SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૫ મે. સગ અઢરમેા. "" તેથી હવે જે હું તારી સાથે પાન કે અશન કરું તે હું ખરેખર પક્ષી ન કહેવાઉં અર્થાત્ આજથી મારે અશન-પાનના ત્યાગ છે.’ આ પ્રમાણે અનશન કરવાના નિશ્ચય કરીને તે પાપટે મોન ધારણ કર્યું' અને ચિત્તને વિષે માત્ર દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવ'તનું સ્મરણ કરવા લાગ્યા. 99 પેાપટના કટાક્ષ વચનેાથી હૃદયમાં ઘાયલ થવાથી પશ્ચાત્તાપ કરતી વિદ્યુન્મતી પોપટને વારંવાર આજીજીપૂર્વક કહેવા લાગી. શાકમગ્ન બનેલી તેણી તેની આગળ રુદન કરવા લાગી, તેમજ પેાતાની જાતને નિંદવા લાગી. વળી પાપટને પેાતાના ખેાળામાં બેસારીને તેવા પ્રકારના વચનેાથી શાંત્વન-આશ્વાસન આપવા લાગી. જ્યારે દૃઢ પ્રતિજ્ઞાવાળા પેપટે કાઈપણ પ્રકારના આહાર ગ્રહણ કર્યાં નહીં ત્યારે ચતુર વિશ્રુમતીએ પણ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે—“હું પાપટ! મારા અનુચિત વનથી તેં જો મૃત્યુ પામવાના નિઊઁય કર્યાં છે, તેા હું પણ તારી સાથે જ મૃત્યુ પામીશ, આપણા બંનેની એક જ ગતિ થાએ. આ પ્રમાણે કહીને, બ્રેાજન તથા પાણીના ત્યાગ કરેલી વિદ્યુન્મતી સમયને અનુરૂપ સમરત ક્રિયાએ કરવા લાગી. વિષ્ણુન્મતી સર્વ લક્ષણેાથી યુક્ત, મનેાહર, વરને લાયક યુવાવસ્થામાં આવેલી, સુંદર શરીરવાતી અત્યંત વિચક્ષણ મંત્રી કન્યા હતી—અવિવાહિત હતી. નાગરિકજના દુ:ખથી વ્યાકુળ અન્ય છતે, બ ંધુએ વિલાપ કર્યો છતે અને સેકડા વિચક્ષણ પુરુષાએ હજારો ઉપાય કર્યા તાપણુ હરણના જેવી નેત્રવાળી વિધ્રુમ્મતોના મૃત્યુ પામવાના નિર્ણયને દૂર કરવાને કાઈ શક્તિમાન થઇ શક્યું નહીં. ખરેખર ભાત્રીભાવને દૂર કરી શકાતા નથી. પછી ત્રણ દિવસ બાદ, મૃત્યુ પામેલા પોપટને સાથે લઇને વિદ્યુમતીએ અગ્નિમાં પ્રવેશ કરીને પેાતાના દેહને ભસ્મીભૂત કરી નાખ્યા. વિષ્ણુન્મતી મૃત્યુ પામીને દશાણું રાજાની કલાવતી નામની પુત્રી થઇ અને તે પાપટ મૃત્યુ પામીને તું શંખ રાજારૂપે જન્મ્યા છે. પાંખના છેદવાથી બંધાયેલા દુષ્કર્મ રૂપી ફળ કલાવતીએ હસ્ત છેદાવાના બહાનાથી, તારા દ્વારા પ્રાપ્ત કર્યું ( પૂર્વભવમાં તેણે તારી બે પાંખા છેદી હતી, તે આ ભવમાં તે તેની અને ભુજાએ કપાવી. ) ” આ પ્રમાણે કેવળી ભગવંત કહી રહ્યા હતા ત્યારે પેાતાની સમક્ષ જાણે આળેખાયેલ હાય તેમ પેાતાના પૂર્વજન્મને યાદ કરતાં તે અને નિદ્રાની માફક ક્ષણિક મૂર્છા પામીને, જલ્દી પાછા સચેતન અન્યા. પછી ત્યારથી જ પ્રારંભીને મુનિ સમક્ષ સ્વીકારેલ કોઈપણ પ્રકારની જીવહિં`સા નહીં કરવાની પ્રતિજ્ઞાવાળા તે અને રાજ્યનું સુંદર પ્રકારે પાલન કરી, વૃદ્ધાવસ્થામાં પેાતાના મુખ્ય પુત્રને રાજ્યકારભાર સાંપીને, નિળ તપશ્ચર્યા કરીને સ્વર્ગમાં ગયા. હૈ દમયંતી ! કર્મોના પ્રત્યક્ષ પ્રભાવવાળી કલાવતીની આ કથા મારા સુખદ્વારા સાંભળીને અને તારા ચિત્તમાં તેના બરાબર વિચાર કરીને, તારા દુઃખને તું આછું કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy