એક વેત પ્રમાણુ રસ્તા પશુ ચેાજનપ્રમાણુ બની જાય છે. (ટૂંકા રસ્તા હોય તા પણ ઘણું જ લાંખેા જણાય. ) સ્વામી રહિત હું મારા સ્વજનવને કઈ રીતે મળી શકીશ ? આમ હૈાવા છતાં, કુડિનપુર તરફ જતાં મારું મન શરમને લીધે કેમ ફૂટી જતું નથી ? અથવા તેા મદ ભાગ્યવાળી હું મારી કેટલી શરમ બતાવુ? ગમે તે થાઓ, પણ હવે મારે મારા સ્વામીના આદેશ પ્રમાણે કરવું જ જોઇએ. આ મારી માસીનું નગર મારા નગર કરતાં પહેલું આવે છે. તે નગરમાં જઈને “હું અમુક છું. ( અથવા દમયંતી છું ) એવા પ્રકારની એળખાણ આપવા માગતી નથી. શ્રીવન નગરમાં કાઇ સામાન્ય વ્યક્તિને ત્યાં વિશ્રામ કરીને પછી કેટલાક દિવસા બાદ હું કુંડનપુર તરફના સાર્થ સાથે પિતાના ઘરે જઇશ.” આ પ્રમાણે વિચાર કરતી દમયંતી, નગરના દરવાજાની શેાસારૂપ, નવીન અને પુષ્ટ સ્તનવાળી યુવતીજનાથી સુશેાભિત કાએક વાવડીએ પહાંચી. જેમ પૂર્વાંચલ પર પ્રસરેલી ચ ંદ્રિકાથી રાત્રિ શાલે તેમ ગેાખમાં બેઠેલી દમયંતીથી "" Page #252 -------------------------------------------------------------------------- ________________ મયતીનુ તેની માસીના રાજમહેલે આગમન. [ રરપ ] તે વાવડી શેાભી ઊઠી. માના થાકથી શિથિલ અંગવાળી દમયતીએ જેવામાં ક્ષણમાત્ર વિસામા લીધા તેવામાં કોઇ એક ઘાએ આવીને તેણીના ચરણના અંગૂઠા ઝડપથી પકડી લીધા. સત્કારપૂર્વક હાહારવ કરતી તેણીના કરુણ ધ્વનિ સાંભળીને પાનિહારીએ દોડી આવી. તેની માસીની પાનિહારીએ જે જળક્રીડા માટે આવેલી, તેના રૂપથી આશ્ચર્ય પામેલી દાસીઓએ તે ઘાને જલ્દી હાંકી કાઢી. પછી તેણીના અને ચરણેાને ધોઇ નાખીને, પેાતાના વસ્ત્રોથી લૂછીને, તે દાસીએએ સ્નેહને લીધે પગતું ચુંબન કર્યું અને પેાતાના મસ્તક પર સ્થાપન કર્યાં. તે દાસીએ પૈકી કેટલીક દાસીએએ જઇને ચદ્રવતીને જણાવ્યું કે— કદી ન જોયેલું અને ન સાંભળેલું એક સ્ત્રીરત્ન અહીં આવેલું છે. ” એટલે ચંદ્રવતીએ જણાવ્યું કે—“ વિનયપૂર્વક તેનુ સન્માન કરીને જલ્દી તેને લઇ આવેા, અમને પણ તેને જોવાની ઇચ્છા છે. ” પછી તે દાસીએ ત્યાં આવી દમયંતીને કહ્યું કે—“અમારા પર મહેરબાની કરા, અમારું કથન સ્વીકારા, રાજમહેલમાં ચાલા, ચંદ્રવતી રાણી તમને પ્રેમપૂર્વક જોવાને ઇચ્છે છે. આ પ્રમાણે પ્રાર્થના કરતાં દાસીએથી પરિવરેલી, શુદ્ધ જળથી સ્નાન કરીને દમયંતી માસીના ઘરે ગઇ. દમયંતીને પેાતાની ભાણેજ તરીકે નહીં જાણતી હાવા છતાં પણ ચંદ્રવતી હર્ષોંને લીધે ઊભી થઈને સત્કાર કરવા માટે ઉત્સુક બની. વસ્તુ ઢંકાએલી હાવા છતાં પણ વસ્તુના સામર્થ્ય ના કારણે ચિત્ત આકર્ષાય છે, જેમકે મેથી ચંદ્ર આચ્છાદિત બનવા છતાં કુમુદ્રસમૂહ વિકસ્વર અને છે, હું તેા એક સામાન્ય ક્ષત્રિયકન્યા છું. ” એ પ્રમાણે ખેલતી દમયંતીએ ચક્રવતીના આદરસત્કારવાળા વર્તનથી તેને અટકાવી, માતાની બીજી મૂર્તિ સ્વરૂપ( માસી )ને જોઈને તેણી ગભરાણી નહીં. તેનું ચિત્ત દુ:ખથી પીડિત હતું છતાં શરમરૂપી દારડાથી બંધાયેલું હતું. નજીકમાં રહેલા આસન પર બેસારીને, આશ્ચયપૂર્વક તેને નીરખીને અને અદ્ભુત વાત્સલ્ય દર્શાવીને દમયંતીને તેની માસીએ કહ્યું કે- રુ કલ્યાણી ! સદ્ભાગ્યને લીધે અમે તને જોઈ છે; અને તેથી જ અમે અમારા જીવિતને સફળ માનીએ છીએ. વિશેષ શું કહેવું ? તારા નેત્રા મીંચાય છે તેથી જણાય છે કે તુ માનુષી છે. હું કમલાક્ષિ ! દેહકાંતિથી તું દેવાના પણ તિરસ્કાર કરે છે અર્થાત્ દેવ કરતાં પણ તારી કાંતિ અધિક છે. આવા પ્રકારના અદ્ભુત રૂપવાળી તુ કાણુ છે? અને તુ કાની પત્ની છે ? આ પ્રમાણે તને પૂછવાને માટે ઉત્કંઠા મને પ્રેરણા કરી રહી છે. હે પુત્રી ! તું મારી પુત્રી સરખી છે અને આ રાજમંદિરને તું તારું જ માન. હૈ સુંદરી ! હું મારા પ્રાણેાથી પણ તારું પ્રિય-કલ્યાણુ કરવા ઈચ્છું છું. જો તુ સ્વતંત્ર ન હાય અને જો કાઇ કારણવશાત હાય તા પણ મારા સતાષની ખાતર તુ થાડા વખત અહીં રહે. જો તારે યાત્રા કરવાની ઇચ્છા હાય તા હું તને શ્રેષ્ઠ વાહનદ્વારા, તારી ઇષ્ટ વસ્તુની સિદ્ધિ માટે રવાના કરીશ. ” દમય’તીએ જવાબ આપતાં જણાવ્યું કે—“ હે દેવી ! તમે ખરેખર ધન્ય છે, ૨૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ પાંચમા સ એકવીસમે. કારણ કે મારા પ્રત્યે તમે કપટરહિત મમત્વભાવ દર્શાવા છે. મારા સ્વામી નિષધા નગરીના રહેનાર, ક્ષત્રિય, સુંદર અને યુવાન છે, પરન્તુ ધૃતદ્વારા પોતાનું સસ્વ શુમાવીને, મને ત્યજી દઈને તે કાઇએક સ્થળે ચાલ્યા ગયા છે, તેા હમણાં પિતાને ઘરે કુંડિનપુર નગરે જવાને ચાહતી હું તમારા આદેશથી અહીં ચૈાડા સમય ઇચ્છાપૂર્વક રહીશ, પરન્તુ અહીં રહેવાની મારી શરત એ છે કે-મારું' ભેાજન હું' પાતે જ બનાવીશ, કોઇપણું પુરુષના મારા માટે સંસર્ગ ન જોઇએ, તેમજ મને કાઇપણ હુકમ ન કરે. ' એ પ્રમાણે ચંદ્રવતીએ તે કબૂલ કરવાથી માસીના મંદિરમાં રહેતી, માસીની પુત્રી સુનંદાથી પૂજાતી દમયતીએ ગુપ્ત રીતે દિવસે પસાર કર્યો. દમયંતી પાસેથી રાજકુળને ઉચિત તે તે પ્રકારની કળા-કુશળતાના અભ્યાસ કરતી, હમેશાં તેના સૌભાગ્યની તેમજ સમતાભાવની પ્રશંસા કરતી અને અત્યંત આશ્ચયુક્ત હૃદયવાળી સુનદા દમયંતીને એક ક્ષણમાત્ર પણ અળગી કરતી નહીં. પ્રિયતમના સમાચાર મેળવવાના હેતુથી, થાકથી પીડાયેલ પરદેશી મુસાફાને દાન આપતી અને હમેશાં વિરહ-વ્રતને ધારણ કરનારી દમયતીએ બીજના ચંદ્રને જોઇને કોઈ વખત કહ્યું કે—“ અરે ! ... મારા સોભાગ્યના વિપરીતપણાથી અક્ષરે એ પણ શુ વિપર્યાસ ( ઉલટા ક્રમ ) ધારણ કર્યો છે ? પૂર્ણિમાના ચંદ્ર આજ કેંદીની દશા અનુભવી રહ્યો છે અને સ્વામીનું સ્મરણ કરતી દાસીની યાદ આપી રહેલ છે. ” બાદ પાતી સરખી શાભાવાળી દમયંતીએ પુષ્કળ અશ્રુ સારવાપૂર્વક જાણે અશાડ માસના સ્વરૂપને દર્શાવતી હાય તેમ કાર્તિક માસથી પ્રારંભીને નવ માસ વ્યતીત કરીને ફરીવાર દઢતા ધારણ કરી. વગચ્છરૂપી આકાશપથમાં ચંદ્ર સરખા શ્રી માણિકયદેવસૂરિએ નવીન કલ્યાણવાળા, શ્રેષ્ઠ આ ગ્રંથ રચ્યા, તે આય પુરુષના ક્રમળસરખા સુંદર રચનાઓવાળા આ પાંચમા સ્કંધ પૂર્ણ થયા. Page #254 -------------------------------------------------------------------------- ________________ •૦૦૦૦૦૦૦ ઝર ઝાર છે સ્કંધ. સર્ગ ૧ લો. હજામ [ સુદેવ અને શાંડિલે કરેલી દમયંતીની શોધ: કુંઠિનપુર આગમન અને ભીમરાજાનું દમયંતીને આશ્વાસન. ] - - - - - - - - - - - - | કલિના પ્રપંચથી વિખૂટા પડેલા નળ-દમયંતીનું વૃત્તાંત લાંબા સમયે સાંભળીને મન ભીમરાજા મૂછ પામ્યા: “હે મહારાજા નલ! હે પુત્રી દમયંતી ! તમારા શિરે આ કઈ જાતની આફત આવી પડી? અકાર્ય કરનાર દેવને ધિકાર છે ! ધિકાર !!એ પ્રમાણે દુઃખી બનેલ ભીમરાજ પ્રલાપ કરવા લાગ્યા. જેમ સૂર્ય પિતાના કિરણો દ્વારા જગતના પદાર્થો જુએ છે તેમ ભીમરાજાએ નળ-દમયંતીના સમાચાર જાણવા માટે પર્વત અને સાગર પર્યત પૃથ્વીપીઠ પર પોતાના દૂતે મારફત તપાસ કરાવી. હંમેશા તે બંનેની ચિંતાથી રાત્રિને વિષે નિદ્વારહિત બનેલા ભીમરાજા જાણે સ્વીકારેલ કાર્યને જાણે પહેરેગીર હોય તેમ રહેતા હતા અર્થાત તેમની ઊંઘ ઊડી ગઈ. પુત્રીના દુઃખથી ઘેરાયેલ પ્રિયંગુમંજરીના હૃદયને વિષે, છિદ્રરહિત છીપને વિષે જેમ કોઈપણ વસ્તુ દાખલ થઈ શકે નહિ તેમ સુખ પ્રવેશી શક્યું નહિં અથોત પ્રિયંશુમંજરી પણ અત્યંત દુઃખી બની ગઈ. વળી સમસ્ત રાજકુટુંબ પણ ઉત્સવ રહિત, તાંબૂલ રહિત, શૃંગાર રહિત, સુંદર વાર્તાલાપ રહિત અને દુખપરાયણ બન્યું. માતા-પિતાને દમયંતી પ્રત્યે પ્રગટેલ નેહભાવ કેશિનીના મિત્ર સરખા (તેની સારસંભાળમાં રહેતા ) દમયંતીના બંને સંતા(ઇદ્રસેન અને ઇંદ્રસેના)ને વિષે આવીને એકત્ર થયા હતા. મૃત્યુ પામેલાની માફક, કેઈપણ મહાન નૈમિત્તિક પણ નળ-દમયંતીના સમાચાર જણાવી શક્યો નહીં. તેઓના કોઈપણ પ્રકારના સમાચાર પ્રાપ્ત ન થવાથી ભીમરાજા વિગેરે તેઓના જીવિતને નિર્ણય કરી શક્યા નહીં. વિંધ્ય પર્વતની ખીણામાં અને ભરવાડોના વાડાઓ તેમજ ભીલ વિગેરે હલકી જાતિના વસવાટથી ભયંકર નિષધ દેશના સ્થાનમાં સર્વત્ર ચરપુરુ ફરી વળ્યા. વિધવિધ પ્રકારનાં વે, ભાષાને જાણવાવડે સામાના મનને સમજી જનારા તે ચર લોકે, પ્રયત્નપૂર્વક સર્વ સ્થળે તપાસ કરવા છતાં નળ-દમયંતી સંબંધી સમાચાર મેળવી શક્યા Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] શ્રી દમયંતી ચરિત્ર : 'ધ છઠ્ઠો : સ` પહેલે નહિ. હવે સુદેવ અને શાંડિલ્ય નામના એ વીર ચરપુરુષા જ્યાં દમયંતી રહેલી છે તે શ્રીવન નગરમાં દૈવયેાગે આવી ચઢ્યા. એક દિવસે તે બન્નેએ ચઢાવત'સ રાજા તથા ચંદ્રવતી રાણીનેનલ-દમયંતી સંબંધી આપત્તિની હકીકત કહી સાંભળાવી. તે હકીકત સાંભળીને દુ:ખી અનેલા ચદ્રાવતસક રાજાએ પેાતાના તાબાની પૃથ્વીમાં યત્નપૂર્વક નલદમયંતીની શેાધ કરાવી. સુદેવ અને શાંડિય પાતે પણ સર્વ સ્થળે જુદી જુદી યુક્તિપૂર્વક સ્ત્રી અથવા પુરુષનું નિરીક્ષણ કરવા લાગ્યા. ચંદ્રાવતસ રાજાએ તે બંનેને ફાલ્ગુન માસના ઉત્સવ સુધી રાયા. તે રાજા ભીમરાજાના સામાન્ય નાકરને પણ બહુ પ્રકારે સન્માનતા હતા. કાઇએક દિવસે, પિતાના મંગળકા ને કરતી સુનંદાની સખી, હસ્તમાં પૂજાવિધિની સામગ્રીવાળી તેમજ અનુચરી દમયતી તે બંનેના જોવામાં આવી. એટલે તેણીને એળ ખીને, જલ્દી તેના બંને ચરણ્ણા પકડીને, જાણે પેાતાના અશ્રુજળથી અર્ધ્ય આપતાં હાય તેમ શાકને લીધે અત્યંત રુદન કરવા લાગ્યા. “હૈ દમયંતી! તારા વૈભવને ત્રણે જગત જાણે છે તેા તારી આવી અવસ્થા કેમ થઇ? હું જૈમી! દેવ તથા દાનવ સમૂહને સ્તુતિ કરવા લાયક તું આવી દશામાં આવી પડી છે! તેથી સ્વર્ગ લજ્જાયુક્ત બન્યું છે અને પાતાલ શેટકથી ન્યાસ ખન્યુ છે. તું ભેાજવંશના આત્મા(પ્રાણુ )રૂપ છે, નલનું જીવિત છે, મહિષઓને ઉત્સાહરૂપ છે અને સેવકને માટે લક્ષ્મીરૂપ છે. અથવા તા વિશેષ કહેવાથી શું? તારા ગુણુની સ્તુતિ કરનારા અમે કેણુ ? તારા માહાત્મ્યને કાઇપણ જાણતું હાય ા તે માત્ર દેવી સરસ્વતી જ જાણે છે. હું પૂજ્ય! તું પ્રસન્ન થા, મૂઢ ભાવને ત્યજી દે. આ તારી કઈ જાતની ચર્ચા (વન) છે? શાકથી પીડાયેલ બંધુએના વિતને તું સફળ કર. તારું મુખ જોવાથી પ્રગટેલા આનંદને અંગે તુષ્ટ બનેલા ભીમરાજાના નિસાસાએ મધ થાઓ. ” આ પ્રમાણેના સુદેવ તથા શાંડિલ્યના વાયરૂપી મંત્રથી સન્મુખ જ પ્રકટી નીકળેલ દમયંતીરૂપી નિધિને ચંદ્રાવત ́સ રાજા વિગેરે વીંટળાઇ વળ્યા. સર્વ પરિવારવ થી પુછાચેન્ની અને શરમને લીધે નત મસ્તકવાળી દમયંતી મહત્તાને લીધે પેાતાની સખી સરખી પૃથ્વી તરફ જોવા લાગી. પછી સુનંદાએ પરીક્ષાને માટે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધિ પામેલ અને હાલમાં મલ( મેલ )થી અવરાયેલ તેણીના ભાલતિલકને સુગંધી પાણીથી ધોઇને પ્રકાશિત કર્યુ. મુંગા દૂતની માફક અક્ષર નહીં ખેલતા અને પ્રકાશિત બનેલા તે ભાલતિલકે સને સ્પષ્ટ જણાવ્યું કે—“ આ તે જ દમયંતી છે. ' “અહા ! આ દમયંતી અપૂર્વ સંયમવાળી છે. ” .એવા પ્રકારના ધ્વનિ સર્વત્ર પ્રસરી ગયા. “ અત્યંત કઠાર હૃદયવાળી હૈ દમયંતી ! સ્નેહરૂપી જળથી તું ભેદાઇ નહીં, જેથી આટલા કાળ પર્યન્ત અમેને તે ભૂલાવામાં નાખ્યા. તારી આકૃતિ સુવર્ણ સરખી (પાચી) છે પરન્તુ તારું હૃદય વજા જેવું કઠેર જણાય છે; કારણ કે આવા પ્રકારનું અસાધારણ કષ્ટ સહન કરતી તું કલેશ પામતી Page #256 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને પિતાને ઘરે કુંઠિનપુરમાં આગમન. [ ર૨૯ ] નથી, તે ઉચિત છે. પશુ સરખા મૂઢ એવા અમને ધિક્કાર હે ! પ્રપંચી એવા અમને ધિક્કાર હે ! હે પુત્રી ! કુટુંબી જનેના આભૂષણ સરખા તારા વિષે દુર્દેવે આવા પ્રકારનું અધમ આચરણ કર્યું.” આ પ્રમાણે બોલતાં તેઓએ નીચા મુખવાળી દમયંતીને આલિંગન આપીને તેની માસી વિગેરે પરિજનવર્ગ હર્ષજન્ય શેકાશ્રુ વહાવીને રુદન કરવા લાગે. વળી તે સર્વેએ સુદેવ તેમજ શાંડિલ્યને સુવર્ણ, મણિ, માણેક, ઉત્તમ વસ્ત્ર, ફલ અને ચંદનાદિથી ઢાંકી દીધા અર્થાત્ પુષ્કળ દાન આપ્યું. દમયંતીના હજારો મંગળ કાર્યો વારંવાર કરવામાં આવ્યા તેમજ તેની માસીએ તેણીને પોતાના ખેાળામાંથી એક ક્ષણમાત્ર પણ દૂર કરી નહીં. વળી હજારો લોકે “હું પહેલાં જઈને, દમયંતીની પ્રાપ્તિના સમાચાર કહું-જણવું” એવી આકાંક્ષાથી ઉંટ તથા અશ્વદ્વારા અને પગપાળા કુંડિનપુર તરફ દેડ્યા. ભીમરાજાની સભામાં દમયંતીની પ્રાપ્તિને જણાવનારા તે લોકોને, જેવી રીતે યાચક જનને અપાય તેવી રીતે સુવર્ણના પુષ્કળ દાનથી સંતુષ્ટ કર્યા. દમયંતીને જદી લઈ આવવાને ઉત્સુક બનેલા દમ, દમન અને દાંત એ ત્રણે ભાઈઓ, પિતાની આજ્ઞાથી, અક્ષૌહિણી (વિશાળ ચતુરંગી) સેના સાથે શ્રીવર્દન નગરે પહોંચી ગયા અને ત્યાં માતૃતુલ્ય મોટી બહેનને મસ્તકથી પ્રણામ કરીને, ત્રણે ભાઈઓએ કુંઠિનપુર આવવા માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરી એટલે તેણીએ માસાની, માસીની, સુનંદાની તેમજ પરિવારવર્ગની રજા માગી. ઘણું મુશ્કેલીથી રજા લઈને, રથ પર બેસીને, ત્રણે ભાઈઓથી અનુસરાતી દમયંતી કંડિનપુર તરફ ચાલી નીકળી. ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ સુધી સાથે રહેલા ચંદ્રાવતંસ વિગેરે રાજકુળને પાછા વાળીને, ઉત્સાહિત બનેલ દમયંતી એક અઠવાડિએ પિતાની જન્મભૂમિમાં આવી પહોંચી. તેને સામે લેવાને માટે જ્યારે ભીમરાજા ગયા ત્યારે ફકત કુંડિનપુરના ઘરે ન જઈ શક્યા, અર્થાત ઘરે જડ હોવાથી ન જઈ શક્યા પરંતુ સમસ્ત નગરજને સ્વાગતાથે ગયા હતા. જો કે કુંડિનપુરને ધવજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારનાં વાજિંત્રે વાગી રહ્યા હતા, છતાં તેને અટકાવીને દમયંતી માત્ર સામાન્ય વિધિપૂર્વક નગરમાં દાખલ થઈ. (પિતાને નલનો વિરહ હતું તેથી આ ઉત્સવ ન શોભે એમ વિચારીને તેણે સાદાઈ ગ્રહણ કરી હતી.) કુળદેવીને પ્રણામ કરીને માતાપિતાના ચરણોમાં નમસ્કાર કરીને દમયંતી દ્વિ-સંપત્તિથી સુશોભિત ઇંદ્રસેનની હવેલીમાં જઈને રહી. “હે માતા ! આ શું થયું?” એમ પૂછતાં ઇસેનને આલિંગન આપીને, અશ્ર યુક્ત લોચનવાળી દમયંતીએ ઉચિત જવાબ આપે. બીજે દિવસે ભીમરાજાએ પિતાની પત્ની પ્રિયંગુમંજરી સાથે દમયંતી પાસે જઈને હકીક્ત પૂછતાં તેણીએ તેમને મૂળથી પ્રારંભીને સમસ્ત વૃત્તાંત નીચે પ્રમાણે જણાવ્યું “હે પિતાજી! નિષધાનગરીમાં લેકે ધર્યકમ માં રક્ત અને આબાદીવાળા હતા. Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ]. શ્રી દમયંતી ચરિત્ર : ડંધ ૬ છે. સર્ગ પહેલે, ઇંદ્રસેન પાંચ વર્ષનો થયો ત્યારે તમારા જમાઈ નલરાજા દુર્ભાગ્યને કારણે ઘતક્રીડામાં આસક્ત બન્યા. હે પિતાજી! તે વખતે આ કેશિની ત્યાં હાજર હતી, તેને તમે પૂછો કે અનેક ઉપાયે દ્વારા મેં તેમને ઘતક્રીડા કરતાં અટકાવ્યા હતા. કેશિનીના જણાવવાથી ભવિષ્યમાં અશુભ બનવાનું છે એમ જાણ્યા બાદ મેં સમૃદ્ધિ અને લશ્કર સહિત બંને સંતાનને અહીં મોકલી આપ્યા હતા. રાજmણ બનેલા સ્વામી નલને મેં અહીં આવવા માટે વનમાં પ્રાર્થના કરી, છતાં મને સંદેશો આપીને, વસ્ત્ર ચીરીને, સૂતેલી એવી મને ત્યજી દઈને તે ચાલ્યા ગયા. બાદ તેના શરીરમાં કઈપણ અસાધારણ વ્યંતરને પ્રવેશ થયો હોય તેમ લાગે છે અને તેથી પરાધીન બની જવાથી તે કોઈપણ પ્રકારે ઓળખી શકાતા નથી. આ સન્મુખ જેવાય છે તે વસ્ત્ર છે અને તેના પર લખેલી આ અક્ષરપંક્તિ છે: મુનિવર્યના જણાવવાથી હું પર્વતને વિષે રહીને તપ કરતી હતી. હે પિતાજી! શરમ અને દીનતાને કારણે હું ગુપ્તભાવે માસીના ઘરે સુખપૂર્વક રહેતી હતી. આ પરિસ્થિતિને કારણે હું અહીં પણ આવવા ઈચ્છતી નહોતી. હે પિતાજી ! વીરસેન રાજાના પુત્ર નલ વિના મારું જીવિત કેમ ટકી શકશે ? એક વર્ષ વ્યતીત થઈ જવા છતાં તેના કોઈ સમાચાર નથી અને સંતાન રહિત વ્યક્તિની જેમ તેમનું નામ પણ ભુલાઈ ગયું જણાય છે.” આ પ્રમાણે અશુસમૂહને વહાવતી તેમજ શાકજન્ય પીડાને કારણે ત્રુટકત્રુટક બોલતી અને રુદન કરતી દમયંતીને જોઈને ભીમરાજાએ કહ્યું કે-“ હે પુત્રી! તું અશ્રુ બંધ કર, હે પ્રિયે પ્રિયંગુમંજરી ! પુત્રીને રડતી અટકાવ. હે પુત્રી દમયંતી! તારા ભાઈઓ જીવતા છતાં તને હીનતા કેમ હોઈ શકે? આર્યાવર્તના કોશલ દેશથી પ્રારંભી કાશમીર સુધીને પ્રદેશ મેં મારા ભાણેજ ઇદ્રસેનને અર્પણ કર્યો છે. હે દમયંતી ! છત્રીશ અક્ષોહિણી સેનારૂપી સાગરવાળે દમકુમાર જ્યારે દિવિજય કરવાને માટે તૈયાર થાય છે ત્યારે તેની સમક્ષ ઊભા રહેવાને કોણ સમર્થ થઈ શકે છે? વળી હે પુત્રી ! દુદેવને કારણે ભલે તે મારા જમાઈ રાજા નલ વ્યંતરથી પીડાતા હોય તો પણ “તે અમુક ઠેકાણે છે” એમ શોધી કાઢવાને માટે મને શે વિલંબ છે? અર્થાત્ હું ગમે તે સ્થળેથી નળરાજાને શોધી કાઢીશ. આ પૃથ્વીને ગોળે તે કેણું માત્ર છે? મારી પાસે શોધનારા, તપાસ કરનારા કરોડો માણસો છે. થોડા સમયમાં જ તે રાજાને પ્રાપ્ત થયેલે તું સાંભળીશ. મારા દૂતસમૂહ સાથે તું નલ પ્રત્યેના તારા સંદેશાને મોકલ. જેથી તું અહીં જીવતી આવી છે એમ જાણીને તે પણ કુંડિનપુર આવવાને તૈયાર થાય. ઘણું કરીને પશુ તેમજ મનુષ્યોને પોતાની પત્નીનું બંધન હેય છે. નલ વિકળ બનેલો હોવા છતાં ખરેખર નલ જ બનશે, માટે તું દૂતોને તે રાજાની ચેષ્ટા, આકાર, કલા વિગેરે અસાધારણ લક્ષણે જણાવ, જેથી તેઓ જાણી શકે કે તે નલરાજા જ છે. આજથી જ દશે દિશાઓને વિજય કરવામાં ડૂતોને રવાના કરવાના સંબંધમાં તેમજ નલરાજાની પ્રાપ્તિ માટે મારો પ્રયત્ન શરૂ રહેશે. હે પુત્રી ! સ્વામીના સંકટથી દીન Page #258 -------------------------------------------------------------------------- ________________ ભીમરાજાને નલને શોધી કાઢવાનો પ્રયાસ. [ ૨૩૧ ] બનેલી તને પ્રાપ્ત કરવાથી હવે, તે નલરાજાને જેવાને માટે (મેળવવાને માટે ) મારો ઉદ્યમ હજારગણે વધી જશે અર્થાત હજારો પ્રયત્ન દ્વારા પણ હું તેને પ્રાપ્ત કરીશ. તું દુખને ત્યાગ કર, ત્યાગ કર. બાહુબલથી રાજાઓને જીતનાર તારા બંધુઓ હોવા છતાં તને દીનતા શા માટે? પૃથ્વીપીઠ પર રહેલ રાજા નલ પ્રાપ્ત થે અશક્ય નથી, તે પ્રાપ્ત કરી શકાશે જ, તો આવા પ્રકારની મૂંઝવણ છેડી દે, છોડી દે અને તારા ચિત્તને શાંત કર. હે સુમુખી! વિશાળ બુદ્ધિવાળા, અત્યંત તેજસ્વી, સુંદર મતિવાળા અને ઉચ્ચ સ્થિતિવાળા ક્ષત્રિયોને સ્વામી, અક્ષત અંગવાળે રાજા નળ મને સુલભ છે એમ હું જાણું. દરેક દેશમાં વીર પુરુષોની ક્રીડા જોવામાં આવશે, તેમજ નગર, પર્વત અને ખીણ વિગેરેવાળું સમસ્ત વિશ્વ જોવામાં આવશે, એટલે નળરાજા પ્રાપ્ત થઈ ગયે જ એમ તું માન. હે પુત્રી ! તારા પિતાના આ કથનને તું વાસ્તવિક માનજે.” આ પ્રમાણે કહીને તેણીના મનને શીધ્ર પૈર્યવાનું તેમજ હર્ષિત બનાવીને ધર્મપ્રિય ભીમરાજા કહેલા કાર્યને કરવાને માટે ત્યાંથી ઊભો થયો. #Siાક છે સર્ગ બીજો. મેં Sછછછછછos [દમયંતીનું હૃદયમંથન અને નળને ઓળખવા માટે સાંડિલ્ય તથા સુદેવને દર્શાવેલા તેમના લક્ષણે ] [ રાજાના આદેશને લીધે, આંખના ઈશારાથી સૂચવાયેલા ચરપુરુષેએ લાંબા અા » સમય સુધી ચાલે તેટલું પુષ્કળ ભાતું રાજકોઠારમાંથી મેળવ્યું. પ્રિયંગુમંજરીએ પણ જણાવ્યું કે–“જે કઈ ચર પુરુષ નળરાજા સંબંધી સમાચાર જણાવશે તેને એક હજાર ગાય આપવામાં આવશે.” વળી દમયંતીએ પણ તે ચરપુરુષને, નળના સંકેતવાળી, સુંદર અને ક્ષોભ ઉપજાવે તેવી નીચેની ત્રણ ગાથાઓ કહી સંભળાવી “વસ્ત્રને ચીરીને, વનમાં સૂતેલી મને તજીને તું ચાલ્યા ગયા હતે પણ જે હવે તું મારા હૃદયમાંથી ચાલે જા તે તારે પુરુષાર્થ સાથે. પુત્ર, સ્ત્રી અને મિત્ર પ્રત્યેનો તારે નેહભાવ ચાલ્યા ગયે છે અને હે રાજન ! ધૃતરૂપી દીક્ષા લેવાને કારણે Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ર ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૬ છે. સગું બીજે. ) તું રાગ રહિત લેગીની માફક રહેલો જણાય છે. પૂર્વે કપાલના કાર્યને માટે તે અદશ્યપણું ધારણ કર્યું હતું તે શું તે એક જ વખત કરવાનું હતું ? અત્યારે તે પ્રમાણે ન કરી શકાય ? ” ઉપર પ્રમાણે ત્રણે ગાથાના અર્થયુત વિવિધ પ્રકારની કથાઓ રચીને હાલતાચાલતા પટહ સરખા તે ચરપુરુષો લોકોને વિષે સર્વત્ર તે કથાઓ કહેવા લાગ્યા. તેથી નલનું ચરિત્ર સેંકડો પ્રકારે પૃથ્વી પીઠને વિષે વિસ્તરી ગયું અને સંકેતને નહીં જાણનારા લોકો માટે તે ઉત્કંઠાનું પણ કારણ બની ગયું. હવે ભીમરાજાના આદેશથી ચરપુરુષના આ સમૂહમાં જતાં એવા સુદેવ તથા શાંડિયા નામના બંને દતેને વિચક્ષણ દમયંતીએ જણાવ્યું કે “હે સુદેવ અને શાંડિય! તમે ચરપુરુષનું કાર્ય સ્વીકાર્યું છે, છતાં આ વિષયમાં મારા મનને નિર્ણય થતો નથી, કારણ કે વિશાળ પૃથ્વીપીઠને વિષે કરોડો પુરુષમાં “આ અમુક છે” એમ જાણવાને માટે સ્થાનભ્રષ્ટ થયેલો પુરુષ કઈ રીતે શોધી શકાય? કઈ સ્થળે નામ, રૂપ અને ગુણ મળતા આવે છે તેમજ ખેતીની માફક નામમાં પણ સરખાપણું હોય છે. મૂઢ, એક માર્ગને જ પકડનારા, ચાલનારા, બાહ્ય વસ્તુઓને જોનારા માણસો કઈ રીતે સાચા માણસના હૃદયને જાણી શકે? તે તેને ચક્કસ પ્રકારે જાણવાને માટે અપ્રમાદી એવા તમને બંનેને હું વિદ્યાની માફક વિશિષ્ટ સમજણ આપીશ. માયાવી વિવિધ પ્રકારના રૂપને ધારણ કરનાર, સર્વ સથળે વિચરનાર અને સર્વ વસ્તુને જાણનાર નલ પ્રમાદી પુરુષોની નજરે ચઢશે નહીં. ચતુર, સામાના હૃદયમાં દાખલ થઈને વસ્તુને જાણ લેનાર તેમજ હૃદયના ભાવને જાણનારા તમારા બંનેની ચતુરાઈ-કુશળતા પ્રત્યે મને પૂરેપૂરો વિશ્વાસ છે, તે રાજર્ષિ વેરસેન રાજાના પુત્ર અને નિષધા નગરીના સ્વામી નલરાજાનું વાસ્તિવક રહસ્ય તમે સાંભળે– તે નાન કર્યા સિવાય ભોજન કરતા નથી, દૈનિક નિત્ય કરવાનું ચૂકતા નથી, દિવસે કદી નિદ્રા લેતા નથી અને હાસ્ય વગર બોલતા નથી. તેની પ્રશંસા કરવાથી તે મગરૂબ (ગવીણ) બનતા નથી, શોકમાં તે ગ્લાન બનતા નથી અને ક્રોધને અંગે પિતાના આશ્રિત જનને ત્યાગ કરતા નથી. તેમની ક્રિયાથી સંતપુરુષે તુષ્ટ બને છે, સ્ત્રીના નેત્ર ભીંજાય છે, વીંઝાવાને કારણે ખળે તૂટી પડે છે અને તેના સિંહનાદથી હસ્તીઓ વ્યાકુળ બની જાય છે. આ પ્રમાણે તેના લાખ ગુણોની ગણના કરી શકાય તેમ નથી, પરંતુ તેના કેટલાક અસાધારણ અને અલૌકિક ગુણ છે. સમસ્ત અશ્વકલાને જાણનાર, શેરીઓને વિષે પણ રથ ચલાવનાર તે નલરાજાની જેવો કોઈપણ ઘોડેસ્વાર કે સારથી નથી. આ વિશ્વમાં, અગ્નિ દેવના વરદાનથી પ્રાપ્ત થયેલ સુર્યપાક રસવતી (રસોઈ) બનાવવાનું તેના સિવાય કંઈપણ જાણતું નથી. ચિત્રપટમાં આળેખાયેલ મારી આકૃતિના દર્શન Page #260 -------------------------------------------------------------------------- ________________ સુદેવ તથા શાંડિલ્ય પ્રત્યે દમય'તીનું કથન અને દમય'તીને કહેલ તિલકમ'જરીની કથા. [ ૨૩૩ ] થી જેનું શરીર કલઈની માફક અત્યંત રામાંચિત છની જાય છે. મારા વિષે તેને પ્રેમ નખ અને માંસની માફક અભિન્ન છે, તે આવા પ્રકારની ભયંકર વિરહાવસ્થામાં તે નલ રાજા કઈ રીતે જીવતા સંભવી શકે ? હે નાથ ! મારા જીવનને શૂન્ય બનાવીને તમે કયાં ચાલ્યા ગયા ? ખરેખર આશાવિદ્ગુણી અને જીવનને પ્રિય સમજનારી હું... આજ પર્યંન્ત જીવી રહી છું. મને પ્રાપ્ત કરવામાં સજ્જન પુરુષાની વાણી નિષ્ફળ કેમ બની ? અથવા તા ભાગ્ય કરે ત્યારે સર્વ ઊલટું જ મને છે. જો તે નલ રાજા જીવતા હાત તા શું તેના સમાચાર ન સંભળાયા હાત ? આચ્છાદિત બનેલ સૂર્યની ક્રાંતિ ઢંકાઈ જતી નથી. સમુદ્રને વિષે પવનની દિશામાં વહાણ ચાલે છે, આકાશમાં પક્ષીનું ગમન પેાતાના રહેઢાળુવાળા વૃક્ષને ઉદ્દેશીને થાય છે પરન્તુ મારા સ્વામીનાથને ભ્રમણ-પ્રદેશ વિશિષ્ટ પ્રકારના સ્વરૂપવાળા, પ્રદેશ રહિત અને નિષ્પ્રયેાજન અનેલેા જણાય છે. આ વિશાળ જગતમાં તેની સ્થિતિ તથા દિશા કઇ રીતે જાણી શકાય ? કદાચ તે રાજવી જીવતા જ નહીં હાય તા કાણુ તેને જઇને કહી શકે ? આ લખાએન્રી પંક્તિ પશુ ખાટી જશુાય છે. વિદ્યાધર મુનિએ કહેલ ખીના પશુ જૂઠી-અસત્ય જણાય છે, કારણ કે છેદાયેલુ' વૃક્ષ કયા પ્રકારના ફળની આશા જન્માવી શકે ? હૈ શાંડિલ્ય ! તુ હપૂર્વક સુખી થા. અહીં જ રહે અને લાંખા પ્રવાસ કરવાની કરવાની ઇચ્છાનેા ત્યાગ કર. મારા પર આવી પડેલ આફતમાં તમને અનેને શા માટે નકામુ કષ્ટ આપવુ જોઇએ ? વિદેશમાં એક એક દિવસ વર્ષ જેવડા પસાર થાય છે, તાપણુ નળને શોધી કાઢવારૂપ કાર્ય ગૂઢ ગર્ભની માફક ન જાણવા લાયક બને છે. વળી લેાકેાને પાતપેાતાના વ્યવહારના કરડા કાર્યો હાય છે અને રાજાના આદેશ પણ ક્ષય. રોગની માફક કેટલાક સમય સુધી વીતાવવા ચાગ્ય હાય છે.” [ સુદૈવ તથા શાંડિલ્યે દમયંતીના આશ્વાસન માટે કહેલ તિલકમાંજરીનું વૃત્તાંત, ] [[]] + 1) + GM ;] નિરાશ બનેલ દમયંતીને ઉત્સાહિત કરવા માટે, નળને શેાધી કાઢવાનો ખંતને xyxsxmi = 0 હુજારગણી દર્શાવતા તે બ ંનેએ દમયંતીને કહ્યું કે— 30 સ ત્રીજો. Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૫ મે. સર્ગ ત્રીજો. “તે રાજર્ષિની શોધને માટે અમારા કષ્ટની સામે તમે શા માટે જુઓ છે? આ અમારું મુખ્ય કર્તવ્ય હોવાથી અમારા ગૃહકાર્યો અમારા માટે ગૌણ છે. ભીમરાજાના આદેશથી તે અમે અમારા આ દેહને સમુદ્રમાં પણ ફેંકી દઈએ, તે પછી પગપાળા વિચરી શકાય તેવી આ પૃથ્વીની શી ગણત્રી? રાજાના હુકમથી તમારા નિમિત્તે પવિત્ર કીર્તિવાળા નલ રાજાને જે શોધી શકાય તે સદ્દભાગ્યને લીધે પ્રાપ્ત થએલ તે અમારું કાર્ય ત્રણ પ્રકારે પ્રશંસાને પાત્ર બને છે. હે દેવી! સાંભળ–તમારા રવામી દક્ષિણ દિશામાં તે નથી જ. કદાચ તે હોય તો ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. મૂળ રૂપને ત્યાગ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ પછી કોઈ એક વર્ણમાં નૂતન રૂપ ધારણ કરીને રહેલ હશે. કદાચ વ્યાકુળ બનેલ તે ગ્રામ, ખીણુ કે પર્વતની ગુફામાં રહેતા હશે, અથવા તે હસ્તી, અશ્વ અને રથના અધિકારી બનીને રહેલ હશે. તે ગમે તે સ્થળે વસતા હશે તે પણ અનેક દિવસો અને વર્ષો વ્યતીત થઈ જવા છતાં કોઈ પણ ઉપાયદ્વારા તેમની શોધ કર્યા સિવાય અમે બંને પાછા ફરશું નહીં. અમે બંનેએ અમારે આ દેહ તે કાર્ય માટે જ અર્પણ કરી દીધો છે. તે શ્રેષ્ઠ રાજા જીવતા જ છે એમ હું જાણુ કારણ કે જેનું શરીર લક્ષણવાળું છે અને તારા જેવી સતીને તે પતિ છે. શંકરનો પરાભવ કરનાર અને ભસ્મીભૂત બનેલા કામદેવને રતિએ ફરીથી પણ પ્રાપ્ત કર્યો હતો, તે તું જાણ. આ સંબંધમાં કહેવાતી એક બીજી કથા તરફ તું લક્ષ આપ, જેથી તારું મન કંઈક આશ્વાસન પામે કાંતિ નામની નગરીમાં નરદત્તા નામની દેવીના મંદિરમાં ઘતમાં સર્વસ્વ હારી ગયેલ સિંહલક નામને કેઈએક ધૂર્ત પુરુષ તે દેવીની મૂતિ ભાંગી નાખવાને તૈયાર થયો. નિર્લજજ અને પાપી તે જુગારીને દેવીએ પાંચસો દીનારના મૂલ્યવાળી ગાથા આપીને સમજાવ્યો. જેના હાથમાં તે ગાથા છે તે, તે ગાથાને વેચવાને ઈચ્છતા આમતેમ ભ્રમણ કરતા તે સિંહલકની ગાથાના અર્થ પ્રત્યે તિરસ્કાર બતાવવાપૂર્વક “આ જૂઠો છે.” એમ કહીને તે કેઈપણે ખરીદી નહી. દેવલીના મન્મથ નામના વિદ્વાન પુત્રે તે ગાથા પાંચસો સોનામહોર આપીને ખરીદી લીધી, તે ગાથા આ પ્રમાણે હતી– ભાગ્યમાં વિધાતાએ જે લખેલું હોય છે તે કદી વૃથા બનતું નથી, એમ માનીને દુઃખમાં પણ ધર્યશાળી પુરુષ ડરપોક-ભયભીત બનતા નથી.” મન્મથે આ પ્રમાણે ફેગટ ખર્ચ કરવાથી ક્રોધે ભરાયેલ પિતાએ તેને ઘરબહાર કાઢી મૂકો અને તે પણ દેશાવર જવાની ઈચ્છાથી નગરની બહાર સરોવરને કિનારે રહ્યો. રાત્રિને વિષે, હરણની ભ્રાંતિથી શીકારીના બાણથી ઘાયલ થયેલા તેને રુધિરની ગંધથી ભાચુંડ પક્ષી તેને વાર્ષિદ્વીપમાં લઈ ગયો. તે સ્થળે દયાળુ ભાચુંડ પક્ષીથી ત્યજી દેવાયેલે તે ચેતનવંત બન્યો અને તેણે ફકત આકાશ અને મુશ્કેલીથી પાર ન પામી શકાય તેવા સમુદ્રને નીહાળે. તે ગાથાના અર્થને વિચાર મન્મથ વણિકપુત્ર નાળિયેર વિગેરેના ફલેથી આજીવિકા કરતે દિવસે Page #262 -------------------------------------------------------------------------- ________________ મન્મથને થયેલ વિટંબણ અને તિલકમંજરીએ કહેલ આત્મવૃત્તાંત. [ ૧૩૫ ] વિતાવવા લાગ્યું. તેણે ચોતરફ પરવાળા અને ખેતીના ઢગલા કર્યા અને અંદરના ભાગમાં પિતાના નામથી અંકિત સુવર્ણની ઈટેના યુઓ (જેડલાઓ) તૈયાર કર્યા. આ બાજુ શાદવ નામના વહાણવટીના નોકરે પિતાના વહાણને કિનારે રોકીને મીઠું પાણી લેવાને માટે તે વાર્ષિદ્વીપમાં આવ્યા. તેઓનાથી પૂછાયેલા અને પિતાના ઉદ્ધારને વિચારતા મર્મજ્ઞ એવા મન્મથે તેઓને જણાવ્યું કે–“તમારા સ્વામીને હું પાણી ક્યાં છે તે બતાવીશ.” ત્યારે તેની પ્રીતિથી સિદ્ધ થયેલ કાર્યવાળા શાલવ વહાણવટીએ, કૂવાને કાંઠે ઊભેલા તે મન્મથને, તેના ઘનને લેભથી અંધ બનીને કૂવામાં નાખી દીધો. તે મન્મથનું સર્વસ્વ લઈને વહાણવટી ચાલ્યા જવા બાદ કૂવામાં પડેલ તે ફક્ત તે ગાથાના અર્થને જ વિચાર કરવા લાગ્યા. હવે તે કૂવાના મધ્ય ભાગમાં જોતાં મન્મથે નીચે જતી અને વાંકીચૂંકી પગથિયાની પંકિત જોઈ. વિસ્મય પામેલે મન્મથ તે પગથિયા દ્વારા પાતાળમાં પહોંચ્યા. ત્યાં પર્વત, નદી, વૃક્ષ, ક્ષેત્ર અને ચેત્યથી ભૂષિત પૃથ્વી જોઈ. તે સ્થળે બ્રમણ કરતાં તેણે બગીચાની મધ્યમાં રહેલ એક અત્યંત મનોહર અને શ્રેષ્ઠ મહેલમાં જઈને વૈચ્યા દેવીની મૂર્તિ જોઈ. પિતાના ઉદ્ધારની ઈચ્છાથી તેની આરાધનામાં તત્પર બનેલા તેણે, રાત્રિને વિષે સ્વપ્નમાં દેવીએ કરેલ કથન નીચે પ્રમાણે સાંભળ્યું–“હે પુત્ર! જળ, અગ્નિ, ઝેર, રાક્ષસ તથા વ્યાધિને અટકાવનારા પાંચ પ્રકારના રત્નને મારા ચરણ પાસેથી લઈને તેમજ મારા તેરણમાંથી બહાર નીકળેલ ત્રણસંહિણુ નામની ઔષધીને લઈને, સન્મુખ દેખાતા થરાદ્વારા નગરમાં પહોંચી જઈને તું સુખ પ્રાપ્ત કરજે.” આ પ્રમાણે દેવીથી આદેશ અપાયેલ મન્મથ નિદ્વારહિત બનીને, પ્રાતઃકાળે સર્વ વતુ પ્રાપ્ત કરીને, પિતાની જાંઘ ચીરીને, તેમાં રત્નો સ્થાપીને, ત્રણસંહિg ઔષધીથી ઘાને રૂઝવી દીધા. પછી, માણસ, પશુ અને પક્ષી રહિત, વિચિત્ર પ્રકારનાં ધન-ધાન્યથી યુક્ત તેમજ આકાશને સ્પર્શતાં ઊંચા મહેલાવાળા તે પાતાળ નગરમાં મન્મથ પહોંચે. તે સ્થળે ભ્રમણ કરતાં તેણે શ્રેષ્ઠ મહેલના સાતમા માળે રહેલી અને હીંડોળા પર સૂતેલી કેઈએક મનોહર કન્યા જોઈ. તેણીથી સત્કાર કરાયા બાદ પૂછતાં એવા મન્મથને તેણે પિતાની સત્ય બીના જણાવી કે–વર્ગની સાથે સ્પર્ધા કરતું બેલાતટ નામનું નગર હતું. તે નગરમાં સુકેતુ નામનો રાજા હતા. પિતે શક્તિશાળી હોવા છતાં એકદા દેવને કારણે શત્રુસૈન્યથી ઘેરાઈ જવાને કારણે શૂન્ય ચિત્તવાળ બની ગયો. તથા પ્રકારની સ્થિતિમાં આવી પડેલા તેને જાણીને, પૂર્વભવના નેહથી ત્યાં આવેલા કેઈએક દેવે સમુદ્રની અંદર સુશુપ્ત નામનું નગર બનાવીને તે સ્થળે મૂક્યું. રાજા સુકેતુના કલ્યાણની ઈચ્છાથી તે દેવે પાતાલ પ્રદેશ તરફ જતાં કુવાના પગથિયા દ્વારા આ ગર્ભપુર નામનું નગર બનાવ્યું. સુગુપ્ત નગરમાં રાજા સુકેતુ સુખપૂર્વક રહેતો હતો તેવામાં દૈવને કારણે કેઈએક માંસભક્ષી રાક્ષસ આવી પહોંચે. તે દુષ્ટ રાક્ષસ સમસ્ત લેકેને ખાઈ જવા લાગ્યા ત્યારે રાજા પોતાના કુટુંબીજનની સાથે જ હદી ગર્ભ પુરમાં આવ્યું. રાક્ષસ પણ નગરવાસી સમસ્ત જનતાને હણીને Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] શ્રી દમય'તી ચરિત્ર : સ્કંધ ૬ ઠ્ઠો. સર્યાં ત્રીજો. કૂવાના માર્ગ દ્વારા અહીં આવી પહોંચ્યા. તેણે કુટુમ્બીજને સહિત મારા પિતા સુકેતુને હણીને, ફક્ત મને, પેાતાની સ્રી બનાવવાની ઇચ્છાથી, જીવતી રાખી છે. આજથી ત્રણ દિવસ બાદ તે મને પરણવાને ઇચ્છે છે અને હુ મનથી શરણભૂત વેચ્યા દેવીનુ સ્મરણુ કરી રહી છું. પ્રસન્ન બનેલા તે દેવીએ મને સ્વપ્નમાં તે રાક્ષસને હણવાનુ વરદાન આપ્યું છે. તે વરદાન સાચુ' હૈાય તેમ મને જણાય છે, નહીંતર આ ભયંકર સ્થાનમાં તમારું આગમન થાય શી રીતે ? તા મારા પિતાનું આ ખડ્ગ લઇને ચેડીવાર તમે અહીં છુપાઈ જાવ, કારણુ શિકારથી પાછેા ક્લે તે રાક્ષસ હમણાં આવી પહેાંચશે, તા વેરાઢ્યા દેવીનું સ્મરણ કરીને તમે તે રાક્ષસને હથેા. છળ ( છિદ્ર ) જોઈને લડનારા ધૈર્ય શાળી પુરુષાને વિજય પ્રાપ્ત થવા મુશ્કેલ નથી. ” એમ તેણીનું વચન સ્વીકારીને, ચેાગ્ય અવસર મેળવીને, વેરેાટ્યા દેવીના વરદાનથી ગષ્ઠ બનેલા પરાક્રમશાળી તેણે તે રાક્ષસને હણી નાખ્યા. પછી તે કન્યાને પરણીને બહાર નીકળવાને ઉત્સુક ખનેલી મન્મથ, પ્રિયા અને સપત્તિ યુક્ત તે કૂવાના દ્વાર નજીક આવી પહાંચે. અને પૂર્વની માફક પાણીને માટે આવી પહેાંચેલા માણસેાએ દારડા દ્વારા તેને બહાર કાઢીને, વહાણુના સ્વામી સાથે તેમના મેળાપ કરાવ્યેા. તેની સ્રીમાં લુબ્ધ બનેલા તે વહાણવટીએ, પેાતાના વહાણુમાં ઊંઘતાં તે વણિકપુત્રને રાત્રિને વિષે સમુદ્રની અંદર ફેંકી દીધા. સમુદ્રમાં પડતા તે એક મેટા મત્સ્યથી જલ્દી ગળી જવાયેા અને તેના ઉદરમાં રહેલા તેણે ધૈર્ય પૂર્ણાંક પૂર્વની ગાથાના અર્થના વિચાર કર્યાં. “ તે વણિકપુત્રને સાગરમાં ફેંકી દેવાયેા છે” એમ તે કન્યાને જણાવીને સા વાહે તેણીના પાસે ભાગ-વિલાસ માટે પ્રાર્થના કરી ત્યારે તેણીએ જણાવ્યું કે—“ તીર્થસ્થળનું દર્શન કર્યા સિવાય હું તારી માગણી સતૈષી શકીશ નહિ, કારણ કે મારે તેવા પ્રકારની પ્રતિજ્ઞા છે. ’’ આ બાજુ ભરતીદ્વારા સમુદ્રના કિનારે ફેંકી દેવાયેલ તે મહામત્સ્યને ચીરતા મચ્છીમારોએ તે મન્મથને પ્રાપ્ત કરીને કાંતિ નગરીના સ્વામી રાજાને ભેટણાં તરીકે આપ્યા. રાજાએ પણ કુતુહુલપૂર્વક તેનું “ મત્સ્યાદર ” એવું નામ સ્થાપીને, તેનું સુ ંદર સ્વરૂપ જોઇને પેાતાના સ્થગીયર તરીકે સ્થાપ્યા. “ પેાતાની જ આ નગરી છે ’ એમ જાણીને, પેાતાને પૂછતાં લોકોને આડાઅવળા જવાબ આપવાપૂર્વક છેતરતા તેણે પાતાની જાતને ગુપ્ત રાખો. તેવામાં પ્રથમ વહાણુને સ્વામી કે જેણે આ વણિકપુત્રનું મણિમૌક્તિકાદિ અને સુવર્ણ ની ઇંટા વિગેરે હરી લીધું હતું તે આવી પહોંચ્યા. રાજાએ તેનું સન્માન કર્યું. તે વહાણવટી ત્યાં રહેલ સ્થગીધરને જોઇને ભયભીત બન્યા. સમયના જાણુ મત્સ્યાદરે તેની સાથે ફાઇપણ પ્રકારની વાતચીત કરી નહીં. ભયભીત બનેલા તે વઠ્ઠાણુવટીએ લેાકેાના મુખથી તેના આગમનનું સઘળું વૃત્તાંત જાણી લીધુ. ખાદ વહાણવટીની સૂચનાથી સંગીત Page #264 -------------------------------------------------------------------------- ________________ તિલકમંજરી અને મત્સ્યોદરને મેળાપ. ૨૩૭ ગાનારા માતંગ (ચાંડાલો) રાજસભામાં તે મદરને શીઘ આલિંગન દઈને રેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે–“આ અમારે ભાઈ રીસાઈને ચાલ્યો ગયો હતો. સભાગ્યની વાત છે કે–આજે તું અમારા જેવામાં આવ્યું છે.” મદરે તેઓને જવાબ આપે કે–“આ હકીકત બરાબર છે.” આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ ગીધરને પૂછયું કે –“આ હકીકત શું છે?” ત્યારે માદરે જણાવ્યું કે- “આ માતંગે જે જણાવે છે તે સર્વ સત્ય છે અને હું તેઓને નાને ભાઈ છું. મારા પિતાએ મારા સાથળમાં ફક્ત પાંચ રને મૂકયા હતા અને આ સર્વેની કાખલી, મસ્તક, સ્કંધ (ડોક) અને નીતંબ પ્રદેશ તેમજ હતમાં સર્વ સ્થળે રતને મૂકયા હતા તેથી નાશીને હું ચાલ્યું ગયે હતે.” આ પ્રમાણે કહીને મદરે પિતાને સાથળ ચીરી બતાવીને પાંચ રત્નો દેખાડ્યા. તાત્કાલિક (હાજરજવાબી) બુદ્ધિ સિવાય અન્ય વ્યક્તિ રાજસભામાં કેમ રહી શકે? પછી “આ લોકોને ચીરીને તેની તપાસ કરે” એ પ્રમાણે રાજાના આદેશથી તથા પ્રકારે કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે તે ચાંડાલાએ જણાવ્યું કે–“આ અમારો ભાઈ થતો જ નથી. વહાણવટીની સૂચનાથી જ આ પ્રમાણે અમે જાડું બોલ્યા છીએ. હે સ્વામિન! રક્ષા કરો, રક્ષા કરો. ફરી વખત અમે કદી અસત્ય બોલશું નહીં.ત્યારે રોષે ભરાયેલા રાજાએ વહાણવટીને પકડ્યો અને મત્સ્યદરે પણ એકાંતમાં રાજાને પોતાનું સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું. તે હકીકત જાણું લઈને, રાજાથી પૂછાવા છતાં ગુપ્ત વાતને જાણનારા તે વહાણવટીઓ દ્રવ્ય સંબંધી હકીકતના વિષયમાં કોઈપણ પ્રકારનો જવાબ આપે નહીં ત્યારે તે વણિકપુત્રના નામની સંજ્ઞાવાળું સઘળું દ્રવ્ય રાજાએ મદરને આપ્યું. ખરેખર રાજાઓ ન્યાય કરનારા છે. વધને ગ્ય બનેલા તે વહાણવટીને મત્સ્યદરે મુક્ત કરાવ્યો. હંમેશાં સજજન પુરુષે દુજર્જન પ્રત્યે સજજનપણું દર્શાવે છે. હવે કેટલોક સમય પસાર થયા બાદ બીજા વહાણનો સ્વામી પણ તે કાંતિ નગરીમાં આવી પહોંચે અને રાજા તેને લેવા માટે સન્મુખ ગયા. મદરની પ્રિયા તિલકમંજરીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિના આ વહાણવટીએ મને કેદી બનાવેલ છે. મારા સ્વામીને હણીને આ પાપી મને હણવાને તૈયાર થયેલ છે. હું મારા જીવિતનો ત્યાગ કરીશ અને આપ આ વહાણવટીને પકડી ” ત્યારે રાજાએ જણાવ્યું કે –“હે ચતુર ! તું જીવિતનું રક્ષણ કર, રક્ષણ કર. કારણ કે ભાગ્યને કદાચ તે તારો સ્વામી જીવતો હોય.” પિતાને સ્વામી જીવે છે તે પ્રકારની માન્યતાને નહીં માનતી તેણી, સર્વથી આશ્વાસન અપાયા છતાં પણ મુક્તકંઠે રડવા લાગી. બાદ રાજાવડે કહેવાયેલ વૃત્તાંતવાળા મદર, વિશ્વાસથી હર્ષ પામેલી તિલકમંજરીને પિતાના આવાસે લઈ ગયે, અને અપરાધી તે વહાણવટીને, પિતાના બંધુની માફક રાજાના દંડમાંથી છોડાવ્યું. વળી વેરોચ્યાદેવીથી અપાએલ સર્ષના વિષને હરણ કરનાર રત્નદ્વારા, સર્પથી ડસાયેલી રાજપુત્રીને જીવાડી એટલે રાજાએ મદરને પિતાની તે પુત્રી પરણાવી. Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૮ ]. શ્રી દમયંતી ચરિત્ર : કંધ ૬ .: સર્ગ ચે. બાદ ઉજજવળ કીર્તિવાળા અને પિતાના પૂર્વના વૃત્તાંતને પ્રગટ કરતાં મદરે શક-સાગરમાં ડૂબેલા માતાપિતાના ચિત્તને આનંદદાયક બીના સંભળાવીને હર્ષ પમાડ્યું. જેવી રીતે તિલકમંજરીએ પૂર્વે સમુદ્રમાં ડૂબી ગયેલા પોતાના સ્વામીને પ્રાપ્ત કર્યા, તેવી રીતે હે દમયંતી ! પરદેશમાં રહેલા તારા સ્વામી નળરાજાને મેળાપ ન થઈ શકે તેમ કેમ માને છે ? અર્થાત તું ધીરજ ધર અને તને તારા સ્વામીને મેળાપ અવશ્ય થશે જ.” સર્ગ ચેાથે. જે REG296796343 [સુદેવ તથા શાંડિલ્યને થયેલ નળરાજાને મેળાપ ] છે આ પ્રમાણે સુદેવ તથા શાંડિલ્ય તે બંનેથી હિંમતપૂર્વક આશ્વાસન અપાયેલ બાબા દમયંતીએ તે બંનેને સન્માનપૂર્વક રજા આપી. નળની શોધ માટે ચાલી નીકળેલા તે બંનેને જાણે સહાયક બન્યું હોય તેમ મલયાચળને પવન પણ પાછળ પાછળ વાવા લાગ્યા અથતુ અનુકૂળ વાયરા વાવા લાગ્યા. કેટલાક ચરપુરુષે અધે રસ્તેથી પાછા ફર્યા, કેટલાક કેઈક સ્થળે સુખપૂર્વક જઈને રહ્યા, જ્યારે કેટલાક ચરપુરુષે નલની સ્થિતિ જાણવાને માટે અસમર્થ બન્યા. ગામોમાં, પહેલીઓમાં, નગરમાં, પરબેને વિષે, વાને વિષે, કૂવાઓમાં, મઠમાં, દેવાલયમાં, વનપ્રદેશમાં, દાનશાળાઓમાં, મુખ્ય-મુખ્ય દરવાજાઓમાં, સભાઓમાં, રાજમાર્ગોને વિષે, પશુઓના વાડામાં, ખીણ, પર્વતે અને ગુફાઓમાં ભાષા અને વેષનું પરાવર્તન કરીને તેમજ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધો, કારીગર, ચાંડાલે, સંન્યાસીઓ, ભિક્ષુઓ તેમજ બીજા અનેક પ્રકારના લેકમાં દાખલ થઈને, વિશ્વાસ પમાડીને, સંધ્યાએ, પ્રાતઃકાળે, દિવસે અને રાત્રિએ, વર્ષાઋતુમાં શીતકાળમાં તેમજ શ્રીષ્મઋતુમાં નળની શોધ કરતાં તે બંને સુદેવ અને શાંડિલ્ય દેવગથી અયોધ્યા નગરીએ પહોંચી ગયા. તે વખતે કુબડાનું રૂપ ધારણ કરનાર નલ, રાજમાન્ય બનવાથી અતુલ સંપત્તિને ભેગવટે કરતો હતે. દમયંતીના વિયોગરૂપી રેગથી પીડિત ગાત્રવાળા નલને જે દિવસ પસાર થઈ જાય છે તે રાત્રિ કેઈપણ રીતે પસાર થતી નથી અને જે Page #266 -------------------------------------------------------------------------- ________________ સુદેવ અને શાંડિલ્ય નળરાજાને બતાવેલ ચિત્રપટ. [ ર૩૯]. રાત્રિ પસાર થઈ જાય છે તે દિવસ કઈ પણ પ્રકારે પસાર થતું નથી, અથોત તે વિરહ જન્ય સંતાપ અનુભવી રહ્યો હતો. તે દિવસે વિશાળ પરિવાર સાથે, નગરની બહાર, પ્રભાતકાળ સંબધી નાનાદિક કન્ય કરવા માટે નળરાજ સરેવરને કિનારે ગયે. ગાયના ભાંભરવાથી પાડાઓ, પક્ષીઓના વનિથી વૃક્ષસમૂહ, ભમરાઓના ઝંકારવથી કમળ યુકત સરોવર–આ સર્વ શદિત (ધ્વનિવાળું) બની રહ્યું હતું. આવા પ્રકારનું સુંદર દશ્ય જોતાં, વિરહથી વ્યાકુળ, પ્રસંગવશાત્ કૂબડાના સ્વરૂપને ધારણ કરનાર નળરાજા મનમાં વિચારવા લાગ્યો કે–પિપટ, મયૂર, ચકલા, કોયલ, ચાષાપક્ષી અને ચક્રવાકના સમૂહથી વ્યાપ્ત આ પૃથ્વી-પ્રદેશ, દમયંતીના વિરહથી વ્યાકુળ મારા હૃદયને અત્યારે અત્યંત પ્રહાર કરી રહ્યા છે. જેમ દુર્જન પુરુષની પાસે સુંદર કવિત્વ નિષ્ફળ નીવડે છે તેમ કમળલત્તા, પવને, કેયલનો વનિ, કુંપળીઆઓની પથારી, કોકુક કરવાના સ્થાને આ સર્વ અત્યારે મારા માટે નકામા બન્યા છે. દમયંતીને વિષે મારે પિતાનો અત્યંત પ્રેમ હોવા છતાં તે સમયે વનપ્રદેશમાં સૂતેલી તેણીને ત્યાગ કરવાથી જ્યાં તેના જીવિતને વિષે પણ સંદેહ છે તો પછી તેણે ફરીથી કયાંથી મળી શકે? વળી તેના નામ માત્ર સંબંધી પણ કથા-હકીકત કોઈ પણ સ્થળે સાંભળવામાં આવતી નથી. મારા જીવિતને ધિક્કાર હ! વજ સરખું મારું વક્ષસ્થળ ફૂટી જતું નથી, વ્યાકુળ બનેલું મારું શરીર બળે છે, વિરહરૂપી પીડા સતાવી રહી છે, મૃત્યુ પ્રાપ્ત થતું નથી, મૃત્યુ પામવાની ઈચ્છા દૂર થતી નથી, આ ગહન કર્મ–પરિણામને હું જાણું શકતું નથી. મારે કોઈ પણ આત્મીય જન જણાતું નથી અને મારા સરખો આ પૃથ્વીપીઠને વિષે કઈ પણ દુઃખી જણાતો નથી. હે પ્રિયા મેં સર્વ પ્રકારે તારે ત્યાગ કર્યો છે. હે દમયંતી ! તું કઈ સ્થિતિમાં હઈશ ? હે ઈંદ્રસેનની માતા ! તું અત્યારે કયાં છે ? હે દમયંતી ! તું મને દર્શન આપ, દર્શન આપ. ” આ પ્રમાણે વિલાપ કરતાં નલરાજાને તે બંને સુદેવ અને શાંડિલ્ય જોયા. અને પિતપોતાના કાર્યને કરવા ઈચ્છતા તે ત્રણેને અકસ્માત્ મેળાપ થઈ ગયે. નલરાજાએ તેઓને પૂછયું કે- તમે બંને કેણુ છો ? અને શામાટે તમારે આ થયું છે?” તે બંનેએ જણાવ્યું કે-“અમે કુંડિનપુરથી આવીએ છીએ.” તે બંનેને કુંડિનપુરવાસી જાણીને નલે પુનઃ પૂછયું કે-“આ તમારા ચિત્રપટમાં શું ચિતરેલું છે?” તેઓએ જણાવ્યું કે-“તમે ઠીક પૂછયું, સાંભળવા લાયક વસ્તુને તમે સાંભળે. જેનું મન કાચબાની પીઠ જેવું કઠોર છે, જેનું હૃદય વા જેવું કઠોર છે અને કમળ જેવી કોમળ વાણીવાળા તે રાજાનું આ ચિત્રપટમાં નિર્મળ-પવિત્ર ચરિત્ર આળેખેલું છે.” ત્યારે નલ રાજવીએ પુન: પ્રશ્ન કર્યો કે-“કયા રાજાના કુળમાં, અનેક ગુણેના સમૂહથી ઉજવળ આ રાજા જન્મેલે છે?” ત્યારે તેઓએ જણાવ્યું કે-“આ રાજા વીરસેન રાજાને પુત્ર, ધૂત ક્રીડામાં કુશળ અને સુખનો વૈરી એ નલરાજા છે.” Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૬ . સર્ગ પાંચમે. આ પ્રમાણેનો તે બંનેને જવાબ સાંભળીને વિરમય પામેલો, પિતાની સ્ત્રી દમયંતીના સમાચાર જાણવાને ઉત્સુક બનેલ નલરાજા તેઓ બંનેનું આતિઓ કરવાને માટે પિતાના મહેલે લઈ ગયે. સમસ્ત જનતાની દષ્ટિમાં અણગમતા તથા પ્રકારના કુપણાને વિષે અનુપમ દાન, ભેગ, વિનય, સુંદર વાણું અને વૈભવ-સંપત્તિ જોઈને આશ્ચર્યમુગ્ધ બનેલા સુદેવ અને શાંડિલ્ય રત્નને વિષે પણ દૂષણ મૂકનાર યમરાજની અત્યંત નિંદા કરી, સર્ગ પાંચમે. [સુદેવ અને શાંડિલ્ય કૂબડા પાસે કહેલ દમયંતીની વિતક કથા: નળની હૃદયગત વિચારણ+] 各种会 Yબાદ કુબડાના રૂપધારી, ચતુર નલરાજાએ દમયંતીના દૂત બનેલા તે બંનેને ------ - પ્રસંગવશાત્ પિતાના મનમાં રહેલી વસ્તુને પૂછવાની શરૂઆત કરતાં જણાવ્યું કે-હર્ષની વાત છે કે અત્યારે કવિશ્રેષ્ઠ તમને બંનેને જોઈને મારા બંને નેત્રોની સફળતા થઈ છે તેમજ મારા હૃદયને આરામ મળ્યો છે. હે વિપ્રો! નિષધ દેશના રાજા નલનું જાણે બીજું શરીર હોઉં તે હું દૈવયોગે તેનાથી વિખૂટે પડી ગયેલ કુજ છું. પૂર્વે નલરાજા ઘતમાં પિતાનું સમસ્ત રાજ્ય હારી ગયા અને તેથી તેના રાજ્યથી શ્રણ બનેલ હું હમણાં પરદેશમાં આવી પડ્યો છું. દમયંતીની સાથે પરદેશમાં ચાલ્યા ગયેલા તેઓની “તેઓ આ સ્થળે છે” તેવી હકીક્ત પણ સાંભળવામાં આવી નથી, તે કંડિનપુરથી આવેલા તમને બંનેને હું પૂછું છું કે-ભીમરાજા અને તેના દમ વિગેરે પુત્રો તો કુશળ છે ને ? દેવી દમયંતી ત્યાં છે કે કેમ? કારણકે તે કૂબેરની પાસે તે રહી જ નહોતી.” જવાબમાં તે બંનેએ જણાવ્યું કે “આ ચિત્રપટમાં આળે ખેલ નળરાજાનું ચરિત્ર અમે જાણીએ છીએ.” ત્યારે મને પૂછયું કે–“તમે બંને શું હકીકત જાણે છે?” આ પ્રમાણે પ્રશ્ન કરતાં તે કૂજને તેઓ બંનેએ જણાવ્યું કે–“તમે દીઘાયુ બનો! તમને જોઈને અમે બંને હર્ષિત બન્યા છીએ. હે ચતુર ! તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છે તેને જવાબ સાંભળે– Page #268 -------------------------------------------------------------------------- ________________ સુદેવ અને શાંડિલ્યે વણુ વેલ દમયતીની વીતક કથા. [ ર૪૧ ] ,, ભીમરાજા કુશળ છે અને તેના પુત્રા પણ વિજયવંત વતે છે. વિરહુ વ્યાધિથી પીડાચેલી, રુદન કરવાને કારણે તેજહીન નેત્રવાળી, દમકુમારની બહેન દમયંતી કુંડિનપુર આવ્યાને એક વર્ષ થયું છે. વનમાં સૂતેલી અને નલવડે રાત્રિને વિષે ત્યજી દેવાયેલી દમયંતી “ પેાતાના સ્વામી કયાં ચાલ્યા ગયા છે ? ” તે જાણતી નથી. પતિથી ત્યજી દેવાયેલ તેણીએ જેવી રીતે દિવસેા પસાર કર્યા છે તે સઘળી હકીકત આ ચિત્રપટમાં આળેખેલી છે. સમસ્ત પરિવાર વર્ગથી આશ્વાસન અપાવા છતાં વિયેાગરૂપી વરથી કુશ બનેલી તેણી નિરંતર નીચે પ્રમાણે એલી રહી છે—“ વજ્ર ચીરીને, વનમાં સૂતેલી મને ત્યજી દઈને તું ચાલ્યા ગચે છે, પરન્તુ જો તુ મારા હૃદયપ્રદેશમાંથી ચાલ્યે જા તા હું તારા પુરુષાર્થ સાચા જાણું. પુત્ર, સ્ત્રી અને મિત્રમાં મમતા રહિત બનેલ હું દેવ! તું ધૃતરૂપી દીક્ષા ગ્રહણ કરીને નિરાગી ચેાગીની માફક રહેલ જણાય છે. પૂર્વે દેવકાર્ય નિમિત્તે (ધૈવત બનીને ) તેં તારી જાતને અદૃશ્ય બનાવી હતી તા શું તે કાર્યં એક જ વખત કરવાનું હતું. અત્યારે શું' તેમ ન કરી શકાય ? ( અર્થાત અઢશ્ય રૂપે તારે મારી પાસે આવવું જોઇએ. ) ” આ પ્રમાણે નલના વિરહને અંગે તેણીનું શરીર, હિમને અંગે ખળી ગયેલ કમલિનીની માફક હંમેશાં ખળેલુ જ રહે છેતેને હંમેશાં વર ( તાવ ) પીડી રહ્યો છે. અને દેવી દમયંતીના દુ:ખને લીધે તેના માતા, પિતા, બંધુઓ તેમજ સમસ્ત રાજ્ય દુ:ખી ખનેલ છે. પૂર્વ મનુષ્ય રહિત વનમાં તેણીને તથાપ્રકારનું દુઃખ ન હતુ કે જે અત્યારે તેણીને તેના બંવર્ગના સમાગમમાં અત્યંત વૃદ્ધિ પામ્યું છે. જંગલમાં થયેલા તે તે પ્રકારના ઉપદ્રવથી તેણી કાઇપણ પ્રકારે જીવતી રહી તેને અત્યારે વિયેાગરૂપી અગ્નિ ખાળી રહ્યો છે. કાઈપણ વ્યક્તિ પતિને અનુસરનારી, સાધ્વી, શરમાળ અને કલેશને દૂર કરનારી સ્ત્રીનેા કદાચ ત્યાગ કરે, પરન્તુ નળ જેવે રાજવી આવુ કાર્ય કરે તેને અમે શું કહીએ? તેણે સ્નેહની, પાપની, શરમની અને કરુણાની ગણત્રી કરી નહીં, ફક્ત પેાતાના મહત્તાને અવલખીને આ પ્રમાણે વન કરેલ છે. નળરાજા કરતાં જિલ્લ લેાકેા, પશુએ તેમજ પક્ષીઓ પણ સારા કારણુ કે તે નળરાજાએ તે સતી એવી પેાતાની સ્ત્રીના સંગ-સહવાસને પણ ત્યાગ કર્યો. દિક્પાલાના તિરસ્કાર કરીને દમયંતીએ નલ પ્રત્યે પ્રેમ દર્શાવ્યા હતા, પરન્તુ ઊલટા નલરાજાના પ્રેમે તે તે પ્રેમને નષ્ટ કર્યાં અર્થાત્ નલે તથાપ્રકારના સ્નેહભાવ દર્શાવ્યે નહીં. નલરાજા તેમજ લીંબડાના વૃક્ષને સરખા કેમ ગણી શકાય ? કારણ કે લીંબડા પણુ પરિણામે તેા મધુર નીવડે છે. જ્યારે નલ તા કડવા ને કડવા જ રહ્યો. વિશ્વમાં અતિશયતા ( પ્રભાવ ) દર્શાવનાર “ રાજ '' શબ્દથી શું ? સ્ત્રીનેા ત્યાગ કરનાર તે * લીંબડે આમ કડવા હાય છે, તેના ફળ જે લોંખાળી તે પાકે છે ત્યારે સ્વાદમાં મધુર હોય છે. 1 Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] શ્રી દમયંતી ચરિત્ર : કધ ૬ ઠ્ઠો. સં પાંચમા. ક્રુતિ નર ( માણસ ) નામને પણ લાયક નથી. પુરુષાર્થહીન બનેલ તે રાજા સત્ત્વની સાથેાસાથ પાતાની પત્નીને! ત્યાગ કહીને કાઇપણ સ્થળે રહેલા અને જીવતા તેનલ ખરેખર મૃત્યુ પામેલા સરખા છે. વિરહરૂપી અગ્નિવર્ડ દમય'તી મૃત્યુ પામી રહી છે ત્યારે જેનુ નામનશાન પણ નથી તેવા દુષ્ટાત્મા નળના જીવવાથી શેા લાભ ? દમયંતીને સાથે લઇ જવી છુ તેને ભારે પડી ગઈ હશે ? અથવા તે શુ તેને કાઈપણ પ્રકારને ભય લાગ્યા હશે કે જેથી તે તેણીનેા ત્યાગ કરીને, મહાતસ્કરની માફક ભાગી ગયા-નાશી ગયા. જો તેને જવું જ હતું તે! દમયંતીની રજા લઈને શું ન જઇ શકાત ? આ પ્રમાણે જો તે પેાતાનું સ્થાન બતાવીને ગયા હૈાતા દમયંતીને સંતાપનું કારણ શા માટે રહેત ? પેાતાના સસરાને ઘરે પ્રાપ્ત થયેલ તે ફરી રાજા બનત, પરન્તુ આ પ્રમાણે ચાલ્યા જવાથી મનેના પ્રાણના સંદેહ આવી પડ્યો છે. વનમાં સૂતેલી પેાતાની પ્રિયતમાને છેત રીને, તેણે ખરેખર પેાતાની ચતુરાઇ તેમજ સામર્થ્ય અને બતાવ્યા છે. રાજ્યથી ભ્રષ્ટ અનેલ તેને સાસરાના ઘરે જતાં. જો શરમ આવી તા શરમાળ એવા તેને આ પ્રમાણે પ્રિયતમાને ત્યાગ કરતાં શરમ કેમ ન આવી પત્નીના ત્યાગ કરવારૂપ તેના મહાસામરૂપી મહાયશને આળેખીને અમે અને આ ચિત્રપટ સત્ર ખતાવી રહ્યા છીએ. રાજાએની સર્વ પ્રકારની સભાઓમાં ધિક્કારથી મલિન બનેલ નલ યા પાણીથી સ્નાન કરીને શુદ્ધ બનશે તે અમે જાણતા નથી. આજે ઋતુપર્ણ રાજા આ ચિત્રપટ સબધી હકીક્ત સાંભળે તે સમયે તમે પણ અમારા મુખમાંથી નીકળતા તે વૃત્તાંતને સાંભળજો, તમે સાક્ષાત્ કૂખડાના રૂપને ધારણ કરનાર બીજા નલ હા તેમ અમને જણાય છે. સ’બધી હાવાથી રાજપુરુષ પણ રાજા કહેવાય છે. "" પેાતાની પ્રિયા સંબંધી તે ખ'નેથી કહેવાયેલ કથા સાંભળીને નલરાજા અનેક પ્રકારનાં ભાવાથી વ્યાકુળ બની ગયા. ખરેખર ભાગ્યની વાત છે કે—મારી ચિંતા કરતી મારી પ્રિયા થવી રહી છે. દુ:ખદાયક, દુષ્ટ અને ગૂઢ વર્તનવાળા મને ધિક્કાર હા! અરે ! હું કેવી રીતે તેને મારું' મુખ બતાવી શકીશ ? તે દિવસ કયારે આવશે કે જ્યારે તેણી મને પ્રાપ્ત થશે? ખરેખર, હવે દમયંતી મળશે, પરન્તુ મને તેના સ્વજનાની શરમ આવે છે. હું જો ત્યાં જાઉં તેા ખિન્ન બનેલા ક્રમ વિગેરે દમયતીના બંધુએ મને શું કહેશે ? હમણાં આ બંનેની સમક્ષ હું. મારું વૃત્તાંત કહી દઉં, પરન્તુ રાજ્યવિહાણેા હું અત્યારે પ્રત્યક્ષ થઈને કરું પણ શુ? અથવા દેવી દમયંતી સાથે મારા મેળાપ એ જ મારું' રાજ્ય છે. મારી પત્ની જીવતી મળી આવશે તેવી કાળું સભાવના કરી હતી? તે। હવે હું જઈને દુ:ખથી પીડાયેલી તે મારી પ્રિય પત્નીના સત્કાર કરું—તેને આશ્વાસન આપું. અનિત્ય એવા સંસારમાં સ્નેહીજનાના મેળાપ થવા એ ખરેખર દુભ છે. જેમ નદીને ત્યજી દઈને ભૂમિ પર લવાયેલ માટા મત્સ્ય લાંબે વખત જીવી શકે નહિં Page #270 -------------------------------------------------------------------------- ________________ ઋતુપર્ણની રાજસભામાં બંને દૂતોએ કરેલ નલ-વર્ણન ૨૪૩] તેમ દમયંતીને ત્યજી દઈને વિરહી બનેલ હું લાંબે વખત જીવી શકીશ નહિ. પ્રત્યક્ષ બનેલા મારા માટે સમસ્ત વિશ્વ મને વશ બનશે. શું હજુ પણ સમસ્ત રાજાઓને જીતવાને માટે મારામાં સામર્થ્ય નથી? દમયંતીને મેં ત્યાગ કર્યો ત્યારથી પ્રારંભીને, દમયંતી સંબંધી સમસ્ત વૃત્તાંત આ બંનેના મુખદ્વારા સાંભળીને હવે અમુક પ્રકારનાં ચિહ્નો દ્વારા દમયંતીના હૃદયમાં મારી જાતને પરિચય કરાવું. પિતે કૂબડ હોવા છતાં પોતાની જાતને ઊંચી માની, તેમજ તે બંનેની સમીપે પિતે લઘુ છે તેમ બતાવવા લાગ્યો અને પ્રિયા દમયંતીના જીવનની કુશળવાર્તાથી જાણે પોતે વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યું હોય તેમ પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા. સાયંકાળે સુદેવ તથા શાંડિલ્ય ઋતુપર્ણ રાજાની સભામાં આદરસત્કારપૂર્વક ગયા અને રાજાથી આજ્ઞા અપાવાથી તે બંનેએ ચિત્રપટમાં આળેખેલું નળ-દમયંતીનું અદ્દભુત ચરિત્ર કહી સંભળાવ્યું. 9999994069904 સર્ગ છો. DDDD04666666 [ચિહ્નો પરથી બને દૂતોને થયેલ નલની ખાત્રી.] ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઈ હતુપર્ણ રાજાની રાજસભામાં અપૂર્વ એવું નલચરિત્ર (ઘુતમાં સર્વસ્વ હારી • ગયા પછીનું) શરૂ થયું જેને સાંભળીને તેમજ જોઇને સમસ્ત જનસમૂહ જાણે મૂચ્છિત બની ગયો હોય તેવો થઈ ગયે. ૨૦૦૦૦૦૦૦૦ ઉગ્ર ગરમીથી તપી ગયેલા માર્ગમાં પગપાળા ચાલતાં, ઘતમાં સમસ્ત રાજ્યને હારી ગયેલા નલને દમયંતી અનુસરી. મહાન શોકથી પીડાયેલી અને સરોવરને કાંઠે રહેલી દમયંતીને નલે મનોહર તથા કર્ણપ્રિય વાક્યોથી આશ્વાસન આપ્યું. રાત્રિને વિષે વિશ્વાસપૂર્વક સૂતેલી એકલી દમયંતીને છોડી દઈને, ખગથી તેના વસ્ત્રને ચીરીને નલરાજા ચાલ્યો ગયે. ચિત્રમાં રહેલા અને સુદેવથી વર્ણવતા તથા પ્રકારના નળચરિત્રને સાંભળતાં સભાજન, મુખથી હાહાર કરવાપૂર્વક કંઠ-શેષ પામ્યા અર્થાત અત્યંત દુખી બની Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી દમયંતી ચરિત્ર : કાંધ છઠ્ઠો : સ છઠ્ઠો, ગયા. “ અરે રાજાઓમાં સિંહુ સમાન રાજવી ! તને આ પ્રમાણે કરવું ઘટે છે ? ના, ના.” એમ ખેલતાં ઋતુપર્ણ રાજા નલને પકડી રાખવાને માટે તત્પર બની ગયા. બાદ પ્રાત:કાળે નલને નહીં જોઇને, વિલાપ કરતી, શિથિલ બનેલી અને ભૂમિ પર પડેલી ક્રમયંતીને જોઇને સમસ્ત સભાજના કહેવા લાગ્યા કે- તે નલરાજાને દિક્પાલાએ શામાટે ન હણી નાખ્યા અથવા વજ્રથી તેને કેમ તાડન ન કરવામાં આવ્યું ? કાળા સર્પથી તેને કેમ ડંખ ન દેવાયે? દાવાનળે તેને કેમ ન બાળી નાખ્યા ? પૃથ્વીએ તેને પેાતાના ઉદરમાં શામાટે ન સમાવી લીધા ? અથવા તેા તે પોતે જ શામાટે મૃત્યુ ન પામ્યા ? આવા પ્રકારનુ સ્રીહત્યાનું પાપ કરનાર નલરાજા કઇ રીતે જીવતા રહ્યો ? ” ઉપર પ્રમાણે લેાકાની નિંદારૂપી અગ્નિની જવાળાસમૂહથી પીડાયેલ કૂબડા નલ, કટિક સર્પના ઝેરથી પીડિત ડાવા છતાં પણુ મનમાં અત્યંત પ્રમાદ પામ્યા. અર્થાત લેાકેા મને જે ધિક્કાર આપી રહ્યા છે તે યાગ્ય જ છે એમ વિચારી શાંતિ પામ્યા. ,, જીએ આ સ્થળે અજગર દમયંતીને ગળી જાય છે. ખરેખર, તેનું રક્ષણ કરનાર કોઇ એક સાહસિક પુરુષ અહીં જણાય છે. ’’ આ પ્રમાણે શાંડિલ્ય ખેાલી રહ્યો હતા તેવામાં પેાતાના કુજ સ્વરૂપને ભૂલી જઇને નળરાજા પ્રેતની માફક એટલી ઊઠયા કે— “ હે દેવી દમયંતી ! મારા સ્વામી નલના અનુચિત વર્તનથી તું કેવી માઠી દશામાં આવી પડી છે ? હું ભીરુ ! મારા જેવા નલરાજાના સેવક પાસે હાવાથી તુ ભયના ત્યાગ કર, ત્યાગ કર. હવે પછી તું કહે કે−હું તારું શુ` કા` કરું? તારા અને નેત્રાના અશ્રુને હું લૂછી નાંખું ? તારા શરીરને ધાઇ નાંખું? તું પ્રસન્ન થા અને વિવિધ પ્રકારના કામળ ળાથી આજીિવકા ચલાવ. આ પ્રમાણેની તે કુજની શંકા વગરની અને બીજા લેાકાથી નહીં ઓળખાયેલી ( ગૂઢ ) વાણીને તે બંનેએ ખરાખર જાણી લીધી. જ્યારે તે ભીલ દમયંતીના કેશને સ્પર્શ કરવા લાગ્યા-એવું ચિત્રમાં દેખાડાતા સભાજને શાકમગ્ન બન્યા હતા ત્યારે તે કુબજ શરમ અને રાષ-ક્રોધથી ન્યાસ બન્યા હતા “ ભૂતકાળના વૃત્તાંતવાળા આ ચિત્રપટને વિષે, હું કુબ્જ ! તારા કયા પ્રકારના માહ થયા છે ? ” એમ પૂછતાં ઋતુપણું રાજાએ, ખડ્ગ પકડીને તૈયાર થયેલા કુબડાને પકડી લીધા હતા. પતની શુક્ાના મધ્યભાગમાં રહેલી, ઉગ્ર તપશ્ચર્યા કરતી, તેવી પ્રિયાને જોઇને સભામાં બેઠેલ કૂબડા એકદમ રુદન કરવા લાગ્યા. માસીના ઘરે દાસીપણાને કરતી દમયંતીએ નલના મનમાં “ પેાતાનુ કૂબડાપણુ ચેાગ્ય જ છે. ” એમ નિીત કરાયુ. ( પાતાની સ્ત્રી દાસીપણુ અંગીકાર કરે તે કુજપણું-કુટિલપણું જ કહેવાય. ) પછી પિતાને ઘરે સારી સ્થિતિમાં રહેલી દમયંતીને જોતાં કુડાબના, ઇંદ્રસેન પરત્વે જે પ્રેમ હતેા તે હજારગણેા વૃદ્ધિ પામ્યા. ઉપર પ્રમાણે નલદમયંતીના ચરિત્રને વર્ણવતાં અને ઋતુપર્ણ રાજાથી વસ્ત્રાભૂષણ 66 Page #272 -------------------------------------------------------------------------- ________________ કુન્જના લક્ષણેથી બંને તેને નલ સંબંધી થયેલ નિરધાર. [ ૨૪૫] દ્વારા સન્માન પામેલા સુદેવ-શાંડિલ્યને જ નલ પિતાના આવાસે લઈ ગયે. પછી પાત્રમાં ચાર પ્રકારના આહારને નાંખીને, કૂજે તે બંને માટે સૂર્ય પાક રસોઈ બનાવી. તે રસોઈ કરતાં, કુબડાના નેત્રો ધૂમાડાથી મલિન થયા નહીં. બંને હસ્ત મશવાળા (શ્યામ) ન બન્યા, શ્રમજન્ય પરસે પણ ન થયે, કુંકાવારૂપી થાક ન જણાયે. તે બંનેએ તે રસોયા(કૂબડા)ની નિર્મળ, સુકમળ, પવિત્ર, અત્યંત સુગંધી, વિશિષ્ટ પ્રકારની, તાત્કાલિક બનેલી, દેશ-કાળને અનુરૂપ, અલોકિક, શ્રેષ્ઠ અને અપૂર્વ એવી રસોઈ જોઈ. ભક્તિપૂર્વક પીરસાયેલ તે ભેજનને તે બંને શક્તિ મુજબ જમ્યા, પરંતુ તે રસોઈના રસનો નિર્ણય કરવાને માટે તે બંનેની જિહવા સમર્થ થઈ નહીં. બાદ સરસ્વતી દેવીની પૂજા, નૈવેદ્ય અને આસ્વાદન વિગેરેની ક્રિયા દ્વારા “ આ નલ જ છે.” એ પ્રમાણે જ તે બંનેને પ્રતીતિ થઈ. તે બંનેએ જણાવ્યું કે–“હે કુજ ! તમે જ આ પૃથવીપીઠને વિષે મહાન્ પુરુષ છે. તમે જીવતા હોવાથી નલ રાજા ખરેખર જીવી રહેલ છે. ભેજનથી અમૃતને આવાદ, દર્શનથી તીર્થયાત્રાનું ફળ અને મહાદાન આપીને દારિદ્રય રહિતપણું તમેએ અમને બંનેને આપ્યું છે. તમારા દર્શનથી અમારા બંનેનું કયું પ્રયજન સિદ્ધ ન થયું? ફક્ત એક માત્ર નલ રાજવીનો વૃત્તાંત પ્રાપ્ત ન થયું. હે મુબજ ! તારું કલ્યાણ થાઓ ! હવે અમે જશું, કારણ કે કુંડિનપુરથી નીકળ્યાને અમને ઘણા દિવસો પસાર થઈ ગયા છે. અહીંથી પાછા ફરીને દમયંતીને વિજ્ઞપ્તિ કરતાં અમે જ્યારે તેણીને નલ સંબંધી કંઈ પણ સમાચાર નહી જણાવીએ ત્યારે અમે જાણી શકતા નથી કે તે શું કરશે?” સુદેવ તેમજ શાંડિયનું આવા પ્રકારનું કથન સાંભળીને કુજ રૂપધારી નલ કહેવા લાગ્યો કે “હે બ્રાહ્મણે! તમારે જે અવશ્ય કુંડિનપુર જવાનું જ છે તે હું તમારી સાથે સંદેશ મોકલાવું છું સદભાગ્યની વાત છે કે–તમારા મળવાથી દમયંતી તેમજ ભીમરાજાના કુશળ સમાચાર મને મળ્યા. તમારે દમયંતીને મારા નમસ્કાર જણાવવા, અને આ મારું શરીર તેમજ સર્વસ્વ દેવી દમયંતીનું જ છે. જ્યારે દેવી દમયંતી જીવી રહી છે, તો નળરાજા પણું જીવતો હશે. અથવા તે ઇંદ્રસેન પોતાનું રાજ્ય લેવા અવશ્ય સમર્થ બનશે. વિદેશમાં રહેતા મારા માટે તે જ સ્થાન છે. નિષધા નગરી સિવાય અન્ય સ્થળે મને એક મુહુર્ત માત્ર પણ સુખ પ્રાપ્ત થતું નથી, તો હે દ્વિજ છે આપણે ફરી મળીએ તેવી રીતે તમે જાઓ. વિષમ માર્ગમાં પણ તમે બંનેનું કલ્યાણ થાઓ. તમારા દેશમાં પહેલા એવા તમારે અહીં બનેલો આ અલ્પ વૃત્તાંત અવશ્ય યાદ રાખો, આ બાબતમાં વિશેષ શું કહેવું?” આ પ્રમાણે કહીને, ચપળ અશ્વોવાળા , અત્યંત દ્રવ્ય અને પુષ્કળ વસ્ત્રોના દાનથી સંતુષ્ટ બનેલ તે બંને દ્વિજોને, દમયંતીના અંત:કરણમાં પ્રવેશ કરેલા નિલે, કુંડિનપુર તરફ વિદાય કર્યા. તે બંને ચાયે ગયે છતે, નહીં સહન થઈ શકે તેવા પ્રકાશવાળા ઉગ્ર Page #273 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૨૪૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૬ . સર્ગ સાતમ. સૂર્યની જેવો નલ રાજા, “હવે પછી શું થશે?” એ પ્રમાણે અંત:કરણમાં વિચારણા કરવા લાગ્યા. નગર, પર્વત, નદી, વૃક્ષસમૂહવાળા દક્ષિણ દિશાના માર્ગનું કેઈપણ પ્રકારે ઉલ ઘન કરીને કુંઠિનપુર આવી પહોંચેલાને બંને સુદેવ અને શાંડિલ્ય ક્ષણમાત્રમાં ભીમરાજાના મહેલ તરફ ચાલી નીકળ્યા. રાજસભામાં પહોંચીને, ભીમરાજાની સમક્ષ અસંખ્ય દેશવિદેશની સુંદર ઘટનાઓ, તેમજ કૂજને થયેલ મેળાપ, તેની તથા પ્રકારની હકીકતે, તેનું વિલાસપણું, તેનું કળા-કૌશલ્ય, તેનું ઉત્તમ પ્રકારનું દાન, તેનું સમસ્ત વૃત્તાંત વિગેરે હકીકત તે બંનેએ કહી સંભળાવી. અને તે સમસ્ત વૃત્તાંત દેવી દમયંતી તેમજ તેની માતા પ્રિયંગુમંજરીને એકાંતમાં જણાવ્યું. # સર્ગ સાતમે. છે છે . [ કુજ રૂપધારી નલને સંદેશ મળતા દમયંતીને વિલાપ: નળને પ્રત્યક્ષ કરવા માટે નવીન યુક્તિ ] # તથા પ્રકારના અદ્દભુત વૃત્તાંતને સાંભળીને ભીમરાજા ચતુર હોવા છતાં આ Sછ-વા-ાણા-પા પn- Uારૂ તે જ નલ છે” એમ જાણી શકવાને સમર્થ થયા નહીં. આશ્ચર્ય પામેલી દમયંતીએ જણાવ્યું કે –“પૂર્વે અમારા નિષધ દેશના રાજ્યમાં તથા પ્રકારનો કુન્જ હતો નહીં. આ વિશ્વને વિષે મહારાજા નલ સિવાય બીજી કોઈપણ વ્યક્તિ સૂર્યપાક રસોઈ જાણતી નથી. દારિદ્રયને હણનારું દાન, હસ્તીને જીતી લેવાની શક્તિ અને મારા પ્રત્યેની અત્યંત પ્રીતિ–આ સર્વ વિના પરિચયે કેમ ઘટી શકે?” ભીમરાજાએ દમયંતીને જવાબ આપતાં જણાવ્યું કે–“હે પુત્રી ! તું જે. પવિત્ર કીર્તિવાળ, બુદ્ધિના ભંડાર સમાન, શ્રીમાન નલરાજા, બીજાને ઘરે રહીને દાસત્વ કરે તે શું ઘટી શકે? પિતાને તેમજ પારકાને અહિતકારક એવું દૃષ્ટિવિષ જરૂર વિચારવા લાયક છે. કોઈ પણ કારણ સિવાય તેને કૂબડાપણું કયાંથી પ્રાપ્ત થયું ? વળી, નિર્જન વનમાં Page #274 -------------------------------------------------------------------------- ________________ દમયંતીને સંતાપ. [ ૨૪૭] તને ત્યજી દઈને નલ ચા ગયે, તે અત્યારે તારા પ્રત્યે સદ્દભાવ દર્શાવતે હેઈને તેને ગુણવાન કેમ ગણી શકાય? તે તે નલરાજા પણ જુદે અને આ કુબડો પણ જુદો એમ મને જણાય છે. ભલે આ કુબડાને તે વિદ્યા આપી હશે. પોતે કઈને નહીં સહન કરનારા રાજાઓને કેટલાક વિશ્વાસપાત્ર નેકર હોય છે, જેને તેઓ સર્વવ (વિદ્યા વિગેરે) જણાવે છે. શું રાજાના સેવકે પરાક્રમી અને દાનવીર નથી હતા ? સ્વામી પ્રત્યેની ભક્તિને લીધે તેની તારા પ્રત્યે પ્રીતિ થઈ જાય છે, બીજું કંઈ કારણ નથી. જ્યારે આ પ્રમાણે પરિસ્થિતિ છે તે “તે નલ છે” એમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ ? પિતાના સ્વાર્થની ખાતર પોતાની મહત્તા ત્યજવી જોઈએ નહીં. હે પુત્રી ! તારો સંદેહ દૂર કર, આપણે લેકની નિંદાને પાત્ર ન બનીએ. રાગી બનેલ નલ જે જીવતો હશે તે આવશે, નહીંતર નહીં આવે. હે પુત્રી ! તું સુખપૂર્વક અહીં રહે. આ સમસ્ત રાજ્ય તારું જ છે. જે કોઈ ઠેકાણે રાજા નલ જાણવામાં આવશે તે તેને અહીં લાવવામાં આવશે.” આ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને, વ્યાકુળ હોવા છતાં પણ દમયંતી “ભલે એમ હો !એ પ્રમાણે બોલીએ, પિતાને નમસ્કાર કરીને પિતાના આવાસે ગઈ. બાદ દમયંતી કોઈની સાથે બેલી નહીં, ઊંધી પણ નહીં, નાન ન કર્યું, કઈ સ્થળે ગઈ નહીં, હાસ્ય ન કર્યું, ક્રીડા ન કરી તેમજ ઉદ્યાનમાં પણ ગઈ નહીં. માતા પ્રિયંગુજરીની પાસે જઈને, અશ્રદ્ધારા સ્તનને ભીંજાવતી સુકુમાર તેણે ગગ૬ વાણીથી રુદન કરવા લાગી. તે સમયે પ્રિયંગુ જરીએ તેણીને ગાઢ આલિંગન આપીને શાન્ત કરી. પછી દુઃખથી પીડાયેલ ચિત્તને કારણે દમયંતીએ મિષ્ટ વાક્યોથી માતાને જણાવ્યું કે હું શા માટે અહીં આવી? પિતાના ઘરે આવવાથી મને શો લાભ? ઇંદ્રસેન તેમજ ઇંદ્રસેનાથી પણ મને શું ? અથવા સુખથી પણ શું ? અથવા તે આ પૈકી કેઈની પણ સાથે મારે કંઈ પણ પ્રજન નથી. અરણ્યમાં ત્યાગ કરાવા છતાં હું મૃત્યુ ન પામી, શિકારી પશુઓથી ભક્ષણ ન કરાઈ, તેમજ તપ અને અણુશદ્વારા મારું મૃત્યુ ન થયું–આ સર્વ ઉચિત ન થયું; કારણ કે રાજણ, જડ, ઠગાએલ, વિયેગી, કુલીન, મહાબાહ, બલીઝ, સન્માન યોગ્ય, દૂર દેશમાં રહેલ, તેમજ મૂળ સ્વરૂપને છુપાવનાર એવા મારા સ્વામીને, મારી બુદ્ધિથી જાણવા છતાં પણ હું તેની અંશમાત્ર ચિંતા કરતી નથી. હું હજી પણ આવી રહી છું, શરમહીન બનીને હું બોલી રહી છું, અસતી, પાપી, સવહીન અને સ્વામી પ્રત્યે વેરભાવ ધરાવનારી મને વારંવાર ધિક્કાર છે ખરેખર, શરમ અને વિનયપૂર્ણ સંદેશાને મારા પ્રત્યે મોકલતા એવા કુજ રૂપધારી મારા સ્વામી નલ અયોધ્યા નગરીમાં રહેલ છે. જે મારા માતા, પિતા, અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ મારા પ્રત્યે નેહભાવ ધરાવતી હગ તે મારું આ કાર્ય Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૮ ] શ્રી દમયંતી ચરિત્ર : રકંધ છો. સર્ગ સાતમે. શું આવી રીતે અટકી જાત? ખરેખર, હું આકાશથી પડી છું અને પૃથ્વીએ મને ઝીલી છે. નિર્જન વનમાં હું રડી રહી છું. મારા દુઃખમાં કાણું ભાગ લે છે? મારા દુઃખે કાણુ દુઃખી બને છે? મલિન બુદ્ધિવાળા પુરુષોના પૂર્વ પક્ષની જેમ મારા કુટુમ્બી જનેને, “જે કુજ રૂપધારી પારકે ઘરે દાસપણું કરે તે નલ કેમ સંભવી શકે?” આવો વિચાર ઉચિત નથી. વિવિધ પ્રકારના આશ્ચર્યોથી વ્યાપ્ત આ વિશ્વમાં પ્રાણીઓને માટે કદી કલ્પનામાં પણ ન આવી શકે તેવી ઘટના શું બનતી નથી? અર્થાત આ જગતમાં સર્વ કઈ ઘટના સંભવી શકે છે. યયાતિ રાજા યુવાન હોવા છતાં (શુક્રાચાર્યના) શાપથી વૃદ્ધ બની ગયે, નહુષ રાજા (અગત્ય મુનિના) શાપથી સપપણને પામ્યું હતું, સનસ્કુમાર ચક્રવતી (રૂપના અહંકારથી) કુષ્ઠ રોગી બની ગયે હતો અને વિષ્ણુએ મોહિની(સ્ત્રી)નું સ્વરૂપ ધારણ કર્યું હતું, બ્રહ્મા ગદંભ(ગધેડા)ના મુખવાળા બન્યા હતા, શંકર (પંઢ) નપુંસક બન્યા હતા, ઇંદ્ર હજાર નેત્ર(છિદ્ર)વાળો પણ દોષિત બન્યું હતું, શુક્રાચાર્ય એક આંખવાળા(કાણા) બન્યા હતા, વિશ્વામિત્ર અને વિશિષ્ટ દોષિત બન્યા હતા તે પછી નલરાજા કુજ બને તેમાં મહાપુરુષો કેમ મૂંઝાઈ જતા હશે ? અર્થાત્ તે પણ સંભવી શકે તેવી ઘટના છે. સૂમ બુદ્ધિવાળી સ્ત્રી સિવાય કોને આવા પ્રકારનું જ્ઞાન થાય કે મારા રાજ્યભ્રષ્ટ સ્વામી શ્લેષ્ઠ વ્યક્તિનું પણ દાસત્વ સ્વીકારશે. પૂર્વે દુર્વાસા ઋષિના શાપને કારણે ઈ સ્ત્રી રહિત નહોતો બન્ય? અને સુરથ વિગેરે કેટલાય રાજા શું દુઃખી નહોતા બન્યા? સાગરના મોજાંઓની સાથે વસવાટ કરવાથી વૃદ્ધિ પામેલી, ચંચળ બનેલી સાગરની પુત્રી લક્ષ્મી, થાકી જવા છતાં પણ કોના ઘરમાં સ્થિર બને છે? અર્થાત ટકતી જ નથી. હજુ પણ દાનવીર, વિલાસી, પવિત્ર, શ્રીમાન, ધર્માત્મા, વાત્સલ્ય ગુણવાળા અને બલીઝ મારા સ્વામી નળ અયોધ્યાના રાજવી ઋતુપર્ણની મિત્રાચારીથી ત્યાં રહેલા છે. વિવિધ પ્રકારના માર્મિક વચન દ્વારા તેમજ લેકવ્યવહારથી પણ તેમણે પોતાની જાતને ઓળખાવી નહીં. મારા જન્મસમયે થયેલ દિવ્ય વાણ, સ્તંભ પર કતરાએલ અક્ષરપંક્તિ, તે તે પ્રકારના શકુને, સ્વના અને જ્ઞાની પુરુષની વાણી આ બધું પાસે રહેલાની માફક પ્રતીતિ કરાવતી હોય તેમ જણાવે છે કેમારા પ્રાણનાથ અર્ધભરતના સ્વામી થશે. આજે સ્વપ્નમાં હું પાંદડાઓ તેમજ ફળોથી લચી પડેલા, ઊંચા અને કોયલના ધવનિવાળા આમ્રવૃક્ષ પર ચઢી, તે અત્યારે અયોધ્યા નગરીને વિષે મારા સ્વામી જાણવામાં આવ્યા છતાં પણ હું શું કરું? કયાં જાઉં? અને કેને કહું ?” આ પ્રમાણે અશ્રુ યુક્ત લેનવાળી, રુદન કરતી દમયંતીને આશ્વાસન આપવાને માટે પ્રિયંગુમંજરીએ મેઘ-ન્યાયની માફક સમજાવવાની શરૂઆત કરી. “હે પુત્રી ! તું ગંભીરતાને ધારણ કર, દીનતાને ત્યજી દે, ધીરજ ધારણ કર. * મેઘ-વરસાદ શરૂઆતમાં ઝીણે ઝીણે વરસે અને પછી મુશળધાર વર્ષે તેની માફક પ્રિયંગુ મંજરીએ શરૂઆતમાં ધીમેધીમે દમયંતીને સમજાવી. Page #276 -------------------------------------------------------------------------- ________________ નલને શેાધી કાઢવા માટે પ્રિયંગુમજરીએ કરેલ યુકિત. [ ૨૪૯ ] તને આવા પ્રકારની સ્થિતિવાળી જોઇને મારું વક્ષસ્થળ જાણે ચીરાઈ જતું હોય તેમ જણાય છે. કુબ્જ સંબંધી વૃત્તાંત સાંભળવા છતાં પણ તારા પિતાએ તને જે રાકી તેમાં કારણ છે, હે પુત્રી ! તું ડાહી હવા છતાં પણ કેમ સમજતી નથી ? સામાન્ય માણસ પણ આવા સંશયવાળા કાર્ય ને ન સ્વીકારી શકે તેા પછી જગતને વિષે મુખ્ય, મહામળશાલી અને મહાત્મા પુરુષા તા તેના શી રીતે સ્વીકાર કરી શકે ? હું... તારા પિતાના કથનને સ ંમત છું, છતાં પછુ તારા પ્રત્યેના સ્નેહને લીધે આ પ્રકારની વિચારણા કરું છું. “સૂ પાક રસાઇના જ્ઞાનથી જો તે કુબ્જ નળરાજા જ હશે તેા ભીમરાજાના હુકમથી તુ જઇને તે વસ્તુના નિર્ણય કરી આવશે. મૃષાવાદી અને છળ-પ્રપંચમાં ચતુર એવા આપણે દૂત સભામાં બેઠેલા ઋતુપર્ણ રાજાને જણાવશે કે પિતાની વાણીથી શેક રહિત અનેલ દમયંતીને આવતી કાલે પ્રાત:કાળે ફરીથી સ્વયંવર મહેાત્સવ થશે. ” આ પ્રમાણેનું દૂતનું કથન સાંભળીને તે કુબ્જ જો ખરેખર નલ જ હશે તેા અહીં તરત જ દોડયા આવશે. પેાતાની પત્નીની પીડાથી પારેવા ( કબૂતરા ) પણુ આકાશમાંથી નીચે દોડી આવે છે. પાર એકેન્દ્રિય હાવા છતાં પણ જતી એવી સ્રીની પાછળ દાઢે છે અને મનુષ્યા પણ તે સ્ત્રીને શેાધવાને માટે પાતાને એ પાંખ હાય તે સારું એમ ઇચ્છે છે; તેા અશ્વવિદ્યાના કારણે, દૂર દેશાંતરથી જો તે આપણા નગરે શીઘ્ર આવી પહેાંચશે તે તે ખરેખર નલ જ હશે. ” 7 માતાની આવા પ્રકારની યુક્તિને સ્વીકારીને, ન્યૂન દુ:ખવાળી ખનેલી દમયંતીએ કુશળ, ઉદાર ચિત્તવાળા અને મનેાહર વેશવાળા કુરબક નામના દૂતને રવાના કર્યાં. ઋતુપર્ણ રાજવીને આમંત્રણ આપવાના બહાનાથી, આમ ત્રણ અપાયેલ નલરાજા પાતાના સ્વાને લીધે ઋતુપર્ણ રાજાને પણ સાથેાસાથ લેતા આવશે. અહીં તા સ્વયંવરનું નામનિશાન પણ નથી. અને હકીકત તદ્દન જૂઠી જ છે; છતાં આપણા દૂતનેા શ્રમ નિષ્ફળ નહીં જાય. વિશ્વને વિષે માનવ ભવ અત્યંત દુર્લભ છે, અને વિરહી નળ પ્રત્યેના માહને કારણે “ હું આવા પ્રકારના પ્રપંચે કરી રહી છું. ” એમ હૃદયમાં વિચારીને દમયંતી સ્વયં અત્યંત શરમાઈ. શ્રી માણિક્યદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મંગળરૂપ નલાયનની રચના કરી, તે આ પુરુષાના કર્યું ને શાભાવવામાં કમળ સમાન નળાયનના આ છઠ્ઠો સ્કંધ સંપૂર્ણ થયા. * પારાને સ્ત્રી પ્રત્યે અજખ આકર્ષણ ડાય છે. તેના કૂવાની અદર સ્ત્રીના મુખનું પ્રતિબિંબ પડે છે કે તરત જ પારો ઉછળે છે અને ઉછળીને કૂવાની આજુબાજુ ખોદેલા ખાડામાં ભરાઇ જાય છે. ૩૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦S ' સ્કંધ સાતમે. સર્ગ ૧ લે. s [ કુરબક દૂતનું અધ્યા નગરીએ ગમન: દમયંતીના પુન: સ્વયંવરનું જણાવવું: ઋતુપર્ણ તેમજ કાજનું કંડનપુર પ્રતિ પ્રયાણ ] દમયંતીએ રહસ્યને જાણનાર કુરબક નામના દૂતને રવાના કરીને, પિતાની - જાતને, જાણે કંઈક દુઃશિક્ષિત હોય તેમ મનથી માની. કાર્ય કુશળ ને ચતુર કુરબકે અયોધ્યા નગરીએ જઈને, રાજસભામાં ન્યાયાસન પર બેઠેલા ઋતુપર્ણ રાજાને નમીને વિજ્ઞપ્તિ કરી કે–“સ્વામિન્ ! અત્યંત હર્ષિત બનેલ ભીમરાજા પોતાની પુત્રી દમયંતીના સ્વયંવર નિમિત્તે આપને આમંત્રણ આપે છે, માટે આપ જલદી પધારે. હે રાજન્ ! કુંડિનપુર જવાને માટે આજે જ આપ તૈયાર થાવ, કારણ કે આવતી કાલે પ્રાત:કાળે સ્વયંવર મહોત્સવ શરૂ થવાને છે. હે રાજન ! મને અયોધ્યા તરફ રવાના કર્યાને ઘણા દિવસો પસાર થઈ ગયા છે, મને રસ્તામાં જવર (તાવ) આવી જવાથી આ પ્રકારનો વિલંબ થયો છે, આજે અહીં આવીને મેં રાજકાર્ય (ભીમરાજાનો આદેશ) કરેલ છે. વ્યાધિને કારણે મને જે વિલંબ થયો છે તે આપ માફ કરે. આપ આપના મનમાં એવું આશ્ચર્ય ન પામશો કે દિકપાલને ત્યજી દઈને જે દમયંતી નળરાજાને પર હતી તે દમયંતી ફરીથી કેમ સ્વયંવર કરે છે? નલરાજા મૃત્યુ પામ્ય છતે ભીમરાજાના કથનથી પવિત્ર અને નવયૌવનવતી દેવી દમયંતી શામાટે બીજો પતિ ન કરે? જે ભાગ્યહીન પૂર્વ પતિ દેવગથી મૃત્યુ પામે તે શું રાજકન્યાની યુવાવસ્થા નિષ્ફળ બને?” આ પ્રમાણે કુરબક ડૂતના વાણીરૂપી વિષથી રોમાંચિત બનેલા સમગ્ર સભા જાણે કે આશ્ચર્ય, આતુરતા અને વ્યાકુળતાથી દિગમૂઢ જેવી બની ગઈ હોય તેવી દેખાવા લાગી. અરે ! આ શું કાળનું માહાસ્ય નથી ? અર્થાત્ આ કલિકાળીને જ પ્રભાવ જણાય છે. દુઃખની વાત છે કે–સભામાં રહેલા દરેક જણે ભાગ્યના દુર્વિલાસીપણને વારંવાર ધિક્કાર આપે !! આવા પ્રકારનું લકે બલી રહ્ય છતે, તુ પણ રાજા આશ્ચર્યમાં ગરકાવ બની ગયે છત, સ્તુતિપાઠકે મોન બની ગયે છત, સંગીત બંધ થયે છતે, વારાંગનાઓ સ્તબ્ધ બન્યું છd, દ્વારપાળ શાત બની ગયે છતે, રાજકાર્ય બંધ થઈ ગયે છતે, પૂર્વમાં કદી Page #278 -------------------------------------------------------------------------- ________________ - - દમયંતીના પુનઃ સ્વયંવરના સમાચારથી નલની અસ્વસ્થતા. નહીં સાંભળેલ, ન સંભવી શકે તેવું, અત્યંત નજીકની મુદતવાળું અને હૃદયને પીડનારું એવું આ વૃત્તાંત કુરબક ડૂતના મુખેથી સાંભળીને નળરાજા શ્વાસ રૂંધાવાને કારણે જડ જે બની ગયે. બાદ જલ્દી કુંડિનપુરે પહોંચી જવાના શીઘ્ર આશયવાળા ઋતુપર્ણ રાજાએ તે દૂતને યોગ્ય ઈનામ આપીને રાજસભા વિસર્જન કરી. ખિન્ન ચિત્તવાળા કુબડાએ પણ પોતે જઈને કુરબકને પૂછયું ત્યારે મસ્તકને ધુણવતા તે ચતુર દૂતે જણાવ્યું કે “દમયંતીને સ્વયંવર અવશ્ય થવાને જ છે. આટલા સમયમાં તે કુંડિનપુરમાં કરડે રાજાઓ આવી પહોંચ્યા હશે. જે કોઈ આ સ્વયંવર મહત્સવમાં નહીં જાય તે નિર્ભાગી જાણો અને જે જશે તે ભાગ્યશાળી માને, કારણ કે બીજે કયે સ્થળે દમયંતીનું મુખદર્શન થઈ શકે? કામદેવના પાશ(ફાંસા) સરખી અને પિતાની પ્રતિજ્ઞાના પ્રતીક સરખી પુષ્પમાળા તે કોના કંઠમાં પહેરાવશે તે અમે જાણતા નથી.” કુરબકની ઉપર પ્રમાણેની વાણીરૂપી વાયુથી મૂળમાંથી જ ઉખડી જવા છતાં પણ નલ જે કે સ્થિરતા ગુણને કારણે પૃથ્વી પર પડી ન ગયે, પરંતુ તેનું મન વૃક્ષની માફક ધ્રુજી ઊઠયું. દમયંતીના પરાગ મુખપણને સભ્યપ્રકારે વિચારતાં નલરાજાનું ચિત્ત, ક્રોધ, શેક, કામ, ઉન્માદ–ઘેલછાથી ભરાઈ ગયું. હજુસુધી સૂર્ય ભગવંત નિયમિત ઉદય પામે છે, ચંદ્ર પણ ઊગે છે, પવન વાય છે, અગ્નિ બાળે છે, વરસાદ વરસે છે, વાવેલું ઊગે છે, સમુદ્ર મર્યાદામાં છે, પૃથ્વી સ્થિર છે અને આ સમગ્ર વિશ્વમાં દરેક વસ્તુઓ પિતાપિતાને યોગ્ય સ્થાન-મર્યાદામાં રહેવા છતાં પણ ભીમરાજાની પુત્રી દમયંતીને વિચારવિપર્યય સંભળાય છે. પૂર્વે સુર તેમજ અસુરોની સમક્ષ, સ્વયંવરને વિષે મને પરણીને અત્યારે ફરીવાર સ્વયંવર કરતી દમયંતીનું શરીર મને વજનું બનેલું જણાય છે. તે હદય! અત્યંત દુઃખની વાત છે કે–કામદેવરૂપી દાવાનળે ભીમરાજાની ગંગા સરખી દમયંતીના શીતળ જળને દગ્ધ કર્યું. અરે! મને મૃત્યુ પામેલ જાણીને દુષ્ટ ભીમરાજાએ પિતાના સુખને માટે આ દાનશાળા સરખે સ્વયંવર શરૂ કર્યો. ખરેખર, હું જીવતા હોવા છતાં, ભીમરાજાએ કાગડા સરખા બીજા રાજાઓને માટે વિષથી લેપાયેલ ભજન સરખી દમયંતી નિર્ણત કરાઈ છે. દાઢીમૂછરૂપી કેસરાના સમૂહવાળા અને અશ્રુધારાઓથી સિંચાચેલ મુખરૂપી કમળાથી હું પૃથ્વીપીઠનું પૂજન હમણાં કરીશ અર્થાત યુદ્ધને વિષે પણ રાજવીઓને હણને તેના મસ્તકેથી હું ભૂમિભાગને ભૂષિત કરીશ. કેશરીસિંહની કેશવાળી અને તક્ષક સની ફેણમાં રહેતી મણિને જેમ કેઈ પણ ગ્રહણ ન કરી શકે તેમ સત્વશાલી અને જીવતાં એવા મારી પ્રિયાને ગ્રહણ કરવાને કેણ ઈચ્છી શકે તેમ છે?” આ પ્રમાણે વિચારણા કરતે કુજ ફરીથી રાજમહેલમાં ગયે. કાર્યની અત્યંત ચિંતાવાળા પ્રાણુને કાર્યની સિદ્ધિ વિના શાતિ ક્યાંથી મળે? Page #279 -------------------------------------------------------------------------- ________________ - [ ર૫ર ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ સાતમઃ સર્ગ પહેલો. | ઋતુપર્ણ રાજાએ તેને કહ્યું કે – “હે મિત્ર! તારું સ્વાગત છે-તું ભલે આવ્યો. મારા એક ભાંગી ગયેલા મને રથને તે પૂર્ણ કરી દમયંતીના સ્વયંવર મહોત્સવ પ્રસંગે પ્રાત:કાળમાં કુંડિનપુરમાં કઈ રીતે પહોંચી શકાય? તે તું મને કહે, તેમ જ એક જ ૨થદ્વારા આપણે શીધ્ર કઈ રીતે જઈ શકીએ તે પણ જણાવ. આપણું સત્ય ભલે થોડો સમય બાદ કુંડિનપુર આવે; પરંતુ મારી ઈચ્છા કોઈપણ પ્રકારે સ્વયંવર મહોત્સવ પ્રસંગે કુંઠિનપુર પહોંચી જવાની છે. “શું કોઈપણ પ્રકારે નલ પ્રગટ નહીં થાય?” આવા પ્રકારનું કોતક મને અહીં (સ્થિર) રહેવા દેતું નથી; અથોત કેઈપણ હિસાબે કુંડિનપુર જવાની મારી ઉત્કટ ઈચ્છા છે.” મુજે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-“હે રાજન્ ! આપ જે કહો છો તે સત્ય છે, કારણ કે દમયંતીને મેળવવા માટે મૂર્ખ રાજવીઓ ગિટ સંતાપ પામી રહ્યા છે. એકલે, કૃપદીન, નપુંસક, હું ઠો અથવા તો કુબડે એ નલ જીવતો હશે ત્યાં સુધી પોતાની પ્રિયાને કોઇને પણ હસ્તગત નહીં થવા દે. સ્ત્રીને માટે જે નલ મૃત્યુ પામ્યા છતાં પણ પાછો આવે. ભરમીભૂત બનવા છતાં પણ જીવતે થાય, તે નલ પોતાની સ્ત્રીને પરહસ્તમાં જતી સહન કરી શકે ખરા? જે આપને સ્વયંવર મહત્સવ પ્રસંગે જવાની પ્રબળ ઈચ્છા હોય તે હે રાજન ! જલદી તૈયાર થાઓ, નિરર્થક સમય ન ગુમાવે. અશ્વવિદ્યાને જાણનાર નલના સારથિ એવા મારી તમારી પાસે હાજરી હેઇને, ગ્ય અશ્વની પ્રાપ્તિથી આ પૃથ્વીપીઠને વિષે કંઈપણ દૂર નથી. સૂર્યોદય ન થાય તે પહેલાં ભેરીઓનો અવાજ થયે છતે તમને રથમાં બેસારીને કંડિનપુર લઈ જવાની મારામાં શક્તિ છે. ” કુજનું આ પ્રમાણેનું કથન સાંભળીને ઋતુપર્ણ રાજાએ તેને પિતાના હસ્તદ્વારા પકડીને, પિતાની અશ્વશાળામાં લઈ જઈને મુશ્કેલીથી મળી શકે તેવા અશ્વો બતાવ્યા. વિવિધ ક્ષેત્રમાં જન્મેલા, જુદા જુદા વર્ણવાળા, સંભાળપૂર્વક કેળવાયેલા યુવાન અશ્વો કુજેને પસંદ પડ્યા નહીં. “તેજસ્વીપણામાં પતંગીયા સરખા, જવરૂપી કાષ્ઠને ખાઈ જવામાં દાવાગ્નિ સરખા, પિતાના સ્વામીને પીઠ પર વહન કરનારા આ અશ્વરૂપી પશુઓથી શું થઈ શકે ? ” આ પ્રમાણે બોલતાં અને સર્વત્ર નિરીક્ષણ કરતાં ચતુર કુબજે કરોડે અશ્વો પૈકી એકે અશ્વને પસંદ કર્યો નહીં. બાદ, હષારવધારા દરથી પણ પોતાની જાતને જણાવતાં બે સામાન્ય અશ્વોને મુજ ન થ્રહણ કર્યા. આશ્ચર્ય પૂર્ણ ઋતુપર્ણ રાજાના દેખતા છતાં મુજે તે બંને અને રથમાં જોડાયા અને પોતે હાથમાં ચાબક લીધે. બંને બાજુ ચામર ધારણ કરનાર બે સેવક, છત્રને ધારણ કરનાર, ગીધર (તાંબલ આપનાર), રાજા ઋતુપર્ણ અને કુન્જઆ પ્રમાણે છ જણ સ્વેચ્છાપૂર્વક રથમાં બેઠા. સાગરના જળમાં ગાઢ સંધ્યા રંગવાળા સૂર્ય ડૂબી ગયે, દિશારૂપી સ્ત્રીઓએ ગાઢ અંધકારરૂપી પછેડે ઓઢી લીધે અને નક્ષત્ર Page #280 -------------------------------------------------------------------------- ________________ કલીને પશ્ચાતાપ અને કુલિનપુરમાં આગમન. [ ૨૫૩] રૂપી લેચથી આકાશ નલરાજાની ચેષ્ટાને સારી રીતે જોઈ રહ્યું હતું ત્યારે ઋતુપર્ણ રાજવી ધીમે ધીમે પિતાના નગર અયોધ્યાની બહારના પ્રદેશમાં પહોંચ્યા. ભયની આશંકા રહિત બનેલા હરણીયાવાળા, સ્વેચ્છાપૂર્વક વિચરતા ઘુવડ પક્ષીવાળા, વનિ રહિત પક્ષીઓવાળા, ગાઢ વૃક્ષવાળા, ધ્વનિયુક્ત મયૂર સમૂહવાળા વનને વિષે રથમાં બેઠેલા તેઓને પરસ્પર મીણ વાર્તાલાપ શરૂ થયે. હજી તે માત્ર રાત્રિનું એક જ મુહૂર્ત પસાર થયું છે, મસ્તક પર તારાઓ દેખાય છે, પૃથ્વીપીક ગાઢ ચાંદનીથી છવાઈ ગઈ છે, શીતળ સુગંધી પવન વાઈ રહ્યો છે, ચારે બાજુ ગાયે વિચરી રહી છે, સર્પ તેમજ નકુલાદિના વિચરણ માટે આ સમય શ્રેષ્ઠ છે-એ પ્રમાણે રથમાં બેઠેલા તેઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. સર્ગ બીજે. [ કન્જની કુશળતાઃ કલિનું પ્રગટ થવું કઠિનપુરમાં આગમન ] ગતપણુ રાજાએ કુજને જણાવ્યું કે-“અશ્વોને જદી હાંક. લીલામાત્રમાં કંઈ ~ બસ યોજન દૂર પહોંચાશે નહીં. ” જવાબમાં જણાવ્યું કે-- “હે રાજન ! સારથી તરીકે છું એટલે આપને ખેદ પામવાની જરૂર નથી, ઘોડાઓને હાંકતા એવા મારા માટે પૃથ્વી હસ્તતલ( હાથવેંતમાં જ છે. કુંડિનપુર શા હિસાબમાં છે? ત્યાં તે એક પહોર માત્રમાં પહોંચી શકાય? અ હાંકવામાં મારે પ્રમાદ કારણભૂત છે, જે તમને અવિશ્વાસ ઉપજાવી રહ્યો છે.” પછી પિતે સજજ થઈને, “આપની ઈછા હવે પૂર્ણ કરું છું.” એમ બોલતાં કુન્જ, ચાબુક ઊંચે કરીને, લગામ છૂટી મૂકીને, અને હાંકી મૂક્યાં. તે રથ વેગપૂર્વક ચાલ્યા ત્યારે પૃથ્વીતલ, પર્વત, ખીણે, ધ્રુજારી, રેતી, નદીઓ, નદીપ્રદેશ, તૃણ, લતાઓ, સ્થળપ્રદેશે, જળમાર્ગ, ઊંચુંનીચું સ્થળ, પવનપ્રેરિત મેઘની માફક, કંઈ પણ જોવામાં આવ્યું નહીં. તે રથ ચાલતું હતું ત્યારે પૃથ્વી જાણે ફરતી હોય, દિશાઓ સન્મુખ આવી રહી હેય, આકાશ વિસ્તૃત બનતું હોય અને પર્વતે જાણે દૂર ફેંકાતા હોય તેમ જણાતું હતું. “જળને વિષે વહાણ, શીધ્ર ફેંકાતું બાણ, વાયુ તેમજ નિદ્રાને વિષે ચપળ મન– આ સર્વની ગતિ કરતાં પણ આ રથની ગતિ અપૂર્વ છે. આ સારથિ પૂર્વે જે Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મ. સગે બીજો. નથી તેમજ સાંભળ્યો પણ નથી.” આ પ્રમાણે વિચારણા કરતાં હતુપર્ણ રાજાના મસ્તક પરથી સાફે, રથના તીવ્ર વેગને કારણે, ચિંતાની સાથેસાથ અચાનક ભૂમિપ્રદેશ પર પડી ગયે. તે સાફ લઈ લેવાને માટે કુન્જને રથ અટકાવવાને માટે રાજાએ જણાવ્યું ત્યારે તેણે હાસ્યપૂર્વક કહ્યું કે “તમારે સારે અત્યારે પચીશ એજન જેટલે દૂર પડ્યો છે. જે મારી ઈચ્છા પ્રમાણે અશ્વોની પ્રાપ્તિ થઈ હત તે આપણા રથની ગતિ બમણું હેત. આપ હવે સાફા સંબંધી વ્યાકુળતા તજી દે, કારણ કે આપણે વિદર્ભ દેશની લગોલગ આવી પહોંચ્યા છીએ.” કુજનું આવું કથન સાંભળીને આશ્ચર્ય પામેલા કાપર્ણ રાજાએ હાસ્યપૂર્વક કહ્યું કે–“પાછા વળતાં હું તને કાઈક કોતુક બતાવીશ. દરેક પ્રકારના પદાર્થોની ગણત્રી લીલામાત્રમાં કરી શકું છું. અત્યારે તે સંબંધી પરીક્ષા કરવામાં નિરર્થક કાળક્ષેપ થાય.” ઋતુપર્ણ રાજાનું આવું સૂચન સાંભળીને, વિદ્યાના ઈચ્છુક નલે, કાળક્ષેપના ભયનો ત્યાગ કરીને, તે સંબંધી હમણાં જ પરીક્ષા કરવાને માટે તૈયાર થયે, એટલે કુજથી પ્રેરાયેલા ઋતુપર્ણ રાજાએ કોઈએક બેહડાના વૃક્ષના ફળની સંખ્યા એકસઠ હજાર દર્શાવી. પછી મુજે રથમાંથી ઊતરીને, બેહડાના ઝાડને પાદપ્રહાર કરીને, તેના ઉપરના સર્વ ફળો નીચે પાડ્યા. તે વખતે તે વૃક્ષના મધ્યભાગમાંથી કેઈએક ભયંકર આકૃતિવાળ, મુશ્કેલીથી જોવા લાયક, દુધવાળા, હીનભાગી અને દુર્બલ પુરુષ બહાર નીકળ્યો. તે પુરુષ જે કે પૂર્વે દીર્ઘ કાયાવાળો હતો છતાં અત્યંત લઘુ-લઘુ બનીને છેવટે કણ–પ્રમાણ જેવડો બનીને હાથ જોડીને ઊભે રહ્યો. નલે તેને ક્રોધપૂર્વક પૂછયું કે–“તું કોણ છે?” એટલે મસ્તક નમાવીને ગદ્દગદ્દ વાણીથી તે કહેવા લાગ્યો કે–“હે રાજન! હું દીન છું. હે દયાળુ! મારા પર ક્રોધ ન કરો. હે પવિત્ર કીતિવાળા! ખિન્નતાવાળા મને શાંતભાવથી નીહાળે. જેણે તમારું રાજ્ય હરી લીધું, જેણે તમને ઘૂત રમવાની કુબુદ્ધિ આપી, જે તમારી પ્રિયા દમયંતીના ત્યાગમાં કારણભૂત બન્યો અને જેણે તમને આવા પ્રકારના સંકટમાં નાખ્યા તે હું દુરાત્મા, દુરાચારી અને ભયંકર કલિ છું. સમસ્ત દેવેની સમક્ષ મેં તમારા વધીને માટે પ્રતિજ્ઞા કરી હતી. લાંબા સમય સુધી તમારા દેહમાં રહીને તમારે નાશ હું ન કરી શક્યો એટલું જ નહીં પણ તમારા ધિર્યને પણ નાશ ન કરી શક્યો. ખરેખર, આ સત્ય હકીકત છે કે-દુર્જને કદીપણ સજજનોના પૈર્યને હણું શકતા નથી. સાગરને વિષે નિરંતર બળવા છતાં વડવાનલ સાગરને શું કરી શકે? રાજયથી ભ્રષ્ટ થવાથી ચામૂઢ બનેલા તમે કોઈપણ સ્થળે દીનતા દર્શાવી નહીં તેમજ નિત્યકર્મોને પણ ત્યાગ કર્યો નહીં. સહનશીલતા, દાન, સંતોષ, સત્ય ગુણવાળા અને પારકાના દ્રવ્યને નહીં ચાહનાર તમે દિવસે વ્યતીત કર્યા છે. આકાંક્ષારહિત, ઈર્ષ્યા વિનાના, કેઈની પણ હિંસા ન કરનાર, નિંદા નહીં કરનાર તેમજ દુઃખને વિષે પણ સહનશીલતાવાળા આપના જેવા અન્યને કેઈપણ સ્થળે મેં જોયેલ નથી. સૂયો કદાપિ Page #282 -------------------------------------------------------------------------- ________________ કુંડિનપુર આવી પહેાંચેલ ઋતુપર્ણ તેમજ નળ રાજવી. [ ૨૫૫ ] ખાળતા નથી, સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી અને સામર્થ્ય શાળી વ્યક્તિએ સહનશીલ હાય છે; તેથી જ ખરેખર આ વિશ્વ ટકી રહ્યું છે. હે રાજન! તમારા શરીરમાં રહેવા છતાં પણ હું કંઇ પણ કરવાને શક્તિમાનૢ થઇ શકયો નથી. ફક્ત દમયંતીના શાપરૂપ અગ્નિથી મળી રહ્યો છું. આવા પ્રકારની લાખા પીડાથી હું લગભગ મૃત્યુ પામવા જેવા થઇ ગયા છું અને જીવવાની ઇચ્છાથી આપના દેહમાંથી બહાર આવ્યે છુ. હે મહારાજ ! દુ:શિક્ષિત મારા અયેાગ્ય વર્તનને આપ માફ કરી. હું વીરસેન રાજાના કુળમાં શ્રેષ્ઠ એવા નળરાજા ! આપનું ચરિત્ર ન કળી શકાય તેવું છે. પ્રતિજ્ઞાભંગવાળા મારું સ્વર્ગમાં દેવેને વિષે સ્થાન નથી, એટલે આ બહેડાનું વૃક્ષ જ મારા શરણભૂત છે. જે કાઈ આ બહેડાના વૃક્ષની છાયાનેા આશ્રય લેશે તેના કલ્યાણુને હું... હરી લઈશ, પરન્તુ જે કેાઈ તમારા નામનું સ્મરણ કરશે તેને છેડી દઇશ-તેને ઉપદ્રવ નહીં કરું વધારે શું કહુ? જે સ્થળે તમારા નામનું સ્મરણ કરવામાં આવશે તે સ્થળમાંથી, જેમ અગ્નિને દેખીને સિંહ દૂર નાશી જાય તેમ હું ચાલ્યા જઇશ.” ઉપર પ્રમાણે મેલીને કલિ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા અને હૃદયમાં આશ્ચર્ય પામેલ અને મુખ પર હાસ્ય દર્શાવતા કુ શાન્ત ઊભા રહ્યો. પછી તત્કાળ ઉત્પન્ન થયેલ બુદ્ધિ, પુરુષાર્થ અને ચતુરાઈવાળા રાજા નળે, જાણે ભાર ઓછા થઈ ગયા હાય તેમ પેાતાના દેહને હલકા માન્યા. તે વખતે હંમેશની ટેવ પ્રમાણે પોતાના બંને હસ્તથી જલ્દી અહેડાના વૃક્ષના ફળ ગણતાં, જે પ્રમાણે ઋતુપર્ણ રાજાએ સંખ્યા કહી હતી તે પ્રમાણે સખ્યા (૬૧ હજાર) થઇ રહી. પછી કુબ્જ ઋતુપર્ણ પાસે અક્ષવિદ્યાની માગણી કરી જ્યારે ઋતુપર્ણ રાજાએ અવિદ્યાની માગણી કરી. શીઘ્ર સાધિત મંત્રવાળા અને પરસ્પરના વિશ્વાસથી આશ્ચર્ય પામેલા તે બન્ને વેગપૂર્વક પ્રાત:કાળમાં ડિનપુરની અત્યંત નજીક આવી પહેાંચ્યા. અત્યંત આશ્ચર્ય પમાડનાર તે અને નૃપતિને (ઋતુપણુ તથા નલ ) જોઈને સૂ ભગવત પશુ, પેાતાના રથમાં બેસીને, ભેદી શકાય તેવા અંધકારને કારણે દુનિ જેવા બનેલા આકાશપથમાં સ્વેચ્છાપૂર્વક આવી પહોંચ્યા. સ્વયંવર-મહેાત્સવને લગતાં ઉત્સવરહિત કુડિનપુરને જોઇને ઋતુપર્ણ રાજા અત્યંત વ્યાકુળ ખની ચર્ચા, જ્યારે નળ રાજવી હર્ષ પામ્યા. નગરના નજીકના પ્રદેશમાં આવી પહેાંચનાર રાજાઓના કાઈપણ પ્રકારના નિવાસસ્થાને નહેાતા, શહેર પણ વાજિંત્રાના ધ્વનિ વિનાનુ હતું, કંઇ સુંદર પણ નહેાતુ તેમજ શાભાવિહીન પણ કંઇ નહાતુ પરન્તુ ડિનપુર નગર સ્વભાવથી પૂર્વના જેવું જ હતું. “ અહીં સ્વયંવર-મહાત્સવ થઇ ગયાના કાઇપણ ચિહ્નો જણાતાં નથી, તેમજ Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૬ ] ભવિષ્યમાં થવાના પણુ કાઇ લક્ષણેા જણાતા નથી. ખરેખર, પ્રપ ંચી કૃતના વચનાથી આપણે ઠગાયા છીએ, અથવા તે આ કઈ જાતને હાસ્યાસ્પદ પ્રસંગ બન્યા છે? હવે આ સ્થળે આપણે શું કરવું? કારણ કે આ ન ખની શકે તેવી ઘટના બની છે. આ વિષયમાં બીજા માણસાને પૂછતાં પણ શરમ આવે છે. સાક્ષાત્ અહીં આવી પહેાંચેલા આપણે બીજું શું કરી શકીએ ? જલ્દી રાજમહેલે પહાંચી જઇએ. ' આ પ્રમાણે ઋતુપર્ણ રાજા ખેલી રહ્યો હતા તેવામાં કુ♥રૂપધારી અને કલિરહિત બનેલા નલ રાજાએ, પૂર્વ દિશાના દરવાજામાં દાખલ થઇને, જલ્દીથી આગળ જઈને, “ આ સામર્થ્ય - શાલી કૈાશલ દેશના રાજા ઋતુપણું આવી પહાંચ્યા છે ” એમ જણાવ્યુ. શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કુલ ૭ મા. : સગ ત્રીજો. સર્ગ ત્રીજો. [દમય`તી સમીપે કુરૂપે નલનું આગમન, ] Tune) 2 1 + માત્ર એક રથદ્વારા ઋતુપણું રાજાને અણુધાર્યા આવેલો સાંભળીને ભીમરાજા Maris Kaxmi ઇન- આ શું હશે ? ” એ પ્રમાણે એકદમ વિસ્મય પામ્યા. શ્રેષ્ઠ કીર્તિના સાગર સમાન, સ્વભાવથી જ નિર્મળ આશયવાળા ભીમરાજા, સંભવી ન શકે તેવા સ્રો-પ્રપોંચને સારી રીતે જાણી શકયા નહિ. “ શું શત્રુસમૂહથી ઋતુપણું રાજા હાંકી કઢાયા હશે ? અથવા તે શત્રુ રાજાએ પર વિજય કરવાને તૈયાર થયેા હશે ? વગર આમત્રણે આવા મહાપુરુષો ચાલી નીકળતા નથી. ભલે, જે હશે તે જણાઇ આવશે ” એમ મનમાં વિચારીને તેમને પ્રવેશ કરાવવાને માટે પુરાહિત સહિત પોતાના પુત્ર દમનને ભીમરાજાએ આદેશ કર્યાં. વિધિપૂર્વક આતિથ્ય કરાયેલ અને પ્રવેશ કરતાં ઋતુપર્ણ રાજાની સામે શ્રીમાન્ અને સજ્જનાનેા સત્કાર કરનાર ભીમરાજા ગચા અને પ્રણામ કરતાં તેને આલિંગન આપીને, યુક્તિપૂર્વક આસન પર બેસાડીને, કુશળ સમાચાર પૂછવાપૂર્વક વિધિપુરસ્કર તેમને આદરસત્કાર કર્યો. ઘેાડા સમય માદ ભીમ રાજાથી રજા અપાયેલ ઋતુપર્ણ રાજાએ ભીમરાજાના સેવકાએ બતાવેલ મનેાહર રાજમહેલમાં નિવાસ કર્યો. મહેલમાં વિશ્રામ કરેલ, દમયંતીના સ્વયંવરને જોવાને આતુર, મીષ્ટ વાણી ખેલનાર Page #284 -------------------------------------------------------------------------- ________________ નળની ખાત્રી માટે કેશિનીનું મોકલવું. [ ૨૫૭ ] ઋતુપર્ણ રાજવીને, ભીમરાજાના મહામાત્યે આવીને પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે-“ખરેખર, હર્ષની વાત છે કે સૂર્યવંશના આભૂષણ સમાન આ૫ અત્રે પધાર્યા તેથી અમે કૃતકૃત્ય થયા છીએ. આજનો અમારો દિવસ ખરેખર ધન્ય છે. આપના અહીં આવવાથી માત્ર ભીમરાજા જ હર્ષિત બન્યા છે એટલું જ નહિં પણ પુણ્યશાળી બન્યા છે. ફકત ચામર અને છત્ર ધારણ કરનારની સાથે, રાત્રિએ પ્રયાણ કરીને પ્રાત:કાળે આપ જે અહીં આવી પહોંચ્યા તે કેને વિસ્મય નથી પમાડતું? દુદેવને કારણે કોઈપણ જાતની મહાન આપત્તિ આપના પર આવી પડી હોય તેમ જણાતું નથી કારણ કે લક્ષમીરૂપી લતાને વિકસિત કરવામાં ઉપવન સરખું આપનું મુખ તે હકીકતને સ્પષ્ટ કહી રહ્યું છે, તો આપના અહીં આગમનમાં બીજું કોઈ કારણ જણાય છે, જેથી આપ સ્વયં અહીં પધાર્યા છો. દૂતદ્વારા સાધી શકાય તેવા કાર્યોમાં રાજાઓ પોતે પ્રયત્નશીલ બનતા નથી. આપ નિ:શંક રીતે જણાવો કે-મનગમતા અતિથિ સરખા આપ સૂર્યવંશી રાજવીનું કયા પ્રકારે આતિથ્ય કરાય ? ” કુજના મુખ તરફ દષ્ટિ ફેંકતા ઋતુપણે તે મંત્રીશ્વરને જણાવ્યું કે-“ખરેખર, મહાપુરુષને સર્વ પ્રકૃતિથી જ પરાધીન હોય છે. હે મંત્રીશ્વર ! તમે ચિંતા ન કરો, મને કેઈપણ પ્રકારની ન્યૂનતા નથી. મહારાજા ભીમની મારા પ્રત્યે પૂર્ણ મહેરબાની છે. આધિ તેમજ વ્યાધિથી રહિત છે, અને અહીં આવવાની ઉત્કંઠાવાળો હું માત્ર ભીમરાજાને નમસ્કાર કરવા માટે જ કુંડિનપુર આવ્યો છું. કુબેર અને શંકરની માફક અમે બંને રાજવીની પ્રીતિ રૂપાંતર (વિકૃતિ ) ન પામે તેવી થાઓ, દક્ષિણ સાગરથી પ્રારંભીને હિમાલય સુધીની પૃથ્વી, એક બીજાના આગમનથી જાણે એક જ સાંકળથી બંધાઈ ગઈ હોય તેવી થાઓ.” આ પ્રમાણે ઋતુપણે જણાવ્યું ત્યારે તાંબૂલ લઈને, તેને નમસ્કાર કરીને મંત્રી ગયો એટલે ભીમરાજા પણ અત્યંત પ્રીતિભાવવાળા બન્યા. - કુજની સાથે તથા પ્રકારે આવેલા ઋતુપર્ણને સાંભળીને માતા સહિત દમયંતી મનમાં આશ્ચર્ય પામી “હે માતા! આ કુબ્સ ચક્કસ તમારો જમાઈ છે. તે જણાવેલ દિવસની પછી માત્ર એક જ રાત્રિ પસાર થઈ છે. ફક્ત વિદ્યાધર અને નલરાજા સિવાય ઋતુપર્ણ કે બીજો કોઈ પણ અશ્વવિદ્યાને જાણતા નથી.” માતા કહે છે કે –“હે પુત્રી ! તું જે કહે છે તે સાચું છે. મારા જમાઈ આવી પહોંચ્યા છે, પરંતુ મુજ રૂપનો અવશ્ય નિર્ણય કરવો જોઈએ, તો ઋતુપર્ણના સેવક બનેલા તેમની પાસે જઈને, વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા કેશિની તે સંબંધી નિર્ણય કરે” પછી દમયંતી અને પ્રિયંગુજરીથી ફરમાવાયેલ, મર્મને જાણનારી, કારણપુરસર દાસી બનેલી વિદ્યાધરી કેશિની ત્યાં ગઈ. તેણીના ડાબા નેત્રની બંને પાંપણે ફરકવાથી Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] શ્રી દમયંતી ચરિત્ર : ૭૫ ૭. સર્ગ ત્રીજો, તેણીએ નિશ્ચય કર્યો કે –“મને અવશ્ય નલની પ્રાપ્તિ થશે.” પિતાના હસ્તની આંગળીએ ઇંદ્રસેનને વળગાડીને, સપ્રયોજન આવતી તેણને કુરૂપ નલે જોઈ. “સુદેવ મારફત મારી સૂર્યપાક રસવતી સંબંધી વૃત્તાંત જાણીને દમયંતીએ બનાવટી (કુત્રિમ) સ્વયંવર સંબંધી પ્રપંચ કર્યો છે. ખરેખર, દમયંતીથી હું તેમજ તુપર્ણ રાજા બંને છેતરાયા છીએ. દમયંતીએ મારી અવવિદ્યા પણ પ્રસિદ્ધ કરી દીધી. નિરર્થક ઉત્કંઠાવાળે જતુપર્ણ અને નિષ્ફળ રેષવાળે હું આ પ્રમાણે અમે બંને, ડાળીથી ભ્રષ્ટ બનેલા વાનરની જેમ તેણીની હાંસીને પાત્ર બન્યા છીએ. દમયંતીથી મોકલાયેલ કેશિની ખરેખર આવી રહી જણાય છે. ઇદ્રસેનને જોઈને મારી બંને આંખો અશ્રુથી ભીંજાઈ રહી છે. પુત્રના દર્શન થવા છતાં પણ જેના હૃદયમાં નેહાવેગ પ્રગટતા નથી તેવા વજની જેવા હૃદયવાળા, ભયંકર, મુશ્કેલીથી ભેદી શકાય તેવા અને પુરુષમાં અધમ મને ધિક્કાર હો ! આ પ્રમાણે કુન્જરૂપ નલ વિચારણા કરી રહ્યો હતો તેવામાં કેશિનીએ આવીને ઈંદ્રસેનને પહેલાં અતુપર્ણ રાજાને નમસ્કાર કરાવ્યો. “અરે! આ કેને પુત્ર?” એમ જ્યારે ઋતુપર્ણ રાજાએ પૂછયું ત્યારે કેશિનીએ જણાવ્યું કે –“હે રાજન ! આ બાળકને પિતા, શત્રુઓને પ્રલયકાળના અગ્નિ સરખે નલ રાજા છે.” પછી કતપણે તે બાળકને પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપીને, પિતાના શરીર પરના આભૂષણે ઉતારીને તેને પહેરાવ્યા. “આ મારા સ્વામી નલને પુત્ર છે.” એમ બોલતાં કુજે પણ તેને છાતી સાથે દૃઢ રીતે ચાંપીને, મસ્તક પર ચુંબન કર્યું. ઋતુપર્ણના મહેલમાં ભીમરાજાના ઉપરીઓએ, તેને માટે અનાજ, શાક, દૂધ અને દહીં તથા અનેક પ્રકારના રસોડાના વસાણા(મસાલા) તૈયાર કરી, ઋતુપર્ણને પૂછયું કે –“આપની પાસે કોણ રસોયો છે?” જ્યારે પોતાની જાતને રસોયા તરીકે જાહેર કરતો કુજ રસોઈ માટે તૈયાર થયું. તે સમયે કેશિનીના ઈશારાથી કઈ પણ વ્યક્તિએ કુજને પાણી, અગ્નિ કે કાષ્ટ ન આપ્યા. સુદેવના કહેવાથી દેવી દમયંતીએ જાણ્યું છે કે-કુજ એ જ નળ છે, કારણ કે તમારી સૂર્ય પાક રસોઈ પ્રખ્યાતિ પામી છે, તે છે કુબજ ! હમણું તું શા માટે સૂર્યપાક રસવતી બનાવતો નથી ? અમને પણ તમારું દર્શન કરવાની ઘણા સમયથી ઉત્કંઠા હતી. હે કેશલના સવામી ઋતુપર્ણ રાજવી ! તમારી સાથે આવે અણધાર્યો મેળાપ થવાથી “તમે અત્રે આવ્યા છો ” એ પ્રકારે હું દમયંતીને જણાવીશ.” ઉપર પ્રમાણે સ્વજન( દમયંતી )ના સંબંધને બુદ્ધિપૂર્વક સૂચવતી કેશિનીથી પ્રેરણા કરાયેલ મુજે સૂર્ય પાક રસાઈ કરવાની શરૂઆત કરી. વરુણ દેવના વરદાનથી પ્રાપ્ત થયેલ જળથી ભેજન પદાર્થોને આદ્ર (ભીના) બનાવતા અને સૂર્યના કિરણોથી અગ્નિ Page #286 -------------------------------------------------------------------------- ________________ કુ་રૂપ નલનુ દમયંતીના મહેલે આગમન. [ ૨૫૯ ] પ્રગટાવતા નળે રસાઇ તૈયાર કરી. ખાદ, “ હું ઇંદ્રસેન ! તારા પિતા નળ સિવાય કાઇપણુ ખીજી વ્યક્તિએ આવી રસાઇ પૂર્વે કરેલ નથી, માટે તું થાડી ચાખ. ” એ પ્રમાણે કેશિનીએ ઈંદ્રસેનને જશુાવ્યું. પછી કુબ્જે પતરાવલીમાં પીરસેલા કંઇક ભ્રાજ્ય પદાર્થને લઈને કૅશિની ક્રમય'તી પાસે ગઇ. પુત્ર પ્રત્યેના વાત્સલ્યભાવને તેમજ કુખડા સંબંધી વૃત્તાંતને જણાવીને કેશિ નીએ દમયંતીની સમક્ષ આશ્ચયપૂર્વક તે રસાઇ બતાવી. એટલે પૂર્વે ખાધેલ રસેાઇ સરખી તે રસાઈને ચાખીને દમય’તીએ જણાવ્યું કે— આવા પ્રકારની રસેાઇ બનાવનાર તે કુબ્જ અવશ્ય નળ જ છે, જો બીજો મેરુ સંભવે, ત્રીજી પખવાડિયું ખની શકે, ચાથા પ્રકારના અગ્નિથાય, પાંચમા વેદ બને, છઠ્ઠો કલ્પવૃક્ષ થાય, સાતમા ઋતુ સભવે, આઠમા સ્વર થાય, નવમા કુલાચલ થાય, દશમા રસ અને, અગિયારમા દિપાળ થાય, બારમા રુદ્ર બને, તેરમા સૂર્ય થાય, ચોદમા કુબેર અને, પદર પૂર્વી થાય, સાળ નિધિ થાય અથવા પરમાધામી દેવા થાય, સત્તરમી કળા થાય અર્થાત્ સત્તરમી જાતિ થાય, અઢાર કે ઓગણીશમા પ્રકારના પાન્ન થાય. આ પ્રમાણે ન ઘટી શકે તેવી વસ્તુઓ કદાચ સંભવે–ખને, પરન્તુ નળ સિવાય કોઈપણ વ્યક્તિ સૂ પાક રસવતી બનાવી શકે નહીં. ખરેખર આ કુબ્જ પાતે નળ જ છે. વધારે કહેવાથી શુ' ? ” આ પ્રમાણે ખેલતી દમયતીને પ્રિયંશુમંજરીએ ઉત્સાહપૂર્વક કહ્યું કે—“ હે પુત્રી ! જો કુજ્જને વિષે તારા નળ સંબંધી નિણૅય જ છે તે! હમણાં તેને તારી સમક્ષ લાવવામાં આવશે. પછી, ગમે તે પ્રકારે તેને પ્રત્યક્ષ કરવાને તું શક્તિમાન થઇશ. ” આ પ્રમાણે મીષ્ટ વાણી મેલીને ભેાજન કર્યા બાદ, વિશાળ મતિવાળી પ્રિય*ગુમ જરીએ ભીમરાજાની આજ્ઞા લઈને, કુજરૂપધારી નળને લાવવાને માટે વિનયશાળી તેમ જ નીતિમાન અને સુશીલ કંચુકીને આદેશ કર્યો. ܕܕ “ નલરાજાના સેવક આ કુબ્ઝને દમય'તી, વાત્સલ્યભાવને કારણે જોવાને ઇચ્છે છે તા તેને માકલા. ” આ પ્રમાણે કચુકીએએ ઋતુણુ રાજાને વિજ્ઞપ્તિ કરીને કુઞ્જને દમયંતીના મહેલે લઈ ગયા. અસાધારણ સ્વરૂપવાળા, પેાતાના સુંદર દેહની માફક દુશ્મનાને કાબૂમાં રાખનાર, અત્યંત ઉજ્જવળ કમળ જેવા નેત્રવાળા, અત્યન્ત હષ આપનાર અને વીર એવા નળ દમયંતીના મહેલે પહાંચ્યા. Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મો. સર્ગ ચોથે. સર્ગ ચેાથે. છે [દમયંતી ને કુજને પરસ્પર વાર્તાલાપ.] 1 રનના સિંહાસન પર બેઠેલી, ચામરોથી વીંઝાતી પ્રિયા દમયંતીને નલે અચાનક . દમયંતીને નિરખતે અને દઢ સંભ્રમવાળે નળ ચંચળ પ્રેમને એકદમ અટકાવવાને શક્તિમાન થઈ શકે નહીં. આસનાદિ આપવાવડે આદરસત્કાર કરતી દમયંતી પણ ભક્તિપુરસ્સર કુજને નિરખવા લાગી. “હે દેવી! મારે અત્યંત સત્કાર કરવાની જરૂર નથી. આપ બેસો, હું બેઠો છું. આપના શરીરે કુશળ છે ને? હે દમયંતી! આજને પ્રાતઃકાળ મારા માટે મંગળરૂપ બને છે, કે જેથી મેં આપના દર્શન કર્યાં. હે દેવી ! તમે મારા સ્વામી નળની પ્રાણપ્રિયા છો. તથા પ્રકારના રાજવી નળને પણ તેવા પ્રકારની દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ તે અન્ય દીનજને પૈકી કોણ એ સામર્થ્યવાન હોય કે જે દૈવ પ્રત્યે પરાક્રમ દાખવી શકે? અર્થાત્ અન્ય સામાન્ય વ્યક્તિની તે શી ગુંજાશ? હે વૈદભી ! તું જીવતી રહી છે એટલે જરૂર તે રાજા પણ જીવે છે. ખરેખર, તારે મહિમા મનુષ્યની કલ્પનામાં આવી શકે તેમ નથી. ને પાર કરી શકાય તેવા દુખરૂપી સાગરને તું તરી ગઈ છે તે સંબંધી તમારે સમસ્ત વૃત્તાંત વિસ્તારપૂર્વક મેં સાંભળેલું છે. ” એટલે, તિરછી નજરે નીહાળતી દમયંતીએ સુંદર વાક્ય વડે સ્નેહ દર્શાવવાપૂર્વક લાંબા સમય પછી જણાવ્યું કે-“તમારા આવા પ્રકારનો પ્રેમ મારા વિષે વહી રહ્યો છે તેથી હું માનું છું કે મારું ભાગ્ય હજી જાગૃત છે. આ પ્રમાણે ગુપ્ત શરીરવાળા અને દૂર રહેલા આપ નરેશ્વરને નળ તરીકે મેં જાણી લીધા છે અને તેથી જ અહીં સુધી તમને ખેંચી લાવી છું. અત્યારે હું અહીં સૂતેલી નથી તેમજ તે વનપ્રદેશ પણ અહીં નથી, તો તમે ચાલ્યા જવાનો પ્રયાસ શા માટે કરે છે? હે નલ! હવે કઈ રીતે તમે જઈ શકશે? જે તમારા મનમાં હું અકુલીન, કદરૂપી અને અપ્રિય હેલું તે પણ તમારે એક દાસી તરીકે મારો સ્વીકાર કરવો જોઈએ. હે નાથ! દયા કરે, કઠિનતાનો ત્યાગ કરે. પિતાના મૂળ રૂપને પ્રગટ કરે અને આ કુજ પણ ત્યાગ કરે. હે રાજન ! કામદેવને જીતનારૂં આપનું પૂર્વનું રૂપ કયાં અને અત્યારનું આ કુજ પણું ક્યાં? અત્યારે પારકે ઘરે કરાતું સેવકપણું ક્યાં અને સેંકડે રાજાએથી થતી આ૫ની સેવા ક્યાં? આપ આપનું Page #288 -------------------------------------------------------------------------- ________________ - - -- - - કુજ અને દમયંતીનો પરસ્પર વાર્તાલાપ. [ ર૬૧] મૂળ સ્વરૂપે પ્રગટ કરશે એટલે નાથ યુક્ત બનેલે, રાજાઓમાં શ્રેષ્ઠ ઈંદ્રસેન પોતે દિવિજય કરવામાં સમર્થ બનશે. હે રાજન! તમારા ચરણમાં હું પ્રણામ કરું છું. હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ, દુઃખી બનતી મારું રક્ષણ કરે.” આ પ્રમાણે ઉપાલંભ પૂર્વક, સનેહ અને દયાથી પરિપૂર્ણ વાણું બોલતી દમયંતીને સાંભળીને કુજરૂપી નલ કહેવા લાગ્યો કે–“હે દેવી! આ તમારે કઈ જાતનો ઉન્માદ છે? હું કયું છે? તે તમે વિચારે. પોતાના સેવક સમાન આ જ પ્રત્યે આ પ્રમાણે બોલવું તે આપને ઘટતું નથી. કયાં સૂર્ય અને કયાં ખદ્યોત (આગીયે)? કયાં મેરુ પર્વત અને ક્યાં સરસવ કયાં શિયાળ અને કયાં સિંહ? કયાં સાગર અને ક્યાં ખાબચિયું ? કયાં કલ્પવૃક્ષ અને જ્યાં ક્રિપાકનું વૃક્ષ કયાં ઢેકું અને કયાં સુવર્ણ? કયાં ગરુડ પક્ષી અને કયાં મચ્છરર રેશમી વસ્ત્ર કયાં અને ધાબળો કયાં? દ્રષ્ટિને ઝેર સમાન મારું કદરૂપીપણું કયાં અને પ્રત્યક્ષ કામદેવ સમાન નલરાજા કયાં? હે વૈદભી! મારા અને નલ રાજા વચ્ચે મહદુ અંતર છે. રાજથી ભ્રષ્ટ બનવા છતાં અને મોહવશ બનવા છતાં શું કોઈપણ સ્થળે આવું રૂપાંતરપણું થાય? અથોત ન જ થાય, કારણ કે તૂટી જવાથી ભૂમિ પર પડેલ હાર સર્પ બની જતો નથી. મારા પ્રત્યેની અસત્ય માન્યતાને ત્યાગ કર, તું પ્રસન્ન થા, શાંત બન. હે વૈદભીં! હું તારે સેવક છું. મારા પ્રત્યે તું કેઈપણ પ્રકારને સંદેહ ન લાવ.” આ પ્રમાણેના કુશ્વના દંભયુક્ત વચન સાંભળીને દમયંતીએ અમૃતના કલોલ જેવી વાણીથી જણાવ્યું કે “ખરેખર, જે તું કુજ છે અને વાસ્તવિક રીતે નલ નથી તો તેને સૂર્ય પાક રસવતી કયાંથી આવડી તે તું કહે હે રાજનું નલ! તું કાળ, કોણે, હૂં કે, કુછી અથવા તે કુજ ગમે તે પ્રકારનું સ્વરૂપ ધારણ કરવું પરંતુ મેં તે તને બરાબર ઓળખી લીધો છે. સાચી રીતે મેં તમને પ્રાપ્ત કર્યા છે. વધારે કહેવાથી શું? હવે તમે મારી પાસેથી છટકી શકશે નહીં. સિંહની માફક અહીં તમે ખડ્યરૂપી પાંજરામાં સપડાયા છે. મારા પ્રત્યે મહેરબાની કરો, દયા લાવો, વધારે પીડા શામાટે આપી રહ્યા છે? હે નલરાજા! તમે તમારા અસલ સ્વરૂપને પ્રગટ કરે.” કમળ સરખા નેત્રવાળી દમયંતીના પુષ્પની કળીની માફક મનહર, નેહથી વિચિત્ર ભાવવાળી અને વિનયવાળી વાણી દ્વારા અંતરમાં ભેદાવા છતાં નલરાજા, સમુદ્રને કિનારે રહેલ પર્વતની માફક દૃઢ જ રહ્યો. કલિના એકધારા રોષથી શરમાયેલ, ફરી પ્રગટી નીકળેલા પ્રીતિ અને નીતિવાળા નલરાજાના મનમાં પ્રગટેલા ચિત્રવિચિત્ર ભાવનું વાસ્તવિક રીતે વર્ણન કરવાને કવિઓ પણ સમર્થ થઈ શકયા નહીં. પિતાને વિષે દમયંતીને નિષ્કપટ, અદૂભુત, અત્યંત, અતિ ભવ્ય સનેહભાવને જાણવા છતાં પણ નલ, પૂર્વે કરેલા અપરાધની શરમને અંગે પિતાનું સ્વરૂપ, સુંદર મુખવાળી દમયંતીને શીધ્ર બતાવવા શક્તિમાન થઈ શકે નહિ. - Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મે. સર્ગ પાંચમે. સર્ગ પાંચમે. (દમયંતીને અનશન કરવાનો વિચાર: : કેશિની નળને ઉપાલંભ તેમજ કુન્જ નળનું મૂળ સ્વરૂપે પ્રગટ થવું.] illiiiiiiiiiiiiiiiiiા ૬ ઉપર પ્રમાણેનું દમયંતીનું કથન સાંભળીને ઇંદ્રની સરખી કાંતિવાળા, હદયમાં Tuuuuuuuuuuuu-« ચિત્રવિચિત્ર ભાવોને ધારણ કરતાં નળે ફરીથી કહ્યું કેહે દમયંતી ! હે પૃથ્વી પરની સરસ્વતી! અશ્વવિદ્યા ને સૂર્ય પાક રસાઈને કારણે મારા જેવા કુબડા વિષે જે તને નળની ભ્રાંતિ થઈ છે તે વૃથા છે. હું નલ રાજાને અત્યંત વિશ્વાસપાત્ર સેવક હતું તેથી તેમણે પ્રેમપૂર્વક સમસ્ત કલાઓ મને શીખવી છે. પૂર્વે તમે મને જોયેલ છે, અત્યારે તમે તે હકીકત યાદ કરો. મોટા પુરુષને પૂર્વની સ્મૃતિ બહુ અ૯પ હેાય છે. તમને અહીં રહેલા જાણુને, સ્વામીભક્તિમાં પરાયણ હું તમારી સેવા કરવાને માટે અહીં આવ્યો છું. હે ચતુર ! હે સર્વાંગસુંદરી ! ઋતુપર્ણ રાજાની રજા લઈને મારા સ્વામીની પત્નીની હું સેવા કરીશ.” આ પ્રમાણે કુજ નલ બોલી રહ્યો હતો ત્યારે, જેને સંદેહ ને દૂર કરી શકાય તેવી દમયંતીએ, કેશિની પ્રમુખ સખીઓ પ્રત્યે જઈને અશ્રુ વહાવવાપૂર્વક કહ્યું કે–“જે તમને તમારા કુટુમ્બીજનનું પ્રયોજન નથી, તે પછી જેમાં ફક્ત એકલે કઠશોષ જ થવાનો છે એવા તમારી સાથેના વિવાદથી શું ફલ સમ્યફ પ્રકારે તમને પકડી લેવા છતાં તમે હાથમાંથી શા માટે છટકી જાવ છો? ખરેખર, મંદ ભાગ્યવાળાના ઘરમાં શું ચિંતામણિ રતન ટકી શકે? હે રાજન! મારા પ્રત્યે અસત્ય બોલતાં વજી સરખા તમારા વિષે મારા સર્વ પ્રકારનાં ઉપાયે નિરર્થક બન્યા છે. અત્યાર સુધી, તમારી આશાને લીધે હું જીવી રહી છુંહવે મને જીવવાનું કશું પણ કારણ નથી. જો તું નલ નથી અને વાસ્તવિક રીતે મુજ જ છે તો મારી હત્યાના પાપથી તું લેપાઈશ નહીં. હવે હું ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કરું છું, જેથી મારા આ ભવ પર્યાપ્ત બને.” આ પ્રમાણે બાલીને ચતુર્વિધ આહારના પચ્ચકખાણ કરવા માટે દમયંતી સજજ થઈ તેવામાં શોકથી વ્યાપ્ત તેને સખીસમૂહ અચાનક રુદન કરવા લાગ્યા. અસાધારણ શોકકુળ વાતાવરણને ઊંચું મુખ રાખીને જેતે ઇંદ્રસેન પણ પિતાના બહેન ઇસેના સહિત તત્કાળ કરુણ ધ્વનિથી રડવા લાગ્યું. તે સમયે દમયંતીની દાસીઓએ મસ્તક Page #290 -------------------------------------------------------------------------- ________________ કેશિનીને નક્ષને ઉપાલંભ અને નળનું મૂળ સ્વરૂપે પ્રગટ થવું. [ ૨૬૩ ] પરથી પુષ્પ ત્યજી દીધા; સુખરૂપી કમળમાંથી તાંબૂલ ફેંકી દીધું; અને શરીરના અંગા પાંગેા પરથી આભૂષણૢાના પણ ત્યાગ કરી દીધા આ પ્રમાણે સમસ્ત રાજકુળને દુ:ખ-ન્યાસ જોઈને ભયભીત બનેલ કેશિનીએ નમ્ર વાણીથી કહ્યું કે—“ હું દેવી ! આ દૈવને ધિક્કાર હા! આપણે થ્રુ કહીએ અને શું કરીએ ? કે કુશેાદરી ! છુ તારા માટે પણ આવા પ્રકારનું મૃત્યુ નિર્માણ થયું હશે ? તે શીલને, કુલને, રૂપને અને તે મહાયશને ધિક્કાર હા.! કારણ કે આવા પ્રકારના સંકટમાં આવી પડેલી દમયંતી મૃત્યુ પામી રહી છે. આજે જગત લક્ષ્મીવિષ્ણુ ખન્યું છે, આજે ફરીથી કામદેવ મૃત્યુ પામી રહ્યો છે અને મારા સરખી મદ ભાગ્યવાળીની આશા નષ્ટ થઇ રહી છે. ત્રણ લેાકને વિષે પ્રસિદ્ધ એવુ` આ મહાસકટ આવી પડયું છે; કારણ કે દમયંતીરૂપી મહાતેજ વિનાશ પામી રહ્યું છે. સ'સારરૂપી ક્યારાને વિષે બ્રહ્માએ હમેશાં કુલ તેમજ છાયા આપનારી, વૃદ્ધિ પામેલ અમૃતવેલ ન બનાવી હત તેા શી જરૂર હતી? દેવી દમયંતીના સ્વામી નલ પહેલા તે દિવ્ય સ્વરૂપવાળા હતા પણ હમણાં તે તેના નાશ કરવામાં યમરાજ સરખા બન્યા છે. હું મહાભાગ્યશાલી ! આપ કેશલ દેશના રાજવી ઋતુપર્ણ સાથે અહીં આવ્યા છે અને તમારામાં સૂ પાક રસાઇ વિગેરે સઘળી કલા જોવાય છે. ‘તમે નલ જ છે!' એમ મેલનારાઓ પણ શરમાય છે, તેા પણ બુદ્ધિશૂન્ય માણસા કયા કયા પ્રકારની વિચારણા નથી કરતા? જે કાઇ બુદ્ધિમાન છે તે તા સત્ય વસ્તુને સમજી શકે છે, તેા પણ મારું' કથન સાંભળીને તમે દયાળુ અનેા. “તું નલ જ છે. એ પ્રકારે જે તમને પ્રસન્ન કરવાને ઇચ્છે છે તેના પ્રત્યે તુ પ્રસન્ન થા. તમારા અંત:પુરની દાસી કેશિનીની વાણીનુ ઉલ્લંઘન ન કરવું જોઈએ, આ મૃત્યુના અવસર આવી પહોંચ્યા છે, હવે વિલંબ કરવા ઘટતા નથી. આજે તેા તમારાથી જ દમયંતીને આવા મૃત્યુ-ભય ઉપસ્થિત થયા છે. પાછળથી પણ અંત:કરણપૂર્વક પ્રિયા દમયંતીના શાક કરીશ, તે જો તુ' ખરેખર નલ રાજા જ હા તેા વગર વિલએ પ્રત્યક્ષ થા. "" કેશિનીથી આ પ્રમાણે કહેવાયેલ અને પત્નીના મૃત્યુની શકાવાળા કુબ્જ પેાતાની જાતને નલરૂપે સત્ય જણાવતા હાય એમ એ દમયંતી ફરી વાર બીજા સ્વામીને સ્વીકારશે—એ પ્રકારે દેશ-દેશાંતરમાં ઘરે-ઘરે વાત ફેલાઇ ગઇ હતી. “આ શું?” એ પ્રમાણે મનમાં આશ્ચર્ય પામેલા કાશલ દેશના રાજવી ઋતુપર્ણ પાતે જ અહીં આવી પહાંચ્યા છે. ફ્રી સ્વયંવર કરવાના આ પ્રયાસ મારા માટે કરવામાં આવ્યે છે કે સ્વેચ્છાથી કરવામાં આવ્યે છે તે જાણવામાં આવતુ નથી. સ્ત્રીઓને વિષે વિશ્વાસ કેમ રાખી શકાય? એકલી, સ્વરૂપવાન અને શરમ વિનાની યુવતી શ્રી કયા પુરુષથી આક્રમણ કરાતી નથી? અથવા તે તે પોતે જ કયા પુરુષને ભજતી નથી? તેા ઋતુપર્ણ રાજાને તે ભલે વરે, અથવા તા ભલે સ્વયંવર કરે. આ મને મજૂર છે અને તેથી તેણીની કામવાસના પરિપૂર્ણ મનશે. ’’ Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] શ્રી દમયંતી ચરિત્ર : ર ંધ સાતમા : સ પાંચમા. કુંજનું આવા પ્રકારનું કથન અશ્રુ સારતી દમયંતી સાંભળી રહી હતી. તેવામાં આકાશને વિષે જલ્દી નીચે પ્રમાણે દિવ્ય વાણી થઈ. “ હે રાજા નલ ! હવે સ કરા, ભુવનને વિષે સત્યના ક્ષીરસાગર સમાન અને પવિત્ર કીર્તિવાળા તમારે આવું ખેલવું ઉચિત નથી. ત્રણ લેાકને વિષે આ દમયંતી સતીશિરામણિ છે. તમારા બંનેના પ્રભાવને કાણુ જાણી શકે તેમ છે ? રાજ્યથી ભ્રષ્ટ થવુ, વિરહરૂપી વેદના, બુદ્ધિશૂન્યપણું આ બધું કાર્ય કરનાર ક્રૂરકી અને પાપીષ્ઠ કલિ છે. તે દુરાત્મા કિલ તમારા પુણ્યને લીધે જીતાયા છે અને નાશી ગયા છે. હવે ફરીથી તમારા માટે મંગલિક સમય આવી પહેાંચ્યા છે. તમારું' કલ્યાણ થાઓ. ' 1 ઇંદ્રના ઉપર પ્રમાણે આકાશમાં રહેલા લેાકપાલેા ખેલ્યા. તુષ્ટ બનેલા ભગવાન ઇંદ્ર તને ફરમાવે છે કે—“ પત્નીના શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી સમસ્ત આપત્તિ નષ્ટ થયે છતે, અગ્નિમાંથી શુદ્ધ બનેલા સુવર્ણની માફક તું તારી પત્ની દમયંતીના સ્વીકાર કર વચનથી પેાતાની પ્રિયાને નિષ્કલ'કી ાણીને, નલરાજા ખુશી થયા અને દમયંતી પણુ, પેાતાના સ્વામી નલનું આચરણ કલિ-પ્રેરિત હતું તેમ જાણીને તેણીએ તે માફ કર્યું. ખાદ દુ:ખપૂર્વક પ્રાપ્ત થયેલ સ્વામીના વિરહને નહીં સહન કરવાને કારણે, દમયંતીના અને ચરણમાં નમસ્કાર કરવા આવતી સખીસમૂહથી દૂર કરાયેલ કુજે, બિલ્વફળના ડાબડાને તાડીને, કર્કોટક સર્પ આપેલા વેષને ઢઢ ભુજાવાળા નક્ષ રાજાએ ધારણ કર્યાં. “ અરે ! આ તા રાજા નલ છે, રાજા નલ છે. ખરેખર, હુની વાત છે કે આપણે જય થયા છે, આપણું મંગળ થયું છે. ” આવા પ્રકારનેા આન ંદથી મસ્ત બનેલા લેાકેાના ધ્વનિથી સમસ્ત રાજમહેલ વ્યાસ બની ગયા. ત્યારમાદ “હું નલ! તું જય પામ, જય પામ. આ પ્રમાણે ઉચ્ચારણ કરવાપૂર્વક સુગંધી પુષ્પની વૃષ્ટિ કર્યા બાદ આકાશમાં ઢવા અને પૃથ્વીપીઠ પર મનુષ્યએ મેઘધારાની માફક લાખા દુંદુભીએ વગાડી, દમયંતીની કરાડા સખીઓદ્વારા આનંદના અશ્રુસમૂહુથી કરાયેલ આતિથ્યવાળા નલરાજા, જેમ મેરુપ ત પર કમલિનીના સ્વામી સૂર્ય બિરાજે તેમ રત્નજડિત સુવણૅ સિ’હ્રાસન પર બિરાજ્યા. ܕܕ પેાતાના સ્વામીના વેષને નજર સન્મુખ જોઇને કેશિની હુ પામી, દમયંતી પેાતાના સ્વામીને પ્રાપ્ત કરીને હર્ષ પામી, ઇંદ્રસેન પેાતાની ભગિની સાથે જલ્દી પિતાના ખેાળામાં બેઠા અને નમસ્કાર કરીને સેવકગ નલરાજાની ચારે બાજુ વીંટળાઈ વળ્યેા. Page #292 -------------------------------------------------------------------------- ________________ ઋતુપર્ણ રાજાએ નળરાજાની કરેલી પ્રશંસા [ ર૬પ ]. | સર્ગ છઠ્ઠો. [કેશિનીનું પિતાના સ્વામીનું પીડા દૂર કરવા વૈતાઢય પર્વત તરફ પ્રયાણ.] Dowામગ મગજ) )&r ) છે જદી પગપાળા આવી પહોંચેલા ભીમરાજાએ નલરાજાને નમસ્કાર કરીને પોતે Bxsraem-- પ્રતિહારી તરીકેનું સ્થાન લીધું. વિકસ્વર રોમરાજીવાળા દમ, દમન અને દાન્ત–એ ત્રણે દમયંતીના ભાઈઓ નલને પ્રણામ કરીને ભેટી પડ્યા. ત્યાં આવી પહોંચેલા, ભૂમિને સ્પર્શ કરતાં અને ભીમરાજાથી ઊભા કરવામાં આવેલા તુપર્ણ રાજાએ નલને બે હાથ જોડીને નમસ્કાર કર્યો. પછી દ્રવિડ અને એડ વિગેરે દેશના રાજાઓ મસ્તકવડે નલરાજાને પ્રણામ કરીને, દર ઊભા રહીને તેમની સેવા કરવા લાગ્યા. તે રાજમહેલનું આંગણું સેંકડો સામંતે, નાગરિક તેમજ અન્ય દેશના વાસીઓથી તેમજ ભેટશુઓ દ્વારા વ્યાપ્ત બની ગયું. ગરુડે આપેલા સુંદર વસ્ત્રાભૂષણને ધારણ કરતા અને અપ્રમાદી નલ જગતના દષ્ટિરૂપી વિષને દૂર કરનાર બન્યું. મને છત્ર ધારણ કર્યું, દમ તેમજ દાન્ત ચામર વીંઝવા લાગ્યા અને ત્રાતુપર્ણ રાજવી નળને સ્થગીધર (તાંબૂલ આપનાર) બન્યા. જેવી રીતે સુવર્ણની શેભાને વિસ્તારો મેરુપર્વત કલ્પવૃક્ષોથી શોભે તેમ અનેક રાજાઓથી વીંટળાયેલ નળ સભામાં શોભવા લાગે. દાન દેનાર, રક્ષણ કરનાર, પિતાના પિતા તેમજ ભાઈની માફક નલરાજા પ્રત્યે નગરવાસીઓએ પિતાના પ્રાણોથી પણ તેમનું કલ્યાણ ઈછયું. પૃથ્વીની માફક પિતાનું સમસ્ત શરીર તે વીર નળને અર્પણ કરવાની ઈચ્છાથી દમયંતી શીધ્ર શ્વાસોશ્વાસ લેવા લાગી. નળના ગુણેથી આકષોયેલ, અને સ્વાગત વિધિ જાણનારા રાજાઓ તેમની સેવા કરવાની ઈચ્છાથી જુદી જુદી દિશામાંથી નિરંતર આવવા લાગ્યા. વળી, અલ્પ પરિવારથી નલની સેવા કરતાં ઋતુપર્ણ રાજાને બીજા રાજાઓ કરતાં અધિક સન્માન મળવા લાગ્યું. આશ્ચર્યજનક વૃત્તાંતવાળા નળના સામાન્ય (મળતાવડા) સ્વભાવથી ઋતુપર્ણ રાજા આશ્ચર્યમુગ્ધ બની ગયા. કેઈએક દિવસે, પવિત્ર ભક્તિપૂર્વક અનેક રાજાઓથી પ્રેરાયેલા હતુપણે નળને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન! દષ્ટિને અમૃત-સિંચન સરખા જગતના ભાગ્યને કારણે કલિરૂપી અંધકારને હણીને ચંદ્ર સરખા આપ ફરીથી ઉદય પામ્યા છો, તે હે રાજન ! તમારી સમસ્ત જનતા પર સમાન મહેરબાની હોવા છતાં “સર્વશેષ”ની માફક હું * પ્રસાદીમાંથી વહેંચતા વહેચતા છેવટે જે કઈ બાકી રહે તે “શેષ” કહેવાય છે. ૩૪ Page #293 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કધ ૭ મો. સર્ગ છો. મારી જાતને અધિક પુન્યશાલી માનું છું. વામનાવતાર ધારણ કરીને વિષ્ણુએ બલિરાજાને પાતાળમાં પહોંચાડ્યો હતો જ્યારે કુબજ રૂપ ધારણ કરીને આપે મને વિશ્વમાં સર્વોત્તમ બનાવે છે. હે દેવ! તમે તે તમારા સેવકવર્ગને ગમે તે પ્રકારે મોટાઈ જ આપો છે. ખરેખર, અચિંત્ય વર્તનવાળા આપનું આચરણ અત્યંત મનોહર છે. “પ્રાકામ્ય શક્તિને કારણે દરેક પદાર્થોમાં પોતાની જાતને દર્શાવતાં તમે આવા પ્રકારની ચેષ્ટા કરી રહ્યા છો. તમારા શત્રુઓ પ્રત્યે પણ તમને દ્વેષ નથી, તે પછી સ્વતંત્ર વિચરનારા મિત્રોને વિષે તે દ્વેષ કેમ હોઈ શકે? આ વિશ્વમાં, અજ્ઞાનતાને કારણે કરાયેલે કોઈપણ વ્યક્તિનો દોષ એ દેષ નથી, પરંતુ તે સ્વામિન્ ! હું આપને વિજ્ઞપ્તિ કરું છું કે–હે દેવ ! આપ શીધ્ર દિવિજય કરવા માટે પ્રયાણ કરો. સર્વ રાજાઓ અને તમારી સમક્ષ રહેલે હું આપને વિનતિ કરીએ છીએ. તમારા સૈન્યમાં રહેલા અશ્વોની ખરીઓદ્વારા ઊડેલી ધૂળવડે દિશારૂપી સ્ત્રીઓ, અકાળે પ્રગટ થયેલ ફાગુન માસની ક્રોડાવિલાસની (“ધૂળી પડવા”ની) શેભાને ધારણ કરે. આપના દર્શનથી પ્રગટેલ હર્ષાશ્રુની વૃષ્ટિ દ્વારા આર્યાવર્તન લેકના ભૂમિપ્રદેશો શાલિ(ડાંગર-ખા) ઊગવાના નિમિત્તભૂત બને.” ઋતુપર્ણ રાજવી દ્વારા મેઘગંભીર વાણવડે વિજ્ઞપ્તિ કરાયેલ નલરાજાએ પર્વતની માફક ધૈર્યપૂર્વક જવાબ આપે કે–“હે અયોધ્યા નગરીના સ્વામી તુપર્ણ! તમે જે કહ્યું તે સર્વ મારે કરવા ગ્ય છે, પરંતુ હું શ્રુતશીલ નામના મારા મંત્રીની રાહ જોઈ રહ્યો છું. મહાબુદ્ધિમાન તે મંત્રીના જલદી આગમન થયાબાદ આપનું સમગ્ર મનવાંછિત પૂર્ણ થશે.” આ પ્રમાણે અધ્યાપતિ તુપર્ણ રાજવીને જણાવીને વિનયશાલી નલરાજા દમયંતીના મહેલે પધાર્યા. નલ અને દમયંતી વચ્ચે ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી વિવિધ વાર્તાલાપ થયા. દમયંતીએ નલને કેશિની સંબંધી હકીકત જણાવી, જે વૃત્તાંતને સાંભળીને આશ્ચર્ય પામેલ નલ હાયપૂર્વક પરોપકારપરાયણ બુદ્ધિથી બોલ્યા કે “અરે! મારી ઘાતકીડ, રાજયથી ભ્રષ્ટ બનવું, વનમાં ભટકવું અને સર્ષથી ડસાવું–આ સર્વ ક્રિયાઓ સારી બની છે. જો તેમ ન બન્યું હોત તે સર્ષના વિષરૂપી વાળાને નષ્ટ કરનાર આ દિવ્ય વેષ મને કયાંથી પ્રાપ્ત થાત? ગરુડના અધિષ્ઠાયકપણાવાળો આ સુંદર વેષ હું તેને આપીશ, જેથી કેશિનો સ્વામી મહાબાહુ કુમાર ફરીથી બેલી બને.” આ પ્રમાણે દમયંતીને કહીને, કેશિની પાસે જઈને તેણીને તે બહેડાના ડાબડામાં રહેલ દિવ્ય વેષ જે હતો તે આપી દીધું. વિનયી અને અંજલિ જોડેલી કેશિનીએ તે વેષને સ્વીકારીને અશ્રુયુક્ત ગદગદ વાણીથી જણાવ્યું કે–“આ જગતમાં કોઈને વામી, ભર્તા, પિતા, માતા, ભાઈ અથવા તે કઈ પણ વજન હોય છે પરંતુ આ પૃથ્વીપીઠને વિષે તે મારા માટે આપ બંને જ સર્વસ્વ છો. મારા સ્વામીની પીડા દૂર કરવાને માટે મારા ચરણે અત્યારે વૈતાઢ્ય પર્વત તરફ જવાને અત્યંત આતુર બન્યા છે, જયારે મારું મન * આઠ પ્રકારની લબ્ધિ પૈકી “પ્રાકામ્ય” એ પણ એક જાતની લબ્ધિ છે. x શાલિના પાકને પુષ્કળ પાણી જોઇએ, ત્યારે જ તે વિપુલ પ્રમાણમાં પાકે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ -- - કેશિનીએ પિતાના સ્વામીને કરેલ નિર્વિષ. [ ૨૬૭ ] તે અહીં જ રહ્યું છે. શરણે આવેલાનું શક્તિપૂર્વક પિષણ કરવું, વિખૂટા પડેલાને પરસ્પર મેળાપ કરાવી આપો અને કારાગૃહમાં પડેલા પ્રાણુઓને મુક્ત કરવા–આ જ ખરેખર શાશ્વત (સાચો) ધર્મ છે. વધારે કહેવાથી શું ? મારા મુખને વિષે સો જીભ નથી. ફક્ત એક મારું મન જ આપ બંનેએ કરેલા કાર્યને જાણે છે; તેથી આપના યશને તાત્ર પર્વત પર વિસ્તૃત કરવાને માટે હું જાઉં છું. મારા સ્વામીની રક્ષા કરવાને કારણે અભયદાન આપનાર તમે બંનેનું ક૯યાણ થાઓ! આપની મુખ્ય દાસી તરીકે જે સ્થાન મેં પ્રાપ્ત કરેલ છે તે સ્થાન કેઈને આપશે નહિ, આપના સેવકરૂપ બનેલા મારા સ્વામી સાથે હું ફરી અહીં આવી પહેચીશ.” પછી કેશિની દંપતીને આપ વિજય પામે” એવા પ્રકારને આશીર્વાદ આપીને, ભૂમિપ્રદેશ તરફ પાછું વળી વળીને જેતી આકાશમાગે ઊડી ગઈ. વાયુને પણ જીતી લેનાર ગતિથી ક્ષણમાત્રમાં તે વૈતાઢ્ય પર્વત પર પહોંચી જઈને તેણીએ પોતાના પિતાના તેમજ શ્વસુર પક્ષના લોકોને નિહાળ્યા. હર્ષાશ્રજળને વહાવતા તે સર્વને જોતા છતાં કેશિનીએ પિતાના સ્વામીને ગડધિષિત વેષ આપીને નિર્વિષ બનાવ્યો રાહુથી નિમુક્ત બનેલા ચંદ્રની માફક મહાબાહુ કુમાર વિષ રહિત બન્યા ત્યારે નગરમાં અપૂર્વ મહોત્સવ પ્રગટી નીકળે. મહાબળકુમારે તથા પ્રકારના વેષ-પ્રાપ્તિ સંબંધી વૃત્તાંત કેશિનીને પૂછ્યું ત્યારે તેણીએ સમસ્ત જનતાના સાંભળતાં સંપૂર્ણ હકીકત કહી સંભળાવી. શ્રીમાન, કૃતજ્ઞી, પરાકમી મહાબલ વિદ્યાધરકુમાર નલરાજાની સેવાને માટે શીધ્ર ચાલી નીકળે. તેના પિતા, તેના સાસરા, તેમજ તેના કુટુંબીજનો પણ મિત્રાચારીને માટે નલને જેવાને સાથે ચાલી નીકળ્યા. વિકસ્વર સુવર્ણ કમળસમૂહની કાંતિને જીતી લેનાર કિરણવાળા વિમાનેદ્વારા વિદ્યાધરસમુદાય શીધ્ર કુંડિનપુર આવી પહોંચે. વિદ્યાધરસમૂહના આગમન પહેલાં કેશિનીએ જલદી આવીને તે હકીકત જણાવી એટલે, સમસ્ત રાજવીમંડળથી પરિવૃત્ત અને ઉત્કંઠાવાળો નલરાજા તેઓને સત્કાર કરવા માટે રાજસભામાં આવીને બેઠો. તે સમય દરમિયાન પિતાના શત્રુઓને પરાભવ કરનાર, શાસ્ત્રને પારગામી શ્રતશીલ મંત્રી પણ શીવ્ર ત્યાં આવી પહોંચે એટલે જેવી રીતે તક્ષક નાગ ત્રણ ફણાઓથી શોભે તેમ નલરાજા પણ ત્રણ પ્રકારની શક્તિથી શોભવા લાગ્યા. કુબેરના નવનિધિ સહિત મિથુન રાશિવાળી તિથિનો દિવસ વિજય-યાત્રા માટે ' ઉચિત છે” એ પ્રમાણે ઉત્તમ તિષીથી જણાવાએલ દિવસે પરાક્રમી ના રાજા દિવિજય કરવા માટે તૈયાર થયા. શ્રેણ, અનુભવી અને વિધિને જાણનાર શ્રી માણિકદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મંગળસ્વરૂપ નલાયન રમ્યું છે કે જે આર્ય પુરુષના કર્ણ શોભાવવામાં - કમળ સમાન છે, તેને આ સાતમે સ્કંધ પૂર્ણ થયે. Page #295 -------------------------------------------------------------------------- ________________ T - - - - - - - . . છે ! ઝલક ઈ ઝ આઠમે સ્કંધ. સર્ગ ૧ લે. LETTER [નલરાજાને દિવિજ્ય: નિષધ દેશમાં આગમન. ] સર્વ દિશાઓના સમૂહને ભરી દેતે, વિધ્યાચળના શિખરોને પ્રતિધ્વનિયુક્ત - ~-~~-~બનાવતે, નળરાજાના પ્રયાણ સમયને ડિડિંખનાદ સંભળાવા લાગ્યા. વિજયયાત્રા સન્મુખ બનેલ, વિજય લક્ષમીરૂપી વધૂને વરવાને સજજ બનેલ, આરતિ ઉતરાવાયેલ નલરાજાની, લાજા(ધાણી) વિ. ના ફેંકવાપૂર્વક સ્ત્રીએ હતુતિ કરવા લાગી. તે સમયે નલના શ્રેષ્ઠ અશ્વોરૂપી મજાવાળા સૈન્યરૂપી મહાસાગરમાં પૃથ્વીતળ ડૂબી ગયું. જેવી રીતે પ્રતાપરૂપી (ધૂળી)થી શૂરવીર પુરુષ આચ્છાદિત થઈ જાય તેમ ચાલતી ચતુરંગી સેનાના ચરણદ્વારા ઊડેલી ધૂળીસમૂહથી સૂર્ય ઢંકાઈ ગયે. સૈન્યના અગ્રભાગે ઋતુપર્ણરાજા, પાછળના ભાગમાં ભીમરાજાનો પુત્ર અને આકાશને વિષે વિદ્યાધરપતિઓ હતા–આ પ્રમાણે સર્વત્ર નલને પ્રતાપ જણાતું હતું. પૂર્વે પણ નલરાજા દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિથી અસાધારણ દ્ધો તે હતે જ, ત્યારે આજે વિદ્યાધરપતિઓ અને રાજાઓ સહિત પરાક્રમી હોય તેમાં પૂછવું જ શું? જેવી રીતે બખ્તર પહેરેલે સિંહ, પાંખવાળો સર્ષ, વાયુ સહિત અગ્નિ અને ચેષ્ઠા નક્ષત્રમાં રહેલા સૂર્ય અસહા બની જાય તેમ વિદ્યાધરપતિઓથી અતૂલ બળશાલી બનેલ પરાક્રમી નલને અન્ય રાજાઓ અસદા માનવા લાગ્યા. સાત લાખ સેનાને સ્વામી અને દક્ષિણ દિશાને રાજવી ભીમ જેનો પ્રતિહારી છે તે નલને માટે દક્ષિણ દિશા જીતવાની શું જરૂર હોઈ શકે? જેવી રીતે સાધુપુરુષ માયા(સંસારબંધન)ને જીતવાને ચાલી નીકળે તેમ નલ રાજા સિંહલ વિગેરે રાજાઓ સાથે પશ્ચિમ દિશા જીતવાને માટે ચાલી નીકળે. જો કે તેના સેનાધિપતિવડે તે તે રાજાઓ જીતી લેવા લાયક હતા, છતાં જુદા જુદા દેશને જેવાને માટે જ નલ સાથે ચાલે. કેઈપણ સ્થળે લોકો સાથે સંબંધ બગાડ નહીં, વનરાજીઓ છેદવામાં આવી નહિ, મંદિરો તોડવામાં આવ્યા નહિ, ધાન્ય-સંપત્તિ કાપી નાખવામાં આવી નહિ, ગોકુળ(ગાયનો સમૂહ)નું હરણ કરવામાં આવ્યું નહિ, નગરોને બાળવામાં આવ્યા નહિ, કોઈ પણ વ્યક્તિને લૂંટવામાં આવી નહિ તેમજ કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિને પકડવામાં આવી નહિ, છતાં પણ કિટલાવાળા નગરમાં રહેલ, Page #296 -------------------------------------------------------------------------- ________________ નલ રાજાનું નિષધ દેશ તરફ્ પ્રયાણુ, [ ૨૬૯ ] ખલીષ્ઠ, અભિમાની, સંપૂર્ણ વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલ, દુશ્મનેાને હણુનાર, અનુકૂળ બનેલા, ભીતિ પામેલા તેમજ સમસ્ત પરિવારવાળા રાજાઓએ સુત્ર, મણિ, ઉત્તમ રેશમી વસ્રો, કન્યા, અશ્વ, હસ્તી વિગેરે વિગેરે તથાપ્રકારના અનુપમ અને ઉચિત ભેટણાંએ આપવાપૂર્વક, અંજલિ જોડીને, શાંત બનીને સમ્યક્ પ્રકારે નલની સવિશેષ સેવા કરી. સત્યવાદી નલરાજાની સેવા કરતાં તેએ, સજ્જન એવા નલના સંસર્ગથી પેાતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. જેમ મનુષ્ય માલ અવસ્થાને ઓળંગીને યુવાવસ્થાને પ્રાપ્ત કરે તેમ નલ પશ્ચિમ દિશા જીતીને ઉત્તર દિશામાં ગયા. નલરાજાના સૈન્યની સેરીના અવાજને સાંભળીને અહેરા પ્રાણીએ પણ સાવધાન થઇ ગયા. પેાતાના ખભા પર કુમારને એસારીને રામક બલ નામના ઉત્તર દિશાના રાજા નલરાજાની સેવા માટે આવી પહોંચ્યા. તેણે કખલ પણ શરીર પર ધારણ કરી નહોતી. ( ઉઘાડા શરીરે આવી પહોંચ્યા ) અશ્વમુખ વિગેરે કિના પાસેથી નલરાજાએ કંઇપણ લીધું નહિ, પરંતુ તેના સ ંગીતથી તુષ્ટ બનેલા તેણે ઊલટું તેને વિશેષ દાન આપ્યું. અગાઉથી જ જાણે નિીત કરાયુ હોય તેમ આક્રમણુ કરવાને માટે, પૂર્વ સમુદ્ર તરફ જતી ગંગા નદી પ્રત્યે નલરાજા ચાલ્યા. દિશામાં રહેલા, નીતિને જાણનારા, ચંપા વિગેરે સર્વ નગરીના રાજાઓ, નલને આવી પહાંચેલા ગુરુની માફક વિનયપૂર્ણાંક સેવવા લાગ્યા. આ પ્રમાણે, ઇંદ્રસરખા પરાક્રમી નલરાજા આર્યાવર્તીના ક્રમપૂર્વક દિવિજય કરીને અનુક્રમે પેાતાના પ્રદેશ નજીક આવી પહાંચ્યા. “ હું શ્રેષ્ઠ રાજવી ! તમે જયવંત વર્તો. હૈ વીરસેન રાજાના પુત્ર ! લેાકેાને ખુશી કરનાર ! કામદેવના અવતાર સદૃશ ! કલિને ગળી જવામાં યમરાજ સરખા! દેવદૂત બનેલ તેમજ મુશ્કેલીથી પણ ન જીતી શકાય તેવા હે નલરાજા ! તમે હુંમેશા જય પામે ! હે દ્યૂતકાર ! પાસાને અ ંગે ( ધૃતક્રીડાને અંગે ) લીલા માત્રમાં સમસ્ત વિશ્વના વિજય કરતાં આપની રહેણીકરણી ( વર્તન ) ખીજા કાઇથી જાણી શકાતી નથી. ક્રીડાને ખાતર કુજ ખનેલા, ક્રાંચક નામના રાક્ષસને હણનાર, પવિત્ર કીર્તિવાળા નિષધ દેશના રાજા, દેવત, દમયંતીના સ્વામી, વીરસેન રાજાના પુત્ર, કલિને ણુનાર, સ્થંભને ઉખેડનાર, કૅશિની નામની વિદ્યાધરીના દુઃખને દૂર કરનાર, શ્રેય ( કલ્યાણ ) કરનાર, અશ્વવિદ્યા જાણનાર, ઋતુપર્ણ રાજાની શાભાને વધારનાર, જુગારી, સમ્રાટેાને વિષે મુખ્ય, સૂર્ય પાક રસાઇમાં પ્રવીણ હું નલ ! તું આ પ્રમાણે આટલા બધા ગુણવાળા છે તે તુ કઇ કીર્તિને વર્યા નથી ? અર્થાત્ સમસ્ત પ્રકારની કીર્તિ તને વરેલી જ છે. શત્રુઓને જય કર, તારું કલ્યાણ થાઓ ! ક્રીથી પણ તમારા પ્રદેશમાં સુખપૂર્વક પ્રવેશ થાએ ”—આવા પ્રકારના ખદીજાના કલકલ નાદથી, ગંગાના કિનારા પાસે રહેલ નલના વિશાળ સૈન્યના પડાવ સૂચિત કરાયે, Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી દમય'તી ચરિત્ર કધ આઠમા : સર ખીજ. 250G સ ખીજો. 99989988 [ પુષ્કર પ્રત્યે દૂતનુ મેાકલવુ : : ક્ષેત્રપાલનું કથન = : ફરી ઘૃતક્રીડા ] [ ૨૭૦ ] 00000000 દ્વિવિજય કરીને આવેલા નળને સાંભળીને પુષ્કર( કૂંબર )નું મન લેશ માત્ર DO∞૦૦૦ ગભરાયું નહીં. નળરાજા સમર્થ હાવા છતાં પુષ્કરને શિક્ષા કરવા માટે દંડ ધારણ ન કર્યાં સ્વજનને હણવા માટે હસ્ત તૈયાર કેસ થઈ શકે? નલરાજાએ પુષ્કર પ્રતિ એક તને મેકલ્યા, કારણ કે અન્યના ચિત્તરૂપી કૂવાને વિષે તે પહેલું જ પગથિયું છે. સદાચારને જાણનાર તે તે સભામાં બેઠેલા અને શૂરવીર પુષ્કરરાજને રહસ્યવાળી વાણીથી જણાવ્યું કે-“ હે રાજન! તમે જય અને વિજયથી વૃદ્ધિ પામી રહ્યા છે. કારણ કે તમારા ભાઇ નલ રાજવી દશ દિશાઓના વિજય કરીને આવી પહેાંચ્યા છે. સમસ્ત રાજસમૂહને પેાતાના સેવક તુલ્ય બનાવીને આજે નલરાજાએ પાતાની કાંતિદ્વારા મેરુને પણ જીતી લઈને વીરસેન રાજાના કુળને ઉત્તમ બનાવ્યું છે. બધા રાજાએ નલ રાજવીની આજ્ઞાને શિરસાવદ્ય ગણે છે; પરન્તુ તે તમારા વડીલખ’ધુ હાઇને તમારા માટે તા વિશેષ પ્રકારે પૂજનીય છે. જય કરવાની ઈચ્છાવાળા તેમજ મેાટાભાઈ એવા નલરાજા અહીં આવવા છતાં તેમની આગતાસ્વાગતા કરવાને બદલે તમે કેમ મૂઢ બની ગયા છે ? તે પવિત્ર બુદ્ધિદ્વારા વિચાર કરીને, તેમના પ્રત્યેના સમસ્ત કારણેાને ત્યજી દઇને, દીનતાને છોડી દઇને નલરાજાને પ્રણામ કરા! તેમની મહેરખાનીથી તમને કાંઇ પણ ઊણુપ આવશે નહીં. તેમનું સામ્રાજ્ય તમારું જ છે. તમારા બંનેમાં ભિન્નતા કેમ હાઇ શકે ? ,, ఉతరిక બાદ પુષ્કરે જવાબ આપ્યા કે–“ હું ચતુર કૃત ! તે જે કહ્યું તે ખરાખર છે. શત્રુઆને નષ્ટ કરવામાં પ્રલય કાળના અગ્નિ સમાન નલ છે, તેા પછી તેવા પૂજનીય નલની સાથે ખીજો કચે વિરોધ હાઇ શકે? તે મારાથી વડીલ છે અને કુળના આભૂષણ સમાન છે. તેમના પ્રત્યે ભકિત દર્શાવતા મારી તે મેાટાઇ વધે. તેમની જેવા વીરપુરુષની સાથે વિરોધ કરવાને કાણુ ઇચ્છે કે જેમના સૈન્યરૂપી ધૂલિસમૂહમાં રાજાએ ડૂબી જાય છે, પરંતુ આ વિષયમાં મારે કઇ કહેવાનું છે. તું મારા સુખદ્વારા તે હકીકત સાંભળી લે. તું રાજાના દૂત-સેવક છે, તેથી મારા પણ વિશ્વાસનું પાત્ર છે. “પિતાએ મને રાજ્ય આપ્યું નથી તેમ મોટા પુત્ર તરીકે પણ મને રાજ્ય મળ્યુ. નથી, ફક્ત ભાગ્યાયે દ્યૂતની કૃપાથી મને રાજ્ય મળ્યું છે, તે શામાટે નલરાજા મારુ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઋતુપણે પુન: દ્યુત રમવાની કરેલી સૂચના. [ ૨૭૧ ] રાજ્ય છીનવી લેવા માગે છે? જુગારીઓને યુદ્ધ કરવાથી જ વૈભવની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે પણ થાય અર્થાત્ વભવ-પ્રાપ્તિ માટે કઇ યુદ્ધ કરવાની જરૂર નથી. ઘૂતદ્વારા મેં જીતેલું રાજ્ય ભલે તે નલરાજા ફરી દ્યૂત રમીને ગ્રહણ કરે. જેવી રીતે આપ્યું તેવી રીતે લેવું એ મહાત્મા પુરુષાની નીતિ છે. ભક્તિપરાયણ અને ન્યાય યુક્ત એવા પેાતાના ભાઈને (મને) જો નલરાજા સામર્થ્યથી જીતી લેવાને ઇચ્છતા હાય તે મેં શુ' ન પ્રાપ્ત કર્યું? મારા કથનાનુસાર તું જઇને જલ્દી આ હકીકત નલરાજાને જાવ, જેથી તેઓને ઉચિત જણાય તે પ્રમાણે તે કરે, ” આ પ્રમાણે સૂચના કરીને મહાબુદ્ધિશાળી પુષ્કરે ગુણુવાન નલના દૂતને આદર સત્કાર, દાન અને આભૂષણ આપવાપૂર્ણાંક વિદ્યાય કર્યો. દૂતના સુખદ્વારા પુષ્કરની ઇચ્છા સાંભળીને ચતુર નલે પેાતાની સાથે રહેલા વિશિષ્ટ પુરુષાની સાથે મંત્રણા કરી. પુષ્કરને હણવા ઇચ્છતાં ભીમરાજાના પુત્રા અને વિદ્યાધર રાજવીએએ તેા નલને યુદ્ધ કરવા માટે સલાહ આપી. પવિત્ર બુદ્ધિવાળા શ્રુતશીલ મંત્રીએ પુષ્કરને અધું રાજ્ય આપીને પેાતાનુ કુળપરંપરાનું રાજ્ય ગ્રહણ કરવા સૂચના કરી. ઋતુપર્ણ રાજાએ, જયશાલી પુષ્કરના સબધમાં ઉપર જણાવેલ અને સૂચનાના વિરાધ કરીને પોતે નિર્દેષભાવે જણાવ્યું કે—“હે રાજન્! જુગારી પ્રત્યે રણુસંગ્રામ કરવાની આવશ્યકતા નથી. તેની સાથે દ્યૂત રમવુ એ જ સાચા ઉપાય છે. આ વિષયમાં હું આપને દ્યૂતની ઉત્તમ પદ્ધતિ જણાવીશ, જેથી તમે પુષ્કરને જીતીને આપનુ રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશેા. પૂર્વે હું માલિની નામની સર્વાંગસુંદર મારી પત્ની સાથે જિનેશ્વરભગવતને નમસ્કાર કરવા ગયા હતા. તે જિનમ ંદિરના દ્વારને વિષે મેં રાતા ચંદનથી પૂજાયેલ, દેદીપ્યમાન નેત્રવાળા અને ભયંકર ભાવવાળા એક ક્ષેત્રપાલને જોયા હતા. રાતા કરેણુની માળાથી સુશોભિત વક્ષસ્થળવાળા, કટિપ્રદેશ પર ઉછળતી અને ગંભીર વિન કરતી વીરઘંટાથી (ટાકા) સુથેભિત, યમરાજ સરખા અને જોરથી તાળીઓ પાડતા વેતાલા જેની સમક્ષ નૃત્ય કરી રહ્યા છે તેવા, ખડ્ગ અને ઢાલના પરસ્પરના ધ્વનિથી સામાન્ય ખેચરાને ક્ષુબ્ધ બનાવતા ક્ષેત્રપાલને જોઇને ગભરાયેલી, સંભ્રમ પામેલી, વિકસ્તર કમળના જેવી મુખવાળી મારી પત્નીએ તિરસ્કારપૂર્વક કહ્યું કે“ અરે ! દિશારૂપી વજ્રયાળા ( નગ્ન ), હાથમાં ખાપરીવાળા, કૂતરાના વાહનવાળા, શરમ વિનાના, તિરસ્કારને પાત્ર અને સૌભાગ્ય રહિત આ ક્ષેત્રપાલની દેવાને વિષે ગણના થાય છે. જાતિ ગુણને કારણે મહાવૃક્ષ પણ વૃક્ષની પદ્ધતિને પ્રાપ્ત કરે છે.” ઉપર પ્રમાણે મારી પત્ની માલિની એાઢી રહી હતી તેવામાં તે ક્ષેત્રપાલની મૂર્તિના મધ્ય ભાગમાંથી સિંહનાદ સરખા ધ્વનિ થયા કે—“ અરે ! પાર્ષિણી ! જે મહામેાહને કારણે તુ' મારી ઘૃણા કરે છે તે આવતી ચતુર્દશીએ હું તને હણી નાખીશ. ” આ Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ ૮ મા. : સગ બીજો. p પ્રમાણે કઠાર વચન સાંભળીને તિતત્પર બનેલી તેણીએ, મારી સાથે તે ભૈરવ નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કરવાનું કાર્ય શરૂ કર્યું - .--“ હું મહાવીર ! તુ મારી રક્ષા કર, રક્ષા કર. હું તારે શરણે આવી છું. હે દેવ ! હું તમારી સેવિકા છું, તા મને જીવતદાન આપ. આ પ્રમાણેની માલિનીની ભયવ્યાકુળ ચિત્તથી કરાતી સ્તુતિથી ભૈરવની મૂર્તિમાંથી ક્રીવાર બિન થયા કે-“ જો તું મને સે। ચણાની એક મુષ્ટિ એવી વૃદ્ધિ પામતી સંખ્યાથી એક, બે, ત્રણ, ચાર એમ દશ હજાર મુષ્ટિ પત આપે તે હું તને હણું નહીં. તે ચણાની કાઇએ ગણત્રી કરવી નહીં, તારે પાતે જ તારી મુષ્ટિવડે મને તે દાન આપવુ. અને આ પ્રમાણે દાન કરવાનેા સમય માત્ર ચાર પહેારને જ સમજવા. મેં જણાવેલ સમય અને સંખ્યાનું જે ઉલ્લંઘન થશે તા હું તને અવશ્ય હણી નાખીશ. સંબંધમાં તારે લેશ માત્ર શંકા ન કરવી. '' ભયભીત બનેલી અને વિતને ઈચ્છતી માલિનીએ ભૈરવ ક્ષેત્રપાલનુ તે કથન સ્વીકારી લીધું. દુષ્કર કાર્ય કરવામાં સમય વીતાવવા ( પસાર થવા દેવા ) તે મહાગુણ મનાય છે. “ પછી વીતરાગ પરમાત્માને વિશેષ પ્રકારે પ્રણામ કરીને, હે રાજન્! માલિનીના દુ:ખથી દુ:ખી અનેલ હું પણ મારા મહેલે ગયે—“ અરે ! આ દુષ્કર મુષ્ટિ—દાન કઇ રીતે થઈ શકશે? ભૈરવના આવા પ્રકારના આગ્રહને ધિક્કાર હા! હા ! દુ:ખની વાત છે કુ—મારા જેવા સ્વામી વિદ્યમાન હૈાવા છતાં મારી પ્રિયા માલિની મૃત્યુ પામશે. ’ આવા પ્રકારના વિચારાથી મૂઢ બનેલા મને પ્રતિહારીએ આવીને એક મુનિરાજ જે ચતુર ને બુદ્ધિશાળી શંકર નામના આચાય હતા, તેનું આગમન જણાવ્યુ. મારાવર્ડ આતિથ્ય કરાયેલા તે મુનિવરે મારી ખિન્નતાનું કારણ પૂછ્યું. મેં પણ મારું' મહાદુ:ખ કહી સંભળાવ્યું. કૃપાસાગર મુનિવરે દીન એવા મને જણાવ્યુ` કે-“હે રાજન્ ! હું પૂર્વધર છું. પૂર્વાચાર્યાએ રચેલા અક્ષપૂજ નામના પૂર્વને હું પૂં છું, આરાધુ છું; જેથી હું સમસ્ત સ ંખ્યા જાણુવામાં કુશળ બન્યા .... સુષ્ટિના સંસ્થાનની યેાગ્યતાથી સમાનરૂપ અને દ્રવ્યની સંખ્યાને વિદ્વાન માણુસ સહેલાઈથી જાણી શકે છે; તે હવે તું મારા મુખદ્વારા તે અક્ષમત્ર સાંભળ. ” 66 આ પ્રમાણે કહીને તે શંકરાચાર્યે મને એકાંતમાં અક્ષમત્ર શિખવ્યેા. મારાથી ક્ર માવાયેલી મારી પત્નીએ તે મંત્રદ્વારા તત્કાળ ક્ષેત્રપાલને મુદ્રિારા દાન આપ્યુ. એટલે જેવી રીતે ગણુ અને પ્રસ્તારની રચનાથી ગરુડ પીંગલ કવિ પ્રત્યે પ્રસન્ન થયા તેમ ક્ષેત્રપાલ પણ પ્રસન્ન થયા. ” “ કુડિનપુર તરફ જતાં તમે તે મંત્ર મારા મુખથી ગ્રહણ કર્યાં છે તે હે દેવ ! તે ગણનાને ( સંખ્યાને ) અનુલક્ષીને તમે રાત્રિદિવસ પુષ્કર સાથે વ્રત મા. હે રાજન! પેાતાની તેમજ અન્યની મુષ્ટિના રહસ્યને જાણી લેનાર અને સર્વ પ્રકારના દાનમાં કુશળ આપને Page #300 -------------------------------------------------------------------------- ________________ નળ અને કુબરની પુનઃ ધૃતક્રીડા. [ ૨૭૩ ] કાણુ જીતી શકશે ? તા હવે આ નિર્દોષ માર્ગ દ્વારા ( જીવહિંસા રહિત ) ક્રીડા માત્રમાં પુષ્કરને જીતીને, દ્વિવિજયથી થાકેલા આપ આપના આ શ્રેષ્ઠ કુળરાજ્યને પ્રાપ્ત કરી. ” આ પ્રમાણે એકાંતમાં, ઋતુપણું રાજાના શ્રેષ્ઠ સુધા સમાન વચનનું પાન કરીને આઠ દિશાના મૂળપતાની પીઠિકા પર રહેલા અંધકારને દૂર કરવામાં અસાધારણુ પરાક્રમી નલરાજા ઊભા થયા. નવીન દ્યૂતક્રીડાના વ્યસનવાળા તેમજ ચદ્ર જેવી ઉજ્જવળ કીતિ વાળા નલરાજાની આજ્ઞાથી વ્રતસંબધી રચના થવાથી લેાકેાના ચિત્તને વ્યાકુળ બનાવતા તુમુલ કાલાહળ ચારે તરફ થવા લાગ્યા. સિહાસન પર બેઠેલ રાજાઓના ચપળ મુગટામાં રહેલ મણુિએથી તારા યુક્ત આકાશપ્રદેશને બતાવતી તેમજ સુ ંદર, વિશાળ અને વ્યતીત થયેલ કથા–કલાઓના વર્ણનથી વ્યાપ્ત તે વ્રતસભા અત્યંત શૈાભી ઊઠી. દુનને દુઃખકર્તા અને પેાતાના બાહુબળથી દુશ્મનસમૂહને જીતનાર નળરાજા, અનેક સ્તુતિપાઠકાથી ભરપૂર, તેમજ કવિસમૂહની ગાછીથી વ્યાપ્ત તે સભામાં જલ્દી આવી પહેાંચ્યા. પછી ખેલવામાં કુશળ અને સદાચારી, તેમજ ઇંદ્રના દૂત સરખા દ્વતાથી આમત્રણ કરાયેલ, કમળ જેવા નેત્રવાળા પુષ્કર રાજા હજાર અવાથી જોડાયેલ રથમાં બેસીને આવી પહાંચ્યા ત્યારે “હું રાજા પુષ્કર ! તમે વ્રત રમવામાં અત્યંત કુશળ છે! એમ પ્રશંસા કરાય છે, તેા હવે અમને તમારા બંને વચ્ચે થતી દ્યૂતક્રીડા જોવાની અત્યંત ઉત્કંઠા છે, આ પ્રમાણે ઋતુપર્ણ વિગેરે રાજવીએએ પુષ્કરને જણાવ્યું. "" •#@} = 0600060 સર્ગ ત્રીજો. GCC NOOિOG [ નળરાજાના રાજ્યાભિષેક, 1 ACOGGED + એક, બે, ત્રણ અને ચાર સ`ખ્યાવાળા ચાર પાસા ફેંકવાદ્વારા મહાવૃતક્રીડા YOGOOD શરૂ થઈ. પાતાની તરફેણુમાં પડેલેા પાસેા જય અપાવે જ્યારે સામાની તરફેણુમાં પડેલા પાસા હાર દર્શાવે, સૂચિત કરેલી સંખ્યાદ્વારા હારજીતના નિ ય કરવામાં આવે. ફેકેલા પાસાઓની સંખ્યાને ચારે ભાંગવા, અને શેષમાં એક, બે, ત્રણ કે ચાર સંખ્યા ન આવવી જોઇએ ત્યારે જય થયા કહેવાય. એકની સંખ્યાને નદી, એને કિ, ત્રણને ત્રિક અને ચારને પૂર્ણ એ પ્રમાણે પાસાની પદ્ધતિ જાણવી. ૩૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૪ ]. શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૮ મે. સર્ગ ત્રીજે. સંખ્યાવિદ્યામાં કુશળ પુરુષ જે કોઈ સંખ્યા જણાવે તેને કરોડગણું કરવામાં આવે તે પણ તેના કહ્યા પ્રમાણે જ સંખ્યા થાય છે. આ વૃક્રીડામાં બે, ત્રણ કે ચાર વ્યક્તિ જુગાર ખેલી શકે. અને તે ઘતક્રીડા જાણનારા ઘણા હોય તો પણ એક બીજાની સાથે ઉપરાઉપર દાવ મૂકી શકે. હવે સમસ્ત રાજાઓની સાક્ષીમાં નલ અને કુબર બંને સુંદર ઘુતક્રીડા કરવા લાગ્યા. મુષ્ટિ જ્ઞાનને જાણવા છતાં નલરાજા, ધૃતક્રીડાના રસની વૃદ્ધિને માટે વચ્ચે વચ્ચે કૂબેરની જીત કરાવતા હતા. જ્યાં સુધી અ૫ મૂલ્યવાળી વસ્તુની હોડ મુકાતી હતી ત્યાં સુધી કુબર જય તેમજ પરાજય મેળવતું હતું પરંતુ જ્યારે મહામૂલ્યવાળી ઘતક્રીડા શરૂ થઈ ત્યારે કુબર એક પણ દાવ જીતી શકયે નહિ. પિતાના પરાજયથી ભ પામવાને કારણે અત્યંત મૂલ્યવાળા પદાર્થોને હેડમાં મૂકતા કૂબરને ચતુર નલે કહ્યું કે–“ભાઈ, તું દાવ ઓછો મૂક.” બાદ નલે જ્યારે કૂબરને જીતી લીધે ત્યારે ઉચ્ચ સ્વરે જય-જયારવ કરતાં દમન વિગેરેને નલરાજાએ દષ્ટિમાત્રથી અટકાવ્યા. કુબર હસ્તી, અશ્વ, રથ, કિલ્લાઓ, ગ્રામ, ચાકર અને નગર વિગેરે ક્રિીડામાત્રમાં હારી ગયો. પછી રાજમુદ્રા સહિત રાજભંડાર અને કોઠાર હારી ગયે છતે કૂબરે પિતાના દેહ પર રહેલા આભૂષણે હેડમાં મૂક્યા. વધારે કહેવાથી શું? પૂર્વે જેમ કુબરે નલરાજાને જીતી લીધું હતું તેમ આ સમયે નલે ફૂબરને જીતી લીધો. કોનાવડે હમેશાને માટે લક્ષમી સચવાઈ છે? ત કોને આધીન બન્યું છે? કઈ વ્યક્તિને વિષે વેશ્યા સ્ત્રી આધીન (વશ) બની છે? અને લક્ષમી કોનો ત્યાગ કરતી નથી ? જે વ્રતકીડામાં પુત્ર, સ્ત્રો તથા નાસિકા અને કર્ણ પણ હારી જવાય છે તે ધૃતક્રીડા જેવું બીજું કઈ થસન નથી. કેટલાએક વ્યસનેમાં પાપાનુબંધી સુખ હોય છે પણ ઘુતક્રીડા તે સમસ્ત સુખનો નાશ કરનારી જ છે. મનુષ્યને માટે ધૃતક્રીડા કેદખાના વિનાનું બંધન છે, ઉત્સવ વિનાનું જાગરણ છે, ચેરી ન થવા છતાં પણ ધનનો નાશ છે, ખુજલી ન આવવા છતાં તેનું ઘર્ષણ છે, મદિરાપાન ન કરવા છતાં પણ મૂચ્છિત બનવાનું છે, વ્રત વગર પણ વિષયનો ત્યાગ કરવા જેવું છે. ખાવું-પીવું બધું ભૂલી જવા છતાં તપશ્ચય ન ગણાય-આ પ્રમાણે ઘતક્રીડા માણસોને અતીવ દુઃખદાયક છે. જીતેલા પૈસાને હાર્યા સિવાય જુગારીને શાંતિ થતી નથી. જળ પીધેલા રુધિરને વમી ન નાખે ત્યાં સુધી વસ્થ બનતી નથી. પછી નલરાજા સમસ્ત રાજાઓ સાથે, ઊંચા તેરાથી વિભૂષિત સ્તંભેવાળી પિતાની રાજધાનીમાં દાખલ થયા. પુણ્યશાળી પવિત્ર લેકોથી વ્યાસ અને ચતુર જનેને મનહર એવી તે નિષધા નગરી આકાશને વિષે વિમાનની અવરજવરથી જાણે હાલતી ચાલતી બીજી નગરી હોય તેમ બની ગઈ. “આ નલરાજા અમારા ગુરુ, પિતા, માતા, સ્વામી, મિત્ર અને રાજા અથવા તો સર્વસ્વ છે” એ પ્રમાણે આનંદયુક્ત સ્વરથી બોલતા નગર Page #302 -------------------------------------------------------------------------- ________________ નલ રાજવીને રાજ્યાભિષેક. [ ર૭૫] * જાવડે જેવાતા નલરાજા રાજમાર્ગે આવી પહોંચ્યા. ઊંચા હતરૂપી સ્તંભને ઉછાળતા ભાટચારણેએ બ્રહ્મા સરખા નલરાજાની આનંદપૂર્વક નીચે પ્રમાણે સ્તુતિ કરી. બ્રાહ્મણથી સેવાયેલા! મુક્તાફળ કરતાં પણ વિશેષ દંતકાંતિવાળા ! વિદ્વાન પુરુષોરૂપી માળા(પંક્તિ)ને વિષે જમર સમાન ! શેષનાગ સરખા ! રાવણ હસ્તી સમાન ! ચંદ્ર સરખા મુખવાળા! શત્રુ સૈન્યરૂપી જંગલને દધ કરવામાં દાવાનળ સમાન હે નલ! તમે જય પામો. સૂર્યના તાપને લીધે તપ્ત થવાથી વૃક્ષના મૂળમાંથી ઝરતા જળદ્વારા લંઘન કરાવીને નલરાજારૂપી વૈદ્ય પર્વતની ગુફાઓમાં રહેલા સમસ્ત શત્રુઓના શરીરમાં પ્રગટેલા અભિમાનરૂપી વરને નષ્ટ કર્યો જેમ ભ્રમર કમલિની પ્રત્યે, હસ્તી નર્મદા નદીને વિષે, કામદેવ નારીને વિષે, ચંદ્ર નક્ષત્રપંક્તિને વિષે, રસ કવિતાને વિષે, અર્થ(ધન) મંત્રશક્તિને વિષે પ્રવેશ કરે તેમ હે નલરાજા! તમે તમારી રાજધાનીમાં પ્રવેશ કરો! હે નલ! તારે પ્રવેશ સુખરૂપ થાઓ.” આ પ્રમાણે અનેક ભાટ-ચારણેથી (તુતિપાઠકેથી) વર્ણન કરાતા, રાજમહેલમાં દાખલ થઈને હર્ષ પામેલ તેમજ મદયુક્ત સિંહ સમાન પરાક્રમી નલરાજા સભામંડપમાં સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા. તે સમયે પુષ્કળ રત્નો અને સુવર્ણનું ભેગું કરીને હર્ષિત બનેલ સમસ્ત રાજવીઓએ પોતપોતાની યેગ્યતાનુસાર નલરાજાને નમસ્કાર કર્યો, અને નલરાજાએ અનુક્રમે સમસ્ત પ્રજાગણને આનંદિત કરી. ભરતક્ષેત્રના સ્વામી નલરાજાના રાજ્યાભિષેકસમયે વારાંગનાઓ અત્યંત ઉલાસપૂર્વક વિવિધ હાવભાવ દર્શાવવાપૂર્વક નાચી, ગોત્રની વૃદ્ધ વ્યક્તિઓએ અગદ વિગેરે મંગળનું ઉચ્ચારણ કર્યું અને તેના પિતૃઓ તથા દે હષિત બન્યા. છે સર્ગ ચે. [નલનું કલ્યાણક મહોત્સવમાં જવું :: મુનિવરને નલને મેળાપ.] 1 સમસ્ત પૃથ્વી પીઠ પર જેમ સૂર્યનું તેજ સમસ્ત પર્વત પર પ્રસરી જાય તેમ નાના- રૂ સમસ્ત રાજસમૂહ પર નલની અખંડિત આજ્ઞા પ્રવતી. બાદ * પર્વતની ગુફાઓમાં શત્રુ રાજા સંતાઈ ગયા. તેઓના વરને દૂર કરવા માટે બંધન જરૂરી છે, પરંતુ બંધનમાં જળ જોઈએ, તે જળ વૃક્ષો મારફત મેળવ્યું. સૂર્યના તાપથી વૃક્ષો ઉષ્ણુ બને, એટલે જે તેમનાં મૂળીયા પૃથ્વી સાથે સંલગ્ન હોય તે મૂળિયામાંથી પાણી ઝરે અને તે પાણીનાં ટીપાનું શત્રુરાજાઓએ પાન કર્યું. Page #303 -------------------------------------------------------------------------- ________________ - કાન કેમ ન + + [ ૨૭૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૮ મો. સગ ચે. વિશ્વને વિજય કરનાર નલરાજાએ વૈતાઢ્ય પર્વત પર રહેનાર સમસ્ત વિદ્યાધર રાજાઓને મહામુશ્કેલીએ વિદાય કર્યો. દમયંતીની આજ્ઞા ઊઠાવવામાં તત્પર કેશિનીની સાથે મહાબલકુમાર, નલરાજાની ભક્તિ કરવાની ઈચ્છાથી નિષધા નગરીમાં જ રહ્યો. નલથી જીતાયેલ પુષ્કર પોતાના મહેલમાંથી બહાર જ નીકળે જ નહિ, કારણ કે નલ પ્રત્યે પૂર્વે જે અસદાચરણ કર્યું હતું તેથી તે મનમાં અત્યંત લજિત બન્યા હતા. નલ અને દમયંતી બનેએ તેના મહેલે જઈને તેને જલદી આશ્વાસન આપ્યું કે “હે ભાઈ ! તું ફ્રિગટ મનમાં અત્યંત દુખ શા માટે ધારણ કરે છે? જો તું આવી અવસ્થામાં રહે તે મને સુખથી શું? અર્થાત્ મને સુખથી સર્યું. આ પૃથ્વી પર વિરસેન રાજાના પુત્ર તરીકે આપણુ બંને પ્રસિદ્ધિ પામ્યા છીએ. તું મારો નાનો ભાઈ અને દમયંતીને દીયર છે. આ વિશ્વમાં મનુષ્ય કુટુંબની ખાતર દરેક પ્રકારનાં વ્યવસાય કરે છે, તે જેને પિતાનું કોઈ સ્વજન જ નથી તેના વ્યવસાયને અંગે કરાતું કષ્ટ નિરર્થક છે. જેને પોતાના કુટુંબીજને પ્રત્યે ઉપેક્ષાભાવ હોય અને પારકી વ્યક્તિઓને પિષત હોય તે વિશાળ ફળ સરખા માત્ર બહારથી દેખાવડા હોય છે. પિતાના દોષને કહેનારા, અન્ય જનથી ગવાતા, પિતાના ગુણથી લજિજત બનનારા, પોતાના કાર્યને પરિપૂર્ણ કરનારા અને પિતાના કુટુંબીજનેને પષનારા ધન્યવાદને પાત્ર છે, તે તું હવે ખેદને ત્યાગ કર, આપણે બંનેએ જય મેળ સમજ, કારણ કે જુદું પડી ગયેલું આપણું કુટુંબ પારાની માફક ફરી એકત્ર બન્યું છે.” આ પ્રમાણે કહીને, પુષ્કરને ગાઢ આલિંગન આપીને, મસ્તકને સુંઘીને કલિનો નાશ કરનાર નલરાજાએ તેને અર્થે રાજ્ય આપ્યું. આવી રીતે નલરાજા ભરતક્ષેત્રના ત્રણ ખંડનું શાસન કરવાને લીધે નહુષ અને નાભાગનો યશ જર્જરિત બની ગયે, અર્થાત્ તેઓના કરતાં પણ નલને યશ વૃદ્ધિ પામ્યા. નલના સુરાજ્યને કારણે, માત્ર પુણ્યની હાનિ કરતાં સ્વર્ગ કરતાં આ પૃથ્વી પીઠ પર જ રહેવાની લોકોની ઈચ્છા થઈ. શ્રુતશીલ મહામાત્યને રાજ્યની ધુરા સોંપીને નલરાજા ધર્મ અને કામ એ બંને પુરુષાર્થોનું પ્રતિદિન સેવન કરવા લાગ્યા. કોઈ વખત કેશિનીની સાથે, વિયેગને કારણે પ્રગટેલ સંતાપના વર્ણનદ્વારા તો કઈ વખત ઋતુપર્ણ રાજા સાથે મુજ સંબંધી વૃત્તાંત દ્વારા તેમજ અનેક પ્રકારનાં વિલાસો દ્વારા જગતને ખુશી કરતાં નલરાજા સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. કઈક વખતે કલ્યાણક મહોત્સવ પ્રસંગે દમયંતી સાથે નલરાજા અરિહંત ભગવંતને નમસ્કાર કરવાને માટે તમોપહ નામના તીર્થે ગયા. ત્યાં આગળ જિનભુવનને જોઈને, અહીંતહીં વિચરતા તેમણે અત્યંત સાવધાન મનથી વિનયશાલી ( ભક્તિ દર્શાવત) વેષ ધારણ કર્યો. પછી રાજાએ ધર્મવૃક્ષ સરખા તે જિનભુવનની ફરતી કયારાની માફક દઢ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા આપી. અલંકાર યુક્ત શબ્દોથી ભગવંતની સ્તુતિ કરીને, તે Page #304 -------------------------------------------------------------------------- ________________ તીસ્થળે મુનિવરની નળરાજાએ કરેલી ભકિત, [ ૨૭૭ ] મંદિર પ્રત્યે પેાતાની ભક્તિને લીધે તેની આસપાસ સમસ્ત પૃથ્વીનું અવલાકન કર્યું. તે સ્થળે રહેલા મહર્ષિઓનીહ પૂર્વક ચરણપૂજા કરીને નલરાજાએ પોતાની સંપત્તિની સાર્થકતા માની. અહીં આ પ્રમાણે નિરુપદ્રવ અઠ્ઠાઈ મહેાત્સવ કરીને, ભગવતનું આરાધન કરીને નલરાજા પાતાની પત્ની સાથે તે તીર્થના શિખર પરથી નીચે ઊતર્યાં. તે પર્યંતની તળેટીમાંથી નલરાજા પાતાના સૈન્ય સાથે ચાલી રહ્યા હતા તેવામાં સૂર્યાસ્ત થવા લાગ્યા. બાદ સાયંકાળના અંધકારને વિશેષ ગાઢ બનાવવાને માટે જાણે તૈયાર થયા હાય તેમ ધૂળને ઊડાડતા પ્રચંડ વાયરાએ વાવા લાગ્યા. સમસ્ત દિશાએને એકાકાર બનાવતા વાયુ ધૂળ સહિત વાઈ રહ્યો હતા. ત્યારે આંખને આવરી દેતા અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું અર્થાત્ સર્વ સ્થળે ગાઢ અંધકાર વ્યાસ ગયા. ઉચ્ચ કે નીચ જાતિને નહીં જાણતી, વ્યાકુળ જેની ષ્ટિ રુંધાઈ ગઈ છે તેવી સ્ત્રીની માફક ઊંચા નીચા પ્રદેશને નહીં જાગ્રુતી, દિશાના ભાન વિનાની અને નજરથી નહીં દેખી શક્તી સેના એક બીજાનું અવલખન લઇને ચાલવા લાગી. ખિન્ન બનેલ રાજા નલ તે સ્થળે સૈન્ય સાથે રોકાઈ ગયા. રાજાઓ હંમેશા સમયને જાણનારા હાય છે. વળી નલરાજા તે વિશેષે કરીને સમયના જાણુ હતા. આ સમયે ધૂળ ઊડવાના દુ:ખને કારણે સૈન્યના કાલાહળ ખંધ પડ્યો ત્યારે અને સમસ્ત મનુષ્ય, હસ્તી વિગેરે ચિત્રમાં આળેખાયેલાની માફક સ્થિર બન્યા ત્યારે નલરાજાના પડાવની નજીકમાં તે ગાઢ અરણ્યને વિષે નલરાજાએ ઘણા ભ્રમરાઓને અવાજ કરતાં સાંભળ્યા, એટલે તેમના મનમાં સશય થયા કે–શું આટલામાં કમળનુ પુષ્પ હશે ? કે કાઇ હસ્તી અથવા સુગ ંધી વાંસ હશે ? આ પ્રમાણે કૌતુક થવાથી અતિ ઉત્કંઠાવાળા નલરાજાએ શિખિકામાં બેઠેલી દમય તીને પડદાની અંદર કહ્યું કે- “ હૈ વેદી ! તુ બહાર આવ, પડદાના ત્યાગ કર. તારા ભાલ-તિલકની ક્રાંતિ અંધકારને દૂર કરે. આ પ્રમાણે નલ રાજવીના સૂચનથી દમયંતી એકદમ બહાર આવી અને તેને કારણે તે પ્રદેશના ગાઢ અંધકાર દૂર થઈ ગયેા. અંધકાર નષ્ટ થવાથી લેાકાએ તે સ્થળ ખાલી કર્યું ત્યારે નલ–દમયતી ખંનેએ ભ્રમરાઓના ગુંજારવ તરફ પોતાની દ્રષ્ટિ ફેકી ત્યારે તે અનેએ અદ્ભુત, અસાધારણુ સમાધિરૂપી સમૃદ્ધિને કારણે સ્થિર આકૃતિવાળા, મૂર્તિરૂપ પરમાત્માની સરખા, ગજરાજના ગંડસ્થળના ઘસાવાથી ચાંટેલા મદને કારણે ભ્રમરસમૂહથી ડંખ અપાતા કોઇ એક મુનિવરને નીહાળ્યા. મુનિવરને જોઇને વ્યાકુળ ચિત્તવાળા નલે દમયંતીયુકત કહ્યુ` કે-ખરેખર, આ તપ, કષ્ટ, ઢઢતા અને મુમુક્ષુપણુ ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે ઘણી પ્રશંસા કરી. ખાદ પાસે રહેલી સેવિકા સરખી #મય'તીથી સજ્જ કરેલા સાધનવાળા અને યત્નપૂર્વક ઊડાડેલા ભમરાઓના ડંખને દૂર "" Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૮ મે. સર્ગ ચે. કરતા નલ રાજાએ પોતે જલ્દી ભકિતપૂર્વક તેમના દેહની શુશ્રુષા કરી. મુનિરાજની વૈયાવચ્ચ કરતાં નલ રાજવી પણ સુખ પામ્યું અને તે સમયે પ્રચંડ પવન પણ શીવ્ર શમી ગયા. તેમજ પ્રગટ તેજવાળો ચંદ્ર ઉદય પામે. દુષ્ટ પ્રાણુઓથી કરાયેલા મહાઉપસર્ગોને જીતીને ધ્યાન મુક્ત બનેલા શ્રેષ્ઠ મુનિવરે, ભવ્ય પ્રાણીને વિષે મુદિતભાવનું આરોપણ કરવાની માફક પિતાનાં પ્રશમરસથી વિકસ્વર બંને નેત્રદ્વારા નીહાળ્યું ત્યારે “ચંદ્ર જેવા નિર્મળ હે મુનિ શ્રેષ્ઠ ! આપનું નૂતન મંગલ થાઓ.” આ પ્રમાણે શ્રેષ્ઠ બુદ્ધિવાળા, ચંદ્ર સરખા મુખવાળા નલે તે મુનિવરની પ્રશંસા કરી. કૌતુકપ્રિય અને શ્રેષ્ઠ કવિ સદશ શ્રી માણિકયદેવસૂરિએ અપૂર્વ અને નૂતનમંગલ સ્વરૂપ નલાયન રચ્યું તે આર્યપુરુષના કર્ણને વિષે કમલ સમાન તે નલાયનને આઠમે ધ પૂર્ણ થશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ 0000000000000 સ્કંધ નવમે. સર્ગ ૧ લો. S [નલ રાજાને પૂર્વભવ, ] can tream { પછી પ્રણામ કરીને નલ રાજા પોતાની પત્ની દમયંતી સાથે તે મુનિવરની fixe-tબરૂઝાઝxes - સમક્ષ ઊભા રહ્યા ત્યારે મુનિવરે નિર્મળ વાણીવડે કહ્યું કે– “હે રાજન! જેમ કપૂરમાં આપેલી પુષ્પની સુવાસ શોભે છે તેમ સ્વભાવથી ભવ્ય એવા આપને અપાતી ધર્મદેશના શોભાસ્પદ બનશે. વૈભવથી પરિપૂર્ણ રાજ્ય, ભક્તિપરાયણ સ્ત્રી, ધર્મવાસનાથી વાસિત મન, આ જો હોય તે વધારે વિચારવાનું શું હેઈ શકે? હે રાજન ! હું દમકને ગુરુભાઈ, સત્ય વચન બોલનાર, સાર્થક નામવાળો શ્રતસાગર એ નામથી પ્રસિદ્ધિ પામેલ મુનિ છું, તે હવે વધારે કહેવાથી શું? તમને બંનેને મારા આશીર્વાદ છે કે તમારી જેવા ધર્મતત્પર અન્ય રાજાઓ થાઓ.” આ પ્રમાણે બેલતા તે મુનિવરને વિદ્વાન, શત્રુઓને પ્રલયકાળના અગ્નિ સરખા, કમળ જેવા મુખવાળા, ચિત્તને હરણ કરતાં નલરાજાએ અંજલિ જોડવાપૂર્વક કહ્યું કે –“હે પૂજ્ય! હું ધન્ય છું. મેં આજે સર્વ જીતી લીધું છે કે જેને આપ જેવા નિર્મોહી મુનિવર સત્કારે છે. મેં કલિને છો, પ્રિયાને પ્રાપ્ત કરી, ભરતભૂમિને જીતી લીધી. આ સર્વ ક્રિયાથી મને જે હર્ષ નથી થયે તેથી વિશેષ હર્ષ આપની મારા પ્રત્યેની મહેરબાનીકૃપાથી થયે છે. હે પૂજ્ય! સર્વ પ્રકારે દમયંતી માનવી હોવા છતાં તેના લલાટપ્રદેશમાં અસાધારણ પ્રકાશવાળું આ તિલક શા માટે? મને દમયંતી સાથે કેટલાક સમય પર્યન્ત વિગ શા માટે થયે? અને કયા કારણથી મને ભરતક્ષેત્રનું ઐશ્વર્ય સ્વામીપણું પ્રાપ્ત થયું?” ઉપર પ્રમાણે પ્રશ્ન કરતાં નલરાજાને શ્રુતસાગર મહામુનિએ જણાવ્યું કે “જે ઘટના જે પ્રમાણે છે તે પ્રમાણે હું આપને જણાવું છું તે તે આપ સાંભળો. કેવળજ્ઞાન સરખા પરમાવધિ જ્ઞાનને લીધે લેક તેમજ અલકને વિષે મારાથી ન જાણી શકાય તેવી કોઈપણ વસ્તુ નથી, અર્થાત્ હું સમસ્ત વૃત્તાંત જાણી શકું છું. “પૂર્વે મમણ નામને પ્રચંડ પરાક્રમી, શ્રીમાન અને વિર રાજવી થયે હતો. તેને વીરમતી નામની રાણે હતી. તે રાજા માત્ર બલીઝ, દાનવીર, યુવાન તેમજ Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૯ મા, : સ પહેલા. ધૈર્યશાલી હતા, પરન્તુ અનાય . દેશમાં જન્મવાને કારણે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજતા ન હતા. એકદા, શિકારમાં આસક્ત તે રાજા અશ્વ પર ચડીને, ખભા પર ધનુષ ભરાવીને વનપ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરી રહ્યો હતા. મહાશિકારરૂપી ભૂત-ગ્રહથી વ્યાકુળ બનેલા તે રાજાને, અષ્ટાપદ તીથે જતા સા મળ્યા. તે સાર્થીને વિષે વિચિત્ર વેષ ધારણ કરનાર, વિવિધ પ્રકારનાં વાહનામાં બેઠેલા, સ્તુતિપાઠકેાથી વખાણવા લાયક એવા ઘણા ભવ્ય પુરુષા હતા. દાણુ ( જગાત ) આપનારા તે સર્વને છેડી દઇને અનીતિરૂપી નદીમાં રહેતા ગ્રાહ ( જળજંતુ, હસ્તીને પણ પકડી લેનાર ) સરખા મમણુ રાજાએ સાની મધ્યમાં રહેલા મુનિવરને પકડી લીધા. મુનિવરને મુક્ત કરાવવાને માટે કાઇપણુ શક્તિમાન થઈ શક્યું નહિ. હુંમેશાં શક્તિ-પરાક્રમ સમાન બળવાળા પ્રત્યે દાખવી શકાય છે, પરન્તુ પેાતાના કરતાં અત્યંત બળવાન પ્રત્યે કાણુ બળ દાખવી શકે ? બળપૂર્વક તે સાને તે સ્થળમાંથી બહાર કાઢી મૂકીને ક્રોધ યુક્ત ષ્ટિવાળા તે રાજાએ ઝેરી ષ્ટિથી તે મુનિને લાંબા સમય સુધી નિહાળ્યા. પૃથ્વી પર શય્યા ( સંથારા ) કરવાના કારણે તે મુનિને એડાળ અને કઠાર શરીરવાળા જોઈને “ આ મુનિ બીભત્સ ( ગંદા-મલિન ) છે. ” એમ એલીને તેણે તે મુનિવર પ્રત્યે કૂતરાએ છેાડી મૂકયા. જેમ કુહાડાવડે વૃક્ષને છેદી નાખવામાં આવે તેમ તે રાજાએ કૂતરાએના વજ્ર જેવા કઠાર દાંતાથી મુનિના શરીરને ફાડી નખાવવાનું શરૂ કર્યું, પરંતુ વઋષભનારાચ સંઘયણવાળા મુનિએ સમતાભાવથી તેમજ ઉત્સાહપૂર્વક તે દુઃખ સહન કર્યુ. શાપને બદલે ઘાયલપણાને-કાઇ પાતાને ઘાયલ કરતે હૈાય ત્યારે મૃત્યુને સમયે સચમની રક્ષાને ઇચ્છતા સાધુપુરુષા લાભને જ પ્રાપ્ત કરે છે. મનુષ્યાથી વંદાચેલા મુનિવર પ્રત્યે કૂતરાઓને છેાડીને મમ્મણુ રાજવી પણુ વૃક્ષની નજીકમાં રહેલા પેાતાના તંબૂમાં બેઠા. તે સમયે તેની રાણી વીરમતી પાતે ભેરી વગાડતા અનેક શખ્સાની સાથે તે સ્થળે આવી પહેાંચી. રાજા ભાજન કરી રહ્યા ખાદ, નીચે બેઠેલી તેમજ ખંજન નામના પક્ષીની જેવી આંખાવાળી વીરમતીએ પેાતાની નજર સમક્ષ તેવા પ્રકારની અવસ્થામાં તે મુનિવરને નિહાળ્યા. તે મુનિવરને જોઇને જાણે જલ્દી પેાતાનુ સર્વસ્વ લુંટાઈ ગયુ. હાય તેવી, વ્યગ્ન ચિત્તવાળી, જલ્દી ઊભી થયેલી, પવિત્ર આચરણવાળી તેણીએ કૂતરાને દૂર કરીને, રુધિરથી ખરડાયેલા શરીરવાળા તે મુનિવરને પડેલા કષ્ટ માટે લાંબા સમય સુધી અત્યંત શેક કર્યાં. “ આ કઈ જાતની મનુષ્ય-મૃગયા (શિકાર)! આ પ્રમાદને ધિક્કાર હા! હે દેવ ! કાણુ આવી દુદ્ધિવાળા હશે? અત્યંત પવિત્ર કલ્પવૃક્ષના ટુકડા કરી નાખવામાં આવ્યા છે અને ચિંતામણિ રત્ન સમાન આ મુનિને કઠણ પત્થરાવડે ચૂર્ણ કરી નાખવામાં આવ્યા છે. જો ક્રોધે ભરાયેલા આ મુનિવરે આપને શાપ આપ્યા હાત તે આ અવસરે આપની શી સ્થિતિ થાત ? તેા ચાલેા, વિશ્વજનથી વઢાવા લાયક્ર, નિષ્કલંક યશવાળા, ક્ષમાને ધારણ કરનાર આ પૂય મુનિવરને અંતઃકરણપૂર્વક પ્રણામ કરી. ’’ Page #308 -------------------------------------------------------------------------- ________________ જી. મુનિવરને મમ્મણ રાજવીને ઉપદેશ. [ ૨૮૧] ઉપર પ્રમાણે વીરમતીથી પ્રતિબધાયેલ હિમગિરિગને રાજા (મમ્મણ), મુનિ વર પ્રત્યે અધિક ભકિતયુક્ત બનીને, કૂતરાના સમૂહે ભરેલા બટકાઓની પીડાને દૂર કરવાને માટે પ્રયત્નશીલ બન્ય, સર્ગ બીજે. [[નલ રાજાને પૂર્વભવ ચાલુ. ] T - - - | બાદ શાંત બનેલા રાજાને નમસ્કાર કરીને વીરમતીએ પિતાની લબ્ધિથી પિતાના થુંકવડે જ તે મુનિવરના શરીરને પૂર્વે જેવું હતું તેવું જ બનાવી દીધું. તે પ્રકારના આશ્ચર્યને જોઈને મનમાં વિમય પામેલ મખ્ખણુ રાજા પોતાના કર્તવ્યથી પિતાની મૂઢતાને શેક કરવા લાગ્યા. બાદ વિલાપ કરતા રાજાને તે નિર્મોહી મુનિવરે જણાવ્યું કે–“ હે રાજન ! તમે ખેદ ન પામો. હું હવે પીડા રહિત બન્યો છું. મારા તરફ જુઓ. તારા જેવો રાજા મનુષ્યરૂપી વૃક્ષના ધર્મરૂપી ફલને જાણતા નથી તે જ હકીકત મને ખેદ ઉપજાવી રહી છે. મહાત્મા પુરુષદ્વારા સર્વને ધર્મની પ્રાપ્તિ થાય છે, જ્યારે ખરેખર ખેદની વાત છે કે-કરેલા આચરણથી તે મારા દ્વારા જ પાપનું ઉપાર્જન કરેલ છે. રાજાઓને માટે અંતઃપુર કે. સર્વ સરખું જ છે. અપરાધ વિના પણ પીડા આપનાર તેઓની ( રાજાઓની ) શી ગતિ થાય? ખરેખર, દાંત વડે તૃણને ગ્રહણ કરતાં શત્રુને પણ લેકે હણતા નથી તે ઘાસ ખાનારા પ્રાણીઓને વિવિધ પ્રકારના શસ્ત્રોવડે શા માટે હણવા જોઇએ ? ખરેખર, વિશ્વ અરાજકતાથી ભરેલું છે, શરણ વિનાનું છે. બળવાન અજ્ઞાની જીવથી નિર્બળ પશુઓ શા માટે હણતા હશે ? કલાવતી વિગેરે સતીઓ અને મિત્રાનંદ વિગેરે પુરુષોએ અ૫ હિંસા માત્રથી દુતર સાગર જેવું દુઃખ પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માનું મસ્તક કાપી નાખવાથી ખોપરીમાં ભિક્ષા ગ્રહણ કરતા, દીન અને નગ્ન શંકર પણ ઘણા સમય સુધી નચાવાયા છે. શું ખાવા લાયક બીજા પદાર્થો નથી ? અથવા તો શું પવનથી જીવી શકાતું નથી? જીવહિંસા કરીને પિષણ પામેતાં જીવિતથી શું? કરોડ ભવે પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨]. શ્રી દમયંતી ચરિત્ર : રકધ બીજો : સર્ગ નવમે. ન મળી શકે તેવા આ રમણીય માનવ-ભવને પ્રાપ્ત કરીને જે પ્રાણી વિષયને ત્યાગ કરતું નથી તે નૌકામાં બેસવા છતાં ડૂબે છે.” આ પ્રમાણે બોલતાં શ્રતસાગર મુનિવરના વચનથી મોહનો ત્યાગ કરીને મમ્મણે વાસ્તવિક ધર્મ પ્રાપ્ત કર્યો. રાણું વીરમતી સાથે શ્રાવક ધર્મ સ્વીકારીને પવિત્ર બુદ્ધિવાળે મમ્મણ રાજવી મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને, બે હાથ જોડીને કહેવા લાગ્યો કે “હે પૂજ્ય! મારા જેવા દુબુદ્ધિ, દુરાત્મા, અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા દુષ્ટ પ્રાણએને માક કરી હે પય! એક વનમાંથી બીજા વનમાં પરિભ્રમણ કરતાં આપ ક જઈ રહ્યા હતા તે મને જણાવો. મૂઢ બુદ્ધિવાળા મેં આપને અહીં લાંબા સમય સુધી રોકી રાખ્યા છે.” મુનિવરે જણાવ્યું કે –“હે ભાગ્યશાલી ! સાંભળ, વિશ્વને વિષે પ્રસિદ્ધ અષ્ટાપદ નામનું તીર્થ છે. તે પર્વતના સુંદર શિખર પર ભરતચક્રવર્તીએ બનાવેલ, તીર્થકર ભગવંતોની મૂર્તિઓ યુક્ત સિંહનિષદ્યા નામને જિનપ્રાસાદ છે. વર્તમાનકાળે તે પર્વત પર ચઢવાનું મનુષ્ય માટે અશક્ય છે; કારણ કે તે પર્વતના આઠ પગથિયા એક એક એજનની ઊંચાઈવાળા છે. કાળના પ્રભાવથી અત્યારે આ સમયના પ્રાણીઓ માટે તે તીર્થની તળેટીને સ્પર્શ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. જે કોઈ તે અષ્ટાપદ પર્વત પર જઈને, અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓને વાંરે છે તે પ્રાય: આઠ ભાવમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આરાધના કરવાથી પ્રસન્ન બનેલી શાસનદેવીની કૃપાથી જ કેઈક વિરલ વ્યક્તિને તે તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે, તે હે રાજન ! હું અષ્ટાપદ પર્વત પ્રત્યે જવાને ઈચ્છું . આરંભેલા કાર્યની પૂર્ણાહુતિ સિવાય મને સંતોષ પામતું નથી. મારી યાત્રામાં થયેલે આ અંતરાય મારા માટે સફળ બનેલ છે, કારણ કે તને પ્રતિબોધ આપવાથી મેં મહાપુણ્ય ઉપાર્જન કરેલ છે.” મુનિવરને તીર્થયાત્રાએ જવાની ઈચ્છાવાળા જાણીને મમ્મણ રાજાએ આગળ ગયેલા સાર્થને રેકવા માટે પોતાના માણસોને મોકલ્યા. ભક્તિપુરસ્સર તે મુનિવરની સાથે ચાલીને, તેમને સાથે સાથે ભેગા કરીને, તેમને નમસ્કાર કરીને મમ્મણ રાજા પાછો વળ્યો. ત્યારથી પ્રારંભીને ચક્રવતી સરખે મમ્મણ રાજા, પિતાની રાણી વિરમતી સાથે ગીતાર્થ મુનિવરની સેવા-સુશ્રષા કરતો કરતો ધર્મકૃત્ય કરવા લાગ્યો. અણુવ્રતાદિ ધર્મરૂપી જળના તરંગથી નિરંતર આ મનવાળી વીરમતીએ અષ્ટાપદ પર્વત પર રહેલ ચિત્યને, દેવીની માફક વંદન કરવાની ઈચ્છા કરી. તે કાર્યની પૂર્તિ માટે વાહનદ્વારા તે સ્થળે પહોંચવું અસાધ્ય જાણીને, તેણીએ શાસનદેવીની સહાયથી તે કાર્યની સફળતા ઈચ્છી. તે સમયથી મમ્મણ રાજવીની સેનાએ શાસનદેવીની આરાધના માટે તેમની વિધિપુરસ્પર મૂર્તિ બનાવી અને સમાધિભાવમાં રહીને ત્રણે કાળ પૂજા શરૂ કરી. Page #310 -------------------------------------------------------------------------- ________________ વીરમતીની તપશ્ચર્યાથી શાસન દેવનુ પ્રસન્ન થવું. સર્ગ ત્રીજો [ નલરાજાના પૂર્વભવ ચાલુ ] Yonder Mona XonXXXXXX દાલના સંથારા પર સૂતેલી અને શાસનદેવીને તુષ્ટ કરતી વીરમતીના આ પ્રમાણે its XKinઝ કેટલાક દિવસા વ્યતીત થઇ ગયા. અષ્ટમી તથા પૂર્ણિમાના દિવસે રાત્રિજાગરણ કરતી તેણી મનેાહર ગીતાદ્વારા ત્રણે કાળ આરતિ ઊતારવા પૂર્ણાંક દિવસા પસાર કરવા લાગી. વીરમતી હજારા કન્યાઓને વસ્ત્રો તથા અલકારા તેમજ મહર્ષિ આને ભક્તપાન આપતી હતી. જેના ક્લેશ નાશ પામ્યા છે તેવી અને અખંડિત બુદ્ધિવાળી તથા પ્રયત્નશીલ તેણીએ પચ્ચીશ ઉપવાસ કર્યો. [ ૨૮૩ ] વીરમતીની તપશ્ચર્યાથી તુષ્ટ બનેલી શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને નિર્મળ વાણીવર્ડ કહ્યું કે—“ હે પુત્રી ! તેં જે આ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તે ખરેખર કમળના પાંદડાંથી લાઢાના ભાર ઉપાડવા જેવું કાર્ય કર્યું છે. હું કુશાંગી! જેમ ચંદન વૃક્ષની મંજરીની સુવાસથી તેને જેમ નાગણી વશ બની જાય તેમ આ તારી તપશ્ચર્યાથી હું તારે આધીન બની છું. હું કમળ જેવા નેત્રવાળી વીરમતી ! હું શીઘ્ર તારી ઇચ્છા પૂર્ણ કરું છુ. તા હૈ કુશારિ ! તૈયાર થા, સમય વ્યતીત કરવાની જરૂર નથી. ’ બાદ તૈયાર થયેલ વીરમતીની પ્રશંસા કરતી શાસનવી તેને પેાતાના વિમાનમાં એસારીને અષ્ટાપદ પર્વતે લઈ ગઈ. આઠ યાજન ઊંચા અને આઠે દિશાઓમાં પ્રસિદ્ધિ પામેલ તે અષ્ટાપદ પર્વતને તેણીએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. “ ખરેખર, તે ભરત મહારાજા સામાન્ય મનુષ્ય જણાતા નથી, કારણ કે જેમને દિવ્ય યશ હજી સુધી વિશ્વને વિષે વર્તી રહ્યો છે. ” આ પ્રમાણે અંત:કરણમાં વિચાર કરતી અને વિશાળ નેત્રાવાળી તેણીએ શાસનદેવીની સહાયથી તે મનેાહર જિનમદિરમાં પ્રવેશ કર્યાં. એ, દશ, આઠ અને ચાર–એ પ્રમાણે ચારે દિશામાં સ્થંભ પર રહેલા ચેાવીશ તી કર ભગવાને ભકિતપરાયણ તેણીએ વંદન કર્યું. તે પ્રતિમાઓની પુષ્પાવડે વિધિપૂર્વક પૂજા કરતી તેણીએ પેાતાના જીવિત તથા જન્મ સફલ માન્યા. ભકિતભાવવાળી વીરમતીએ દરેક પ્રતિમાઓના લલાટપ્રદેશને વિષે વિવિધ પ્રકારનાં રત્નજડિત તિલકા સ્થાપિત કર્યાં. પછી મુકતાશુકિત મુદ્દાદ્વારા હસ્ત જોડીને, બંને જાનુને ભૂમિ પર સ્થાપીને તેણીએ માહ રહિત, Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] શ્રી દમયંતી . ચરિત્ર : સ્કંધ નવમે : સર ચેાથેા. અત્યંત ગંભીરાવાળી સ્તુતિ કરી કે ઉત્તમ જ્ઞાનીને, ઉત્તમાત્તમ જ્ઞાનવતાને અને તે કરતાં પણ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવાને નમસ્કાર થાઓ ! એક મહિના સુધી અષ્ટાપદ પર્વત પર પરમાત્માને નમસ્કાર કરીને, સ્તુતિ કરીને પૂર્ણ મનેાહર મંગળવાળી અને તુષ્ટ અનેલ તેણીએ પણ પ્રાતઃકાળે પેાતાના સ્વામી મમ્મણુ રાજવીને અષ્ટાપદની યાત્રા સ ંબંધી સમસ્ત વૃત્તાંત જણાવ્યેા. પછી સમસ્ત જનતાને પ્રિય એવા દેવયાત્રા સબંધીનેા સુદર વાર્ષિક મહેાત્સવ થયા અને હુ ંમેશાં મનેહર સંગીત કરતાં વિધવિધ પ્રકારનાં વાજિંત્રા ચારે દિશામાં વાગવા લાગ્યા. ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા, પુષ્કળ દાન આપનાર અને પ્રમાદ રહિત તે બને દંપતીએ પેાતાના આયુષ્યના શેષ ભાગ પુણ્ય કાર્યોમાં વ્યતીત કર્યો. સચેાથે. [ નલ રાજાના પૂર્વભવ ચાલુ ] 00000૦૦૦ 2000000000 પછી ત્રીજા ભવમાં પાતનપુર નામના નગરમાં મમ્મણુ અને વીરમતીના જીવ ધન્ય અને ધુસરી તરીકે જન્મ્યા. ભદ્રિક અને પશુએની સપત્તિવાળા ( ગેાવાળ ) તે બંને સ્વભાવથી જ પરસ્પર અત્યંત પ્રેમ ધરાવતા હતા. તે બન્નેએ કાઇને પણ જાણીથી દુભવ્યા ન હતા, કંઇ પણ કાર્યનું હરી લીધું ન હતુ અને કદી પણ શિયલને ભંગ કર્યો ન હતા. તે પ્રતિદિન પાતાની શક્તિ પ્રમાણે ભૂખ્યાને ભેાજન, તરસ્યાને પાણી આપતા અને થાકી ગયેલાઓનેા શ્રમ ( થાક ) દૂર કરતા. પછી કાઇ એક દિવસે વર્ષાઋતુના સમયમાં વૃષ્ટિ થવાથી ધન્ય પેાતાના પક્ષુએની સભાળ લેવાને માટે બહારના પ્રદેશમાં ગયા. ત્યાં આગળ વર્ણ અને ગાત્ર( અવયવ )થી પાડેલા નામવાળા પેાતાના ગાય તથા ભેંસ વિગેરે પશુઓને દૂરથી ખેલાવીને ઉચિત લાલના પાલના કરી પ’પાળ્યા. તે સમયે તે પ્રદેશમાં શરમને કારણે અંગ પર એક માત્ર વચને ધારણ કરતાં કાઇ એક મુનિવરને કાયાત્સગ ધ્યાનમાં ઊભા રહેલા જોયા. વૃષ્ટિને કારણે આ દેહવાળા તે મુનિવરના મસ્તક પર ધન્ય પેાતાનું છત્ર ધારણુ કરી રાખ્યું. તેની આવા પ્રકારની સંધ્યા સમય સુધીની એકધારી સેવા-શૃષાથી તે મુનિવર મુશ્કેલી ભરેલી Page #312 -------------------------------------------------------------------------- ________________ નળ તથા દમયંતીને પૂર્વભવ. [ ૨૮૫ ] વાયુ તથા વૃષ્ટિની પીડાને પાર કરી ગયા. પછી તે મુનિવરને નમસ્કાર કરીને ધન્ય મીણ વાણીથી પૂછયું કે-“હે પૂજ્ય! કયાંથી આવે છે અને આપને કઈ દિશા તરફ જવાની ઈચ્છા છે? તે આપ જણાવે.” મુનિવરે જણાવ્યું કે –“ મારા ગુરુવર્યને વાંદવાની ઈચ્છાથી હું પાંડય દેશમાંથી લંકા તરફ જઈ રહ્યો છું, પરંતુ માર્ગમાં જ હમણાં વર્ષઋતુ આવતી જાણીને તેમજ પૃથ્વી પર અત્યંત છત્પત્તિ થવાને કારણે આ સ્થળે જ ચાતુર્માસ વ્યતીત કરવા માગું છું.” આ પ્રમાણે મુનિવરનું કથન સાંભળીને, પિતાના આવાસે તે મુનિવરને લઈ જવાને માટે ધન્ય, કાદવ થઈ ગયો હોવાથી બેસવા માટે પાડે આપે ત્યારે “અમારે વાહન પર ચડવું એગ્ય નથી.” એમ કહીને તે મુનિશ્રેષ્ઠ તેની સાથે જ નગરમાં પગે ચાલતાં ગયા. પિતાના ઘરે, ભક્તિતત્પર ધન્ય અમૃત સરખા દૂધથી તે મુનિશ્રણને પુણ્યના કારણરૂપ પારણું કરાવ્યું. તે મુનિવર પણ ધુસરી તેમજ ધન્યને ધર્મોપદેશ આપીને, વર્ષાઋતુને સમય વીતાવીને, પોતાના ગુરુ પાસે લંકા નગરી તરફ ચાલ્યા ગયા. ધર્મરૂપી સંપત્તિ દ્વારા સુંદર ગૃહસ્થ ધર્મને ધારણ કરતાં તે બંને વૃદ્ધ બન્યા. અંતસમયે સર્વ સંગનો ત્યાગ કરીને, ધૈર્યશાલી તેમજ મહાવ્રતધારી તે બંનેએ પિતાના દેહને ત્યાગ કર્યો અને ત્યારબાદ નિરંતર સુખદાયી સ્વર્ગ સરખા હિમવત ક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. તે હૈમવત ક્ષેત્રમાં સુવર્ણની ભૂમિ છે, પક્ષીઓ મધુર સ્વરવાળા છે, પાછું નિર્મળ અને શીતલ છે અને પવન સુખકર વાય છે. તે ક્ષેત્રમાં આયુને અંતે યુગલિક એક યુગલને જન્મ આપે છે અને ૭૯ દિવસ પર્યન્ત તે યુગલની લાલનપાલન કરીને વગે જાય છે. તે ક્ષેત્રમાં કલ્પવૃક્ષો વસ્ત્ર, પાત્ર, ઘર, પુષ્પમાળા, શય્યા, ભજન અને આસન વિગેરે સર્વ વાંછિત વસ્તુઓ આપે છે. તે યુગલિક પણ હિમવંત ક્ષેત્રના ભાવોને સંપૂર્ણપણે અનુભવીને મહેન્દ્ર નામના દેવલેકમાં દેવ-દેવી તરીકે ઉત્પન્ન થયા. તેજસ્વી દેહને ધારણ કરતાં ક્ષીરડિડિર અને ક્ષીરડિડિરા નામના તે બંને દેવ-દેવી અસ્પરસ અત્યંત સનેહભાવથી રહેતા હતા. તે માહેંદ્ર દેવલોકમાં સાત સાગરોપમ અને એક પાપમનું આયુષ્ય ભોગવીને, ત્યાંથી આવીને તમે બંને નલ તથા દમયંતી તરીકે ઉત્પન્ન થયા. પૂર્વે તે જે મુનિને સાર્થથી વિખૂટા પાડ્યા હતા તેથી આ ભવમાં તને તારી પત્ની દમયંતી સાથે વિયોગ થયે. જો, તે સમયે, તેં તે મુનિવરને ખમાવ્યા ન હતા તે આજે તારો વિરહાનલ કઈ રીતે શાંત બનત ? ધન્યના ભવમાં મુનિવરના મસ્તક પર જે તે છત્ર ધારણ કરી રાખ્યું હતું તેથી આ ભવમાં તને એકછત્ર સામ્રાજ્ય પ્રાપ્ત થયું. વીરમતીના ભાવમાં દમયંતીએ અષ્ટાપદ પર્વત પર શ્રી તીર્થકર ભગવંતના ભાલપ્રદેશમાં જે તિલકે સ્થાપિત કર્યા હતા તેને લીધે દમયંતી, લલાટને વિષે અત્યંત તેજસ્વી Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ નવમે. સગ ચેાથે. તિલકવાળી બની. પાંચ ભવાથી જે તમે દંપતીરૂપે થતાં આવ્યા છે તેથી પૂર્વના ભવાના સંસ્કારથી આ ભવમાં તમારા અદ્ભુત દામ્પત્ય પ્રેમ પ્રગટ્યો છે. ’’ આ પ્રમાણે પેાતાને પૂર્વભવ સાંભળીને અંત:કરણમાં વિચારણા કરતાં અને શરીર'પને અનુભવતાં નલ–દમયંતી બંને મૂર્છા પામ્યા, દર્પણુમાં પેાતાના પ્રતિબિંબની માફક સ્વપ્નમાં પૂર્વભવાને જોઇને, મૂર્છાના ત્યાગ કરીને તે અને પુન: સ્વસ્થ થયા. ત્રણ લેાકના ભાવાના સાક્ષીભૂત, પરમાધિજ્ઞાની શ્રી શ્રુતસાગર મુનિવરની અનુભવયુક્ત વાણીની સ્તુતિ કરતાં અને તેમની અધિક વૈયાવચ્ચદ્વારા રાત્રિને વ્યતીત કરીને તે અને સક્રિય-સમયે પેાતાના આવાસે ગયા. પુષ્પનુ' ચૂંટવુ, જલક્રીડા, વિવિધ પ્રકારના વિલાસા, હીંચકા પર આરાહણુ કરવુ', ચંદ્રિકાનું વર્ણન અને સંગીતદ્વારા નળ તેમજ દમયંતી, ધર્મ તથા અર્થ પુરુષાર્થનુ ઉદઘન નહીં કરીને સમય પસાર કરવા લાગ્યા. એકદા, એકાંતમાં, દમયંતીને ગાઢ આલિ ગન આપીને નલે તેણીને કહ્યુ કે “ હું સુંદર દેહવાળી ! મારા કંઠે લાગેલા તારા દ્વારા, વિયેાગથી પ્રગટેલા મારા હૃદય-સંતાપને હવે મેં દૂર કરી નાખ્યા છે, ” પ'ચનાટકના કર્તા શ્રી માણિયદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મગલવાળું નલાયન ચ્યું છે, આર્ય પુરુષાના કણનેે કમળ સમાન તે આ નલાયનના સુદર નવમે કોંધ સંપૂર્ણ થયા. Page #314 -------------------------------------------------------------------------- ________________ કાન રામનામ ન દશમ સ્કંધ. સર્ગ ૧ લે. [નલરાજાને ઉત્પન્ન થયેલ વૈરાગ્ય અને ચારિત્ર ગ્રહણની ભાવના. ] છે નલ તથા દમયંતી, ચંચળ સ્વભાવવાળા તેમજ ગાઢ સંસારના નિમિત્તભૂત ----કીડાવિલાસોથી પરાગભુખ ન બન્યા. સુંદર સ્વરૂપ, પ્રિય સ્વામીત્વ, સામ્રાજ્ય, રેગ રહિતપણું–આ સર્વ કારણે કામદેવરૂપી અગ્નિને પ્રદીપ્ત કરવામાં કાષ્ઠ સમાન છે. તેવું લાખ વર્ષ કરતાં પણ અધિક સમય પર્યન્ત તેઓ બંને અધિક પ્રકારે નૂતન-નૂતન કામ-કેલિ કરતા હતા. શરીર-કાંતિથી ઇંદ્રને પણ જીતી લેનાર નલના શરીર પ્રત્યેના સાધર્મિક ભાવને કારણે કામદેવ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા રાજસભામાં બેઠેલા નલ રાજાને પ્રતિહારીએ આવીને નિવેદન કરવાથી આવેલા કઈ એક નાટ્યાચાયેલ નાટકના અવસરે રાજાને જણાવ્યું કે –“ રાજન ! આપે પૃથ્વીને વિષે ઘણું નૃત્ય કરનારાઓને જોયા હશે, પરંતુ નૃત્ય કરતાં મારા એક નટને આપ જુઓ. ” આ પ્રમાણે કહીને, જલદી પડદે નાખીને, રંગમંડપને વિષે ગામને ભમતે એ એક ભૂંડ દાખલ થે. વિચિત્ર ઇદ્રિ તથા મનોહર હાવભાવને કારણે શાંત ને રમણીય અવનિ કરતા, હાર તેમજ બાજુબંધથી શોભતા, તેજવી મુકુટવાળા અને ઝૂલતા સુવર્ણ કુંડલવાળા તે ભૂંડને નાચતે જોઈને સકળ સભા આશ્ચર્યમુગ્ધ બની ગઈ. તાલ, માન અને લયવાળા, ઘંટડીઓના મનોહર નાદવાળા ચિત્રવિચિત્ર હાવભાવોથી તે ભૂડે વિચક્ષણ પુરુષના ચિત્તને પણ આકષી લીધા. પ્રસન્ન બનેલા, વિશેષજ્ઞ અને કુશીલવાચાર્યના શિક્ષણની પ્રશંસા કરતાં નલ રાજાએ તે નાટ્યાચાર્યને લાખ સોનામહોરો આપી. તે ગામડી ભૂંડ નૃત્ય કરતો બંધ પડશે ત્યારે પરસેવાથી ભીંજાઈ ગયે એટલે નલ રાજાએ તેના શરીર પર ચંદન, અગરુ અને કર્ષરનું વિલેપન કરાવ્યું. આ પ્રમાણે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવા છતાં નલ રાજાના દેખતાં જ તે ભૂંડ નાન કરવાની ખાળમાંથી નીચે પડતા પાણીના મલિન કાદવમાં આળટવા લાગે ત્યારે “ખરેખર, ખેદની વાત છે કે-આ ભૂંડ આ કલાકુશળ હોવા છતાં પણ આવું ખરાબ આચરણ કરી રહ્યો છે.” આ પ્રમાણે કહીને નલ રાજાએ તે ભૂંડને Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮] શ્રી દમયંતી ચરિત્ર : સકંધ દશમો : સર્ગ પહેલો. ફરીવાર શુદ્ધ કરાવ્યા છતાં પણ તે ભૂંડ ફરીથી જઈને તે કાદવમાં જ આળોટવા લાગ્યો તેથી મુખને મરડતાં નલ રાજાએ ખરાબ આચરણવાળા, નિર્લજજ તે ભૂંડની અત્યંત નિંદા કરી. ત્યારે કુશીલવાચાર્યું કંઈક હાસ્ય કરીને આક્ષેપ પૂર્વક કહ્યું કે –“હે રાજન ! માણસ સ્વભાવથી જ પારકાના દોષ જેનારા હેય છે, કારણ કે કાદવમાં પડતા ભૂંડને આપ નિંદી રહ્યા છે પરંતુ કામદેવરૂપી કાદવમાં મગ્ન બનેલા આપના આત્માની આપ નિંદા કરતા જ નથી.” આ પ્રમાણે કહીને તે કુશીલવાચાર્ય પોતાના ગામડીયા ભૂંડ સાથે જલદી અંતર્ધાન થઈ ગયા. અને તે જ સમયે આકાશમાં દિવ્ય સપષ્ટ વાણી થઈ કે –“હું તારે પિતા વીરસેન તને બેધ આપવાને માટે આવેલો છું, માટે હે પુત્ર! મોહભાવને ત્યાગ કર અને મુક્તિમાર્ગનું સેવન કર.” આ પ્રમાણે દિવ્ય વાણી સાંભળીને નલરાજા એકદમ ચિત્તમાં ચમત્કાર પામે, અને અવસર વગર સૂઈને ઊઠેલા પુરુષની માફક પ્રમાદી એવા પિતાના આત્માની નિંદા કરવા લાગ્યો. અરે ! વિષયાંધ, વિમૂઢ અને દુષ્ટ બુદ્ધિવાળા મને ધિકાર હે! જે મારું પિતાનું આત્મિક કાર્ય હતું તેને જ હું ભૂલી ગયે. વારંવાર અનુભવેલા વિષયને વિષે જે બ્રમ (આસક્તિ) થઈ રહ્યો છે તે ખરેખર અનાદિ સંસાર પરિભ્રમણના સંસ્કારનું જ પરિણામ છે. જે વિષયમાં પ્રવૃત્તિ કરવાથી મુક્તિ દૂર જાય છે, અને જીવિતને અનિત્ય માનવા છતાં વિષમાં માણસો આસક્ત રહે છે તે ખરેખર મેહનું પ્રચંડ સામ્રાજ્ય છે. મહાસત મનુષ્યની ચતુરાઈ કષ્ટદાયી છે, કારણ કે મૈથુનક્રિયામાં જેવી રીતે પશુઓ ડહાપણવાળા છે તેવા મનુષ્ય ડહાપણુવાળા નથી. સંધ્યા દિવસ અને રાત્રિરૂપ ઘડાવાળા કાળરૂપી રંટમાં, સૂર્ય અને ચંદ્રરૂપી બે બળવાન વૃષભે મનુષ્યના આયુરૂપી જળને શેષવાને માટે પરિભ્રમણ કરી રહ્યા છે. પાણીના મોજા જેવું યોવન ચંચળ છે, મેઘસમૂહના જેવું જીવિત છે; કૃત્રિમ નાટક સરખા સંબંધી જનેના સમાગમો છે, ખરેખર આ સંસાર તો અત્યંત કઠિન છે. જે પ્રાણી સ્વયમેવ વિષયેનો ત્યાગ કરતા નથી, તો વૃદ્ધાવસ્થા, કેશને પકડીને, દાંતને પાડી નાખીને, બહેરા બનાવીને, અંધપણું આપીને બળપૂર્વક તેના વિષયાભિલાષને હણી નાખે છે. મારું યુવાવસ્થારૂપી રત્ન કયાં પડી ગયું? ખરેખર હું હણાઈ ગયો છું. હે દેવ ! હવે હું શું કરું ?” આ પ્રમાણે વિચારણા કરતે, કડથી નીચે નમી ગયેલ અને ધીમે ધીમે નિરીક્ષણ કરતા દીન વૃદ્ધ પુરુષ ચાલે છે. બંને હાથ તથા મસ્તકને વારંવાર પ્રજાવતા અને મૃત્યુના ભયથી જેના સર્વ અવય કંપી રહ્યા છે તેવા વૃદ્ધ પુરુષને, ના પાડવાથી કાયર બનેલ યમરાજ પકડી લે છે, કેળિયો કરી જાય છે, તે હવે શીવ્ર Page #316 -------------------------------------------------------------------------- ________________ સુદામાચરિવરની ધર્મદેશના. [ ર૮૯ ] રાજ્યનો ત્યાગ કરીને, મેહ રહિત બનેલ હું તપવનમાં જાઉં. મારા પૂર્વજો વૃદ્ધાવસ્થામાં રાજ્યમહેલમાં કદી પણ શયામાં સૂતેલા નથી. પૂર્વના સુકૃત્યને જાણતી દમયંતી પણ હમેશાં મને તપસ્યાને માટે ઉપદેશ કરી રહી છે, પરંતુ ન પૂરી શકાય તેવી મારી કામવાસના દૂર થતી નથી. ” આ પ્રમાણે મનમાં વિચાર કરીને નલરાજાએ ચારિત્ર ગ્રહણ કરવાની સુંદર ભાવના કરી તેવામાં “વનમાં શાસ્ત્રના પારગામી સુદામા નામના મુનિવર પધાર્યા છે.” એવી વધામણ વનપાલકે આવીને આપી. - S A -- - તો સગ બીજે નામ ન (સુદામા સૂરિમહારાજની ધર્મદેશના ] 2012.gadgovoautoહું પોતાના ભવભ્રમણને સાંભળીને શાંત બનેલા નળરાજા મુનિસેવાવડે પિતાના 8ooooooooooo- આત્માને પવિત્ર બનાવવાને માટે દમયંતી સહિત સુદામા મુનિવરની સમીપે ગયા. વિધિપૂર્વક નમસ્કાર કરીને, મુનિઓને વિષે કેશરીસિંહ સમાન તે સુદામા મુનિની સમક્ષ, મહામેરૂપી હસ્તીને વિહ્વળ બનાવતા નલરાજા બેઠા. મુનિરૂપી મેઘરાજે નલરાજાના હદયરૂપી ક્ષેત્રમાં વ્યાપી રહેલા અને મુક્તિરૂપી લતાના મૂળ સમાન વેરાગ્ય ભાવને પિતાના ઉપદેશરૂપી જળવૃષ્ટિથી સિંએ અર્થાત્ નલરાજાના વૈરાગ્યની વૃદ્ધિ કરી. “હે રાજન ! જગતમાં અસાધારણ પરાક્રમી પુરુષમાં તમે મુખ્ય છે, કારણ કે બાહ્ય શત્રુઓને જીતીને હવે તમે અંતરંગ શત્રુઓને જીતવાને ઈચ્છા છે. સુરાસુરને જીતી લેનાર આ અંતરંગ શત્રુઓ ક્રીડામાત્રમાં જીતી શકાય તેવા નથી. ફક્ત મનુષ્ય જ વૈરાગ્યને કારણે ઉદ્યમ કરવાથી પુરુષાર્થ કરવાથી તે જીતી શકે છે. રાગાંધ પુરુષોને ક્ષણિક વૈરાગ્ય થાય છે, તે મોહગર્ભિત વૈરાગ્ય હોઈને નિષ્ફળ નીવડે છે. જ્ઞાનગર્ભિત વેરાગ્ય જ શાશ્વત છે. ખરેખર તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ ગમે તે સ્થળે ગમે તે વ્યક્તિનું કાર્ય સાધી શકે છે. ૩૭. Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧૦ મો : સર્ગ ત્રીજો. ત્રિ મધુબિંદુ” સરખા દાંતવાળા મનુષ્ય, દીન વૃત્તિવાળા અને ભયવ્યાકુળ પ્રાણુઓ કદી પણ વૈરાગ્યવાસિત બનતા નથી. ધર્મને અંગે અગ્નિ પ્રજવલિત થાય છે, વરસાદ વરસે છે, પવન વાય છે, ચંદ્ર સૂર્ય પ્રકાશે છે, સમુદ્ર મર્યાદામાં રહે છે. ફક્ત એક ધર્મ જ રક્ષણ કરનાર, શરણ આપનાર અને ચિરસ્થાયી છે. ધર્મહીન પ્રાણીઓને માટે હમેશ નરકરૂપી ગુફાઓમાં જ રહેવાનું હોય છે. મુનિવરદ્વારા કહેવાયેલ ધર્મને સાંભળીને પણ માત્ર ક્રિયાવાદી પ્રાણી ઉચિત આચરણને સમજતો નથી. “મા સાહસ” પક્ષીની માફક વાણી બોલનારા, દીન વૃત્તિવાળા પ્રાણીઓ હાથમાં દીવો લઈને કૂવામાં પડે છે. સંસારસાગરમાંથી મુક્તિને ઈચછનાર ભવ્ય પ્રાણીઓ હંમેશાં ગુરુની સેવા કરવી જોઈએ. આંધળે માણસ પાંગળાને પિતાના ખભા પર બેસાડે છે પરંતુ દાવાગ્નિથી રુંધાયેલ રસ્તામાં આગળ વધી શકતો નથી.” આ પ્રમાણે સુદામાસૂરિના અત્યંત મનોહર, પવિત્ર, વચનરૂપી તરગેથી જેનો મિથ્યાત્વરૂપી કાદવ જોવાઈ ગયા છે તેવા તેમજ વિશ્વને વિષે પ્રસિદ્ધ કીર્તિવાળા અને વૈરાગ્યવાસિત બનેલા નલરાજા પોતાના પરિવાર સાથે જલદી ઊઠયા. 1000000 હeeeeeSeeeeee સર્ગ ત્રીજો. PROD90496666 [ ઇંદ્રસેનને રાજ્યાભિષેક : : નલ રાજાની દીક્ષા : ઈંદ્રનું નલ રાજાને ચલાયમાન કરવું :: નલ રાજર્ષિની આત્મનિંદા...] 1029mcw0Q00aXYWOO હું બાદ પિતાના નગરમાં જઈને શ્રીમાન, વિદ્વાન નળ રાજાએ પિતાના પુત્ર ઇદ્ર froese opean૦૦૦— સેનના રાજ્યાભિષેકની તૈયારી કરી. નલને દીક્ષા લેવા તૈયાર થયેલા જાણીને અને ઇંદ્રસેનને રાજા બનતાં જાણીને પ્રજાજનોએ એક સાથે હર્ષ તેમજ વિષાદ–બંનેનો અનુભવ કર્યો. જેવી રીતે નલ રાજાને વિવાહત્સવ, તેમજ દિવિજય મહોત્સવ થયે હતું તેવી જ રીતે અપૂર્વ એ સંયમત્સવ પણ થયા. સર્વ જિનમંદિરોની પૂજા કરીને, યાચક જનને દાન આપીને નગરજનોથી અનુસરાયેલ નલરાજા નગરની બહાર નીકળ્યા. વિયેગને કારણે ભયવિહવલ બનેલ સમરત પ્રજાને રજા આપીને નલરાજા દમયંતી Page #318 -------------------------------------------------------------------------- ________________ નલ મુનિને ઈદે મોકલેલ અપ્સરાઓએ કરેલ ઉપસર્ગ. [ ૨૯૧ ] સાથે મહાઅરણ્યમાં દાખલ થયા. મહામંત્રી શ્રુતશીલ, મહાબલીઝ બાહુક, મોટી ભુજાવાળો મહાબલ વિદ્યાધર, તીક્ષણ બુધવાળી કેશિની, ઋતુપર્ણ રાજા, પુષ્કર (કૂબર) વિગેરે રાજાએ પણ તે સમયે ગૃહસ્થ ધર્મને ત્યાગ કરીને વનવાસી બન્યા. ગીતાર્થ પુરુષના સમૂહમાં ગુરુના મુખથી તત્વજ્ઞાનને જાણીને મહાવ્રતધારી બનેલા નવા રાજા તપશ્ચર્યા કરવા લાગ્યા. બાદ કાળક્રમે નલરાજા નિર્ભય, પવિત્ર, નિર્મળ, તાગ ન લઈ શકાય તે, પીડા રહિત, કલ રહિત, સ્થિર (નિશ્ચલ), સંઘયણ તથા સંસ્થાન રહિત, લિંગ રહિત અને ત્રણ ગુણવાળા ( જ્ઞાન, દર્શન ને ચારિત્ર) જ્ઞાનરૂપી ઉજજવળ સાગરને વિષે પ્રવેશ કર્યો અર્થાત્ જ્ઞાની બન્યા. તપોવનમાં આ પ્રમાણે તપશ્ચર્યા કરતાં નલ મુનિને જોઈએ તે પિતાનું ઈંદ્રાસન લઈ લેશે.” એવી શંકાથી ઇંદ્ર હૃદયમાં ભ પાપે, એટલે કીર્તિના સાગર સરખા તે નલ મુનિવરના તપમાં વિન્ન કરવાને માટે ઇદ્રથી ફરમાવાયેલી અપ્સરાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી. રોમાંચને ઉત્પન્ન કરનારા મલયાચલના વાયુઓને, સમાધિ (કાઉસગ્ગ)માં રહેલા મુનિઓ સહન કરી શક્યા નહીં. દિવ્ય સંગીતવાળી, ગુણયુક્ત અને લાંબે સુધી વિસ્તરેલી મૃગ–જાળ તે મુનિવરોના કર્ણરૂપી મૃગોને પકડવા માટે બંધનરૂપ બની. આ પ્રમાણે ઉપસર્ગ કરવા છતાં પણ ક્ષુબ્ધ ન કરી શકાય તેવા તે નલ રાજર્ષિને વશ કરવાને માટે આવેલ અપ્સરાઓ પૈકી કોઈ પણ સમર્થ થઈ નહીં. બાદ કેશિની સરખા રૂપને ધારણ કરતી મેનકા અસરાની સાથે રંભા નામની અસરાએ દમયંતીનું કૃત્રિમ રૂપ ધારણ કર્યું. આકાશમાં ભયંકર રાક્ષસના સ્વરૂપને ધારણ કરનાર ચિત્રરૂપ નામના દેવદ્વારા પીડિત થવાથી વિલાપ કરતી દમયંતીને નલ મુનિએ જોઈ. “હે મહારાજ ! કૌંચકર્ણનો નાનો ભાઈ કિમીલમાલી મને લઈ જાય છે, તો મારું તેનાથી રક્ષણ કરો. પૂર્વે અરણ્યને વિષે તમારા ચરણમાં રહેવાથી તે મને હરી શક્યો ન હતો, પરંતુ અત્યારે તમારા દેખતા છતાં તે રાક્ષસ મને હરી જાય છે. તમારું તે સ્વાભાવિક તેજ કયાં ગયું ? તમારા તે દિવ્ય અસ્ત્રો કયાં ગયા ? તમારી પીડિત તેમજ સાધી સ્ત્રીને રક્ષવાને માટે મહેરબાની કરો. આ પ્રમાણે તમારી પ્રિયાનું અપહરણ થવા છતાં અત્યંત ઉદાસ બનેલ આપને દેવ ધિક્કાર આપી રહ્યા છે તે આપ જુઓ. આપને મારા પ્રત્યે રાગ ન થાઓ તેમજ શત્રુ પ્રત્યે દ્વેષ ન થાઓ, પરંતુ દુઃખી જનની રક્ષા કરવામાં આપને અટકવું જોઈએ નહીં. હે રાજન! તમારા આવા પ્રકારના વિરોધને કારણે શત્રુવ અપહરણ કરાતી હું, તમે હયાત હોવા છતાં બીજા કોના શરણે જાઉં?” ઉપર પ્રમાણે દમયંતીના આક્રંદને તેમજ રાક્ષસના અટ્ટહાસ્યને સાંભળતા નલ રાજર્ષિ Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ર ] શ્રી દમયંતી ચસ્ત્રિ : ધ ૧૦ મે : સમાં ત્રીજો પિતાના આત્મધ્યાનને ભૂલી જઈને શીધ્ર ક્ષેભ પામ્યા. મનુષ્યને વિષે શ્રેષ્ઠ હસ્તી સમાન અને ભયંકર બાહ-સ્તંભવાળા તેણે નજીકમાં રહેલા એક વૃક્ષને જલદી ઉખેડી નાખીને, અભિમાનપૂર્વક કહ્યું કે –“હે દમયંતી! તું ભય ન પામ, ડર નહિ. હે રાક્ષસ! હે દુખ ! તું ઊભું રહે, મને જીત્યા વગર ચેરની માફક કેમ નાશી રહ્યો છે?” આ પ્રમાણે નલ રાજર્ષિથી આક્રોશ કરાયેલ તે માયાવી રાક્ષસ કૃત્રિમ દમયંતીને છોડી દઈને, તેમની સાથે યુદ્ધ કરવાને માટે સન્મુખ આવ્યો. સિંહનાદ, ભુજાના આસ્ફાલનથી દિશાઓના મુખભાગોને બધિર બનાવતું તેમજ પર્વતોને ધજાવતું એવું તે બંનેનું પરસ્પર યુદ્ધ થયું. પરસ્પરના પ્રહારોને વખાણતા તે બંને વરે એકબીજાથી ચઢિયાતા પરાક્રમવડે લડવા લાગ્યા. બાદ ક્રોધવડે રાજર્ષિ નલવડે મસ્તક પર મુષ્ટિથી તાડન કરાયેલ તે રાક્ષસ બૂમ પાડત-પાડતે જલદી નાશી ગયે. પછી વિકસિત કમળ જેવા વદનવાળી, આશ્ચર્યને કારણે હાસ્ય કરતી કૃત્રિમ દમયંતીએ જદી નલરાજર્ષિને ગાઢ આલિંગન આપ્યું. સમય વગર પણ મેઘવૃષ્ટિથી જેમ કદંબનું વૃક્ષ ફળયુક્ત બને તેમ કૃત્રિમ દમયંતીના આલિંગનને કારણે રોમાંચિત બનેલા નલ મુનિ શોભી ઉચ્યા. બાદ પિતાના મનોવિકારને કાબૂમાં લાવતાં અને પોતે સંયમધારી છે એમ જાણતાં નલરાજર્ષિએ દેવોએ કરેલી માયાને જાણી અને પિતાના આત્માની નિંદા કરી. રંભા નામની અપ્સરા પણ મુનિવરના આ પ્રકારના સંશયને જાણીને જલદી અંતર્ધાન થઈ ગઈ. ખરેખર માયાવી પ્રાણું પોતાનું કાર્ય કરીને કેઈપણ પ્રકારે તે સ્થળે સ્થિર રહી શકતા નથી. પછી મુનીશ્વર નલે પિતાના શીલરૂપી દર્પણમાં લાંછન ( ડાઘ)રૂપ પિતાને તે પ્રકારના આચરણને અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યારૂપી શરાણથી શીઘ્ર ઘસી નાખ્યું-ભૂંસી નાખ્યું. “ઇંદ્રની આજ્ઞાથી મારા સ્વરૂપને વિમુવીને દેવોએ પિતાના કાર્ય દ્વારા નલરાજર્ષિને છેતર્યા એટલે તેના ઉપસર્ગના કારણભૂત હું બની છું.” એમ વિચારીને દમયંતી પણ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી. વિવિધ પ્રકારના અશનના અણુશણુ દ્વારા ક્ષીણ દેહવાળી, સ્વાધ્યાય, સંયમ અને સમાધિને વિષે તપુર, કર્મરૂપી તૃણને બાળી નાખનાર, શ્રીમાન નલરાજર્ષિ પિતે મલ રહિત થવાથી સર્વ મુનિવરોને વિષે, ભાગ્યને સર્વશ્રેષ્ઠ બન્યા. રાગ રહિત બનેલ નલ મુનીશ્વર સમ્યફ પ્રકારે સમાધિમાં લયલીન બન્યા ત્યારે અસંખ્ય ગુણવાળી સાધ્વીશ્રી દમયંતી કાળધર્મ પામી. Page #320 -------------------------------------------------------------------------- ________________ નલના જીવ કુબેરે કરેલ શ્રી અનંતનાથ ભગવંતની ભક્તિ. [૨૯૩ ] | સર્ગ ચે. છે શુભ કર્મને લીધે બંધાયેલા ભેગાવલિ કર્મને ભેગવવાને માટે નલ રાજર્ષિ --------— પણ કાળધર્મ પામીને ઉત્તર દિશાના સ્વામી કુબેર બન્યા. સાડા સોળ વર્ષની વયવાળા, પુરુષના સ્વરૂપને ધારણ કરતા, પિતાના ઉત્તરચ્છેદ(શા પર પાથરેલ વઢ)ને દૂર કરતા તે કુબેર રત્નના પલંગમાંથી ઊભા થયા. તે સમયે દેવો “જય જય, નંદવર અને ભદ્ર ભદ્ર ” ઉચ્ચ સ્વરે સ્પષ્ટ અવનિ કરવા લાગ્યા. ચામરની શોભાને ધારણ કરતા, ગદાવાળા, મજબૂત દેહને ધારણ કરતા તે કુબેરે સર્વ પ્રકારે વિકસિત બનેલા વડલાની શોભાને ધારણ કરી. જેમ બ્રહ્માથી આશ્રિત કરાયેલું કમળ શેભે તેમ કુબેરથી આશ્રિત કરાયેલ મનોહર સિંહાસને શ્રેષ્ઠ શોભાને ધારણ કરી. પૂર્વના નેહને કારણે દમયંતી પણ તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ. કેશિનીની સાથે મહાબલ, ઋતુપર્ણ રાજા અને પુષ્કર (કુબર ) તે જ ક્ષણે તેના મૃત્ય તરીકે ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનથી તે સર્વના પૂર્વભવોને જાણતા તે સર્વની પરસ્પર અત્યંત નેહરૂપી શૃંખલા દઢ બની. નવીન જન્મેલા કુબેરને જેવાને ઉત્કંઠિત બનેલા ઇંદ્રાદિ દે તે સ્થળે આવી પહોંચ્યા. તે કુબેરનો અભિષેક કરવાને માટે તૈયાર બનેલા ઇંદ્રાદિ દેવે અત્યંત આડંબરપૂર્વક ઊભા રહ્યા. તે સમયે અત્યંત ભકિતભાવને કારણે પ્રતિહારીએ બે હાથ જોડવાપૂર્વક ઈંદ્ર સરખા પરાક્રમી કુબેરને વિજ્ઞપ્તિ કરી કે– “હે દેવ! ઘણા જ હર્ષની વાત છે કે-અત્રે રહેલા અમારી જેવા સેવકવર્ગના ભાગ્યયોગે આપ અમારા સ્વામી તરીકે કુબેર થયા છે. વરુણ વિગેરે સમસ્ત દે અહીં વિદ્યમાન હોવા છતાં, હે કુબેર ! આપના સરખી દેહકાંતિ બીજા કોનામાં હોઈ શકે ? કલપવૃક્ષે વાળા ક્રીડાવન, ચિંતામણિ રત્નના ભૂમિપ્રદેશો આપના જ છે, કારણ કે કરોડો કામધેનુ સમૂહના આપ સ્વામી હોઈને આપના સરખો આ વિશ્વમાં કોઈ પણ સંપત્તિશાળી નથી. ” આ પ્રમાણે પ્રતિહારીની વાણી સાંભળીને મંગલ કાર્યને માટે સજજ બનેલા કુબેર દેવે તીર્થકર ભગવંતની પૂજાને માટે શાશ્વત જિનચૈત્યમાં પ્રવેશ કર્યો. જિનમંદિરમાં અંત:કરણના સંતાપસમૂહને હરનારા, અનંતનાથ તીર્થકર ભગવંતને નમસ્કાર કરીને, તેમની વિધિપુરસ્સર પૂજા કરીને વિચક્ષણ તેણે અર્થગંભીર સ્તુતિ કરી. “ઉત્કૃષ્ટ કાંતિથી Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧૦ મા. સચાયા. સુથેાભિત, અપરિમિત ક્ષમાણુને કારણે ક્રોધને પણ જીતી લેનાર અને સ ંપત્તિને આપ નાર આપના ચરણકમળને પુણ્યશાળી વિદ્વાન પુરુષા ઇચ્છે છે, મેળવે છે. સøજન પુરુષાને નિય બનાવીને આપના ચરણરૂપી કમળ શરણભૂત બને છે. આકાશમાં ઉડનારાને જેમ એ પાંખ અવલંબનરૂપ બને છે તેમ વિષયરૂપી સાગરમાં ડુબતા પ્રાણીઓને આપના આલેખનથી ભય પ્રાપ્ત થતા નથી. હું સ્વામિ ! આપના દર્શનથી સમસ્ત વાંછિતાની પ્રાપ્તિ થાય છે, આપના સ્મરણથી વિશ્ર્વસમૂહ નાશ પામે છે અને યત્નપૂર્વક કરાયેલ આપની સેવા ભવ્ય પ્રાણીઓના ઘણા ભવ-ભ્રમણને અટકાવે છે ! પાર વિનાના અનંત ખલવાળા આપને નિરંતર નમસ્કાર થાઓ ! શ્રેષ્ઠ સદાચારી આપને નમસ્કાર થાઓ ! શાશ્વત એવા આપ અનંતનાથ ભગવંતને હંમેશાં મારા અનેકશ: વદન હા ! ” વિનયશાળી કુબેરે આ પ્રમાણે નૂતન મગળરૂપ અને મનહર સ્તુતિ કરીને ઇંદ્રથી અભિષેક કરાયેલ તેણે સેવકવ થી અપાયેલ ધનદ પદ પ્રાપ્ત કર્યું. સાહિત્યના રસને જાણનાર શ્રી માયિદેવસૂરિએ રચેલા નુતન મંગળરૂપ અને અપૂર્વ એવા આ પુરુષના કર્ણને કમળ સમાન નલાયનના શમતાસથી ભરપૂર એવા દશમા સ્કધ પૂરો થયા. ←←← *માક્ષપ્રાપ્તિ—ઉપર જણાવ્યા પ્રમાણે નળ રાજિષ કાળધર્મ પામીને ઉત્તરદિશાના સ્વામી કુબેર થયા અને પૂર્વના સ્નેહુના કારણે દમયતી તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ હતી. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પેઢાલપુર નામના નગરમાં હરિચંદ્ર રાજાની લક્ષ્મીવતી નામની રાણીની કુક્ષીમાં દમયંતી પુત્રીપણે ઉત્પન્ન થઇ જયાં તેણીનુ કનકાવતી નામ રાખ્યુ. ચેાગ્ય વયે હરિચંદ્ર રાજાએ લગ્ન માટે સ્વયંવર મંડપની રચના કરી જ્યાં વસુદેવ રાજા( શ્રી કૃષ્ણુવાસુદેવના પિતા )ના કંઠમાં કનકાવતીએ માળા પહેરાવી અને વસુદેવ કનકાવતીને પરણ્યા. અહિં કનકાવતી છેવટે સંજમ લઈ મેાક્ષ પામે છે તેમજ નળને જીવ પણ સ્વગથી ચ્યવી માનવ ભવ કરી તે પણ અંતે માક્ષમાં જાય છે. ધન્ય છે એવા સત્ત્વશાળી દંપતીને !!! શ્રી દમયંતી ચરિત્ર સંપૂર્ણ. * અન્ય સ્થળેથી મેળવેલ. Page #322 -------------------------------------------------------------------------- ________________ (પરિશિષ્ટ). શ્રી માણિક્યદેવસૂરિમહારાજ વિરચિત શ્રી નલાયન (શ્રી દમયંતી ચરિત્ર) પ્રશસ્તિ લેખ સંબંધી સૂચના. ઉપરોક્ત ગ્રંથ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે છે. તેનું સંશોધન આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે (આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિલ્વે) કરેલ છે, જે અગીયાર વર્ષ ઉપર શ્રી યશોવિજયજી ગ્રંથમાળા-ભાવનગર તરફથી પ્રગટ થયેલ છે. બીજા મૂળ ગ્રંથોમાં જેમ છેવટે પ્રશસ્તિ (કર્તાશ્રીએ ગુરુપરંપરા, સમય, સ્થળ વગેરે આપવામાં આપેલ હોય છે તેમ ) આ મૂળ પ્રત-ગ્રંથમાં નથી, છતાં આ ગ્રંથના સંશોધક આચાર્ય મહારાજે તેમના પરિચય, રચનાકાળ વગેરે માટે જે આધારે તેની પ્રસ્તાવનામાં આપ્યા છે તે નીચે પ્રમાણે છે તે અમો વાચકની જાણ માટે આપીએ છીએ. “ ગ્રંથકર્તા આચાર્યશ્રી મણિયદેવસૂરિએ આ મૂળ કાવ્યગ્રંથના દરેક સ્કંધના અંતે સ્વનામ આપેલ છે અને તેમાં જણાવવામાં આવે છે કે વિશેષ ઓળખ માટે જોઈએ તેટલા સાધન મળી શક્યા નથી પરંતુ વિશ્વસનીય સાધનો જે ઉપલબ્ધ થયા છે તે નીચે પ્રમાણે છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે લખેલ જેની પ્રતિમા લેખસંગ્રહ નામના ગ્રંથમાં પા. ૨૬ તથા પા. ૧૭૬ માં નીચે પ્રમાણે પ્રમાણે આપ્યા છે. १॥ सं. १३२७ फा. शु. ८ पल्लीवाल ज्ञातीय-कुमरसिंघ भार्या कुमारदेवी सुत सामंत भार्या सिंगार देवी पित्री षुण्यार्थ...विक्रमसिंह ठ० लूणा ठ० सांगाकेन श्री महावीर વિવા૦ ૦ વારછે પુત્ર શ્રી વલોવંદૂર શિષ્ય શ્રી માળવાફૂમિ પાનું ૨૬ લેખ નાં. ૧૩૭. ૨ { ૨૩૭ વર્ષે માર જુહી ૧ રાનૌ શ્રીગોતવાર શાળ છે....માજુરે લિન શ્રીપાર્શ્વનાથવયં પ્રશા માળિયસૂરિમિક લેખ ના ૯૮૧. સિવાય જામનગરનિવાસી પંડિત હીરાલાલ હંસરાજ તરફથી પ્રગટ થયેલ શ્રી યશોધર ચરિત્રના બીજા સર્ગ લેક ૩૩-૩૪ તથા તેરમા સર્ગના ૭૮ માં થી ૫ણ આ ગ્રંથકર્તા તેઓશ્રી છે, તેમ આ મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલ છે. જેથી આ ગ્રંથકર્તા વડગછના ચોદમાં સૈકામાં વિદ્યમાન હતા તે બરાબર છે.” વળી શ્રી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશાધન મંદિર તરફથી જેનરત્નકેષ ગ્રંથ પ્રથમ ભાગ પ્રગટ થયેલ છે, તેનાં ૨૦૫માં પાનામાં આ નલાયન કાવ્ય ગ્રંથના કત્તાં શ્રી માણેકયદેવસૂરિ વડગચ્છના હતા અને તેઓશ્રીએ આ ગ્રંથ સં. ૧૪૬૪ પહેલાં રચ્યા હતો, તેમ સાથે યશોધર ચરિત્ર અને મેઘનાટક રચેલા છે તે હકીકત આપેલ છે તે પણ ઉપરના પ્રમાણેને પુષ્ટિ આપે છે. ઉપર પ્રમાણે આ ગ્રંથ માટેના પ્રમાણે છપાવી આ ગ્રંથમાં છૂટી નોંધ તરીકે આ સાથે આપવામાં આવેલ છે. પ્રકાશક, Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ org