SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૬ ] શ્રી દમય'તી ચરિત્ર : સ્કંધ ૬ ઠ્ઠો. સર્યાં ત્રીજો. કૂવાના માર્ગ દ્વારા અહીં આવી પહોંચ્યા. તેણે કુટુમ્બીજને સહિત મારા પિતા સુકેતુને હણીને, ફક્ત મને, પેાતાની સ્રી બનાવવાની ઇચ્છાથી, જીવતી રાખી છે. આજથી ત્રણ દિવસ બાદ તે મને પરણવાને ઇચ્છે છે અને હુ મનથી શરણભૂત વેચ્યા દેવીનુ સ્મરણુ કરી રહી છું. પ્રસન્ન બનેલા તે દેવીએ મને સ્વપ્નમાં તે રાક્ષસને હણવાનુ વરદાન આપ્યું છે. તે વરદાન સાચુ' હૈાય તેમ મને જણાય છે, નહીંતર આ ભયંકર સ્થાનમાં તમારું આગમન થાય શી રીતે ? તા મારા પિતાનું આ ખડ્ગ લઇને ચેડીવાર તમે અહીં છુપાઈ જાવ, કારણુ શિકારથી પાછેા ક્લે તે રાક્ષસ હમણાં આવી પહેાંચશે, તા વેરાઢ્યા દેવીનું સ્મરણ કરીને તમે તે રાક્ષસને હથેા. છળ ( છિદ્ર ) જોઈને લડનારા ધૈર્ય શાળી પુરુષાને વિજય પ્રાપ્ત થવા મુશ્કેલ નથી. ” એમ તેણીનું વચન સ્વીકારીને, ચેાગ્ય અવસર મેળવીને, વેરેાટ્યા દેવીના વરદાનથી ગષ્ઠ બનેલા પરાક્રમશાળી તેણે તે રાક્ષસને હણી નાખ્યા. પછી તે કન્યાને પરણીને બહાર નીકળવાને ઉત્સુક ખનેલી મન્મથ, પ્રિયા અને સપત્તિ યુક્ત તે કૂવાના દ્વાર નજીક આવી પહાંચે. અને પૂર્વની માફક પાણીને માટે આવી પહેાંચેલા માણસેાએ દારડા દ્વારા તેને બહાર કાઢીને, વહાણુના સ્વામી સાથે તેમના મેળાપ કરાવ્યેા. તેની સ્રીમાં લુબ્ધ બનેલા તે વહાણવટીએ, પેાતાના વહાણુમાં ઊંઘતાં તે વણિકપુત્રને રાત્રિને વિષે સમુદ્રની અંદર ફેંકી દીધા. સમુદ્રમાં પડતા તે એક મેટા મત્સ્યથી જલ્દી ગળી જવાયેા અને તેના ઉદરમાં રહેલા તેણે ધૈર્ય પૂર્ણાંક પૂર્વની ગાથાના અર્થના વિચાર કર્યાં. “ તે વણિકપુત્રને સાગરમાં ફેંકી દેવાયેા છે” એમ તે કન્યાને જણાવીને સા વાહે તેણીના પાસે ભાગ-વિલાસ માટે પ્રાર્થના કરી ત્યારે તેણીએ જણાવ્યું કે—“ તીર્થસ્થળનું દર્શન કર્યા સિવાય હું તારી માગણી સતૈષી શકીશ નહિ, કારણ કે મારે તેવા પ્રકારની પ્રતિજ્ઞા છે. ’’ આ બાજુ ભરતીદ્વારા સમુદ્રના કિનારે ફેંકી દેવાયેલ તે મહામત્સ્યને ચીરતા મચ્છીમારોએ તે મન્મથને પ્રાપ્ત કરીને કાંતિ નગરીના સ્વામી રાજાને ભેટણાં તરીકે આપ્યા. રાજાએ પણ કુતુહુલપૂર્વક તેનું “ મત્સ્યાદર ” એવું નામ સ્થાપીને, તેનું સુ ંદર સ્વરૂપ જોઇને પેાતાના સ્થગીયર તરીકે સ્થાપ્યા. “ પેાતાની જ આ નગરી છે ’ એમ જાણીને, પેાતાને પૂછતાં લોકોને આડાઅવળા જવાબ આપવાપૂર્વક છેતરતા તેણે પાતાની જાતને ગુપ્ત રાખો. તેવામાં પ્રથમ વહાણુને સ્વામી કે જેણે આ વણિકપુત્રનું મણિમૌક્તિકાદિ અને સુવર્ણ ની ઇંટા વિગેરે હરી લીધું હતું તે આવી પહોંચ્યા. રાજાએ તેનું સન્માન કર્યું. તે વહાણવટી ત્યાં રહેલ સ્થગીધરને જોઇને ભયભીત બન્યા. સમયના જાણુ મત્સ્યાદરે તેની સાથે ફાઇપણ પ્રકારની વાતચીત કરી નહીં. ભયભીત બનેલા તે વઠ્ઠાણુવટીએ લેાકેાના મુખથી તેના આગમનનું સઘળું વૃત્તાંત જાણી લીધુ. ખાદ વહાણવટીની સૂચનાથી સંગીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy