SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [............................................................******* RELEFT: સ-પંદરમા AREER RE [ ઉપમા દ્વારા દમયંતીને વશ કરવા નળનું કથન: દમય’તીનું રુદન : નળનું પ્રગટ થવુ તે પશ્ચાત્તાપ ] Jain Education International આ પ્રમાણે મનમાં વિચાર કરીને, પેાતાની મૃદુ વાણીમાં કઈંક કઠારતા દર્શા...વતા, નલ, દિક્પાલે પ્રત્યે એકાંત પક્ષપાત બતાવવાપૂર્વક મત્સ્યે નલે તને મંત્ર-મ ંત્રાદિદ્વારા ચક્કસ વશ કરેલ છે, કારણ કે સમસ્ત દેવાના સ્વામી ઇંદ્રને ત્યાગ કરીને તને નલ પ્રત્યે પ્રીતિ થઇ છે. જો તુ કદાચ, દેવાના ક્રોધને અંગે આત્મહત્યા કરીશ તા તેથી તેએને શું કલક લાગવાનું છે ? અથવા તેા તેઓને પશ્ચાત્તાપનું શું કારણ છે? દેવાને દીન પ્રાણીઓ પ્રત્યે કઇ દયા હાતી નથી. પેાતાના પર આવી પડતાં પતંગિયા પર થુ દીપકને દયા પ્રગટે છે ? જેમ સમુદ્રમાં ડૂબતા વહાણને કાઇ શરણભૂત ખની શકતું નથી તેમ લેાકપાલેાથી ભયભીત બનેલાઓને આ જગતમાં આશ્રય લેવાનું કાઇપણ સ્થાન નથી. જે તુ ગળાફાંસા ખાઇને મૃત્યુ પામીશ તા મેઘના સ્વામી ઇંદ્ર શુ તને નહીં ઉપાડી જાય ? જો તું અગ્નિ પ્રવેશ કરીને મરણુ પામીશ તા અગ્નિદેવને પ્રાપ્ત થયેલ તું જાતે જ તેના ખેાળામાં આશ્રય લેનાર બનીશ, હું કમલાક્ષિ ! જો તું જળને વિષે ઝંપાપાત કરીશ તા ત્રણે લેને વિષે વરુણુની કાર્યસિદ્ધિ થઇ ચૂકી માની લે. અગર જો અન્ય કાઇ પણ પ્રકારે તું તારા જીવિતના અંત લાવીશ તા યમરાજની અતિથિ બનીશ. આ પ્રમાણે ભક્તિથી કે શક્તિથી, દુ:ખથી યા સુખથી આ લેકમાં કે પરલેાકમાં તું લેાકપાàાના હાથમાં જવાની છે, તેા જલ્દી નળરાજાના ત્યાગ કરીને, દિક્પાલાના સ્વીકાર કર. હું ભાળી ! મહામહના ત્યાગ કર અને પાતે જ સ્વના ભાગિવલાસે ભાગવ. આ પ્રમાણે પ્રાર્થના કરતા એવા મારી વિનતિને તું માન્ય રાખીશ નહીં તે હમણાં હું સૌથી પહેલાં તારા દ્વેષી છું. ’ આ પ્રમાણે નલના વાણીરૂપી મહામંત્રના હૃઢ આદેશથી વ્યાકુળ બનેલ તેણી એકક્રમ બુદ્ધિશૂન્ય બની ગઈ. દૂતના કથનને ચિત્તમાં વિશ્વાસપૂર્વક સ્વીકારતી દમયંતી પરસેવાથી રેબઝેબ, સુકાયેલ કંઠે અને એઇવાળી, ભયભીત અને ધ્રુજારી યુક્ત બની. પ્રિયના વિયાગને તેમજ તેના અસાધ્યપણાને અંત:કરણમાં વિચાર કરીને અસહાય બનેલી, અયુક્ત નેત્રવાળી, દીન સખીજનથી જોવાતી અને ગાઢ શાકને લીધે રુંધાયેલા કડવાળી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy