SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કે પારાગું થાય તે પહેલાંજ નૂતન મંદિરને પાયે નંખાયે. આજે ભવ્ય મંદિર ઊભું છે અને સેંકડે નરનારીઓ દર્શનનો લાભ લઈ સમ્યકત્વની સિદ્ધિ કરે છે. શાન્તાક્રુઝખાતે ઉપાશ્રયનાં અભાવે પિતાનાં જ બંગલામાં જતાં આવતાં મુનિવરોને દિવસ સુધી રોક્તા અને શાન્તાક્રુઝના જૈન સમાજને ઉપદેશ વાણીને લાભ અપાવતા અને તે માટે ત્યાં ઉપાશ્રય કરવાની ભાવના પણ હતી, જેથી તેમના પ્રિયબંધુ શ્રીયુત મણિલાલભાઈએ પિતાની ધાર્મિક જીવન જીવી ગયેલ આદર્શ હેનની ભાવના પૂર્ણ કરવા હાલમાં રૂા. ૧૧૦૦૧) સૂરજ બહેનના સ્મારક તરીકે ત્યાંના શ્રી સંઘને તેમના નામને ઉપાશ્રય કરવા આપી પ્રિય હેનનની ભાવના પૂર્ણ કરી અને ઉપાશ્રય સાથે બહેનનું નામ જોડવામાં આવ્યું. બંધુ અને બહેનની આ આદર્શ અને અનુકરણીય જોડી અન્યને દષ્ટાંતરૂપ છે. સૂરજ બહેનને ઉપકાર તેમના બંધુ ઉપર અને હતો અને પિતાનામાં ધાર્મિક ન સંસ્કાર જમ્યા તે હેનને લીધે જ હતા તેમજ મણિભાઈ ઉપરને નિર્મળ બંધુ- ક પ્રેમ હતો. વળી પિતાના ધર્મપત્ની સૌભાગ્યદેવીને ત્રણ ઉપધાને સાથે રહી સૂરજ બને કરાવ્યા હતા તેથી શ્રીયુત બંધુ મણિલાલભાઈ તે કણ અદા કરવા એ ઉપરોક્ત પ્રમાણે હેનનું સ્મારક શાન્તાકઝમાં ઉપાશ્રય કરાવી અદા કર્યું છે, વિશેષમાં આ મહાન સતી શ્રી દમયંતી ચરિત્ર સાથે સૂરજહેનનું નામ અંકિત કરી સીરીઝ તરીકે આ સભાથી પ્રકટ કરાવી શ્રીયુત મણિલાલભાઈએ પિતાની ઉદારતા પણ બતાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy