SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નળના પાંચ રૂપાથી દમયતાની મૂંઝવણુ, [ ૧૦૭ ] કી નથી તેમજ પેાતાના નિરીક્ષણથી તે ફાઈણ પ્રકારે નિશ્ચય કરી શકી નહીં. આ સમયે, તે દરેકને વિષે અનુરાગ પ્રગટાવવાને માટે પેાતાના પાંચ ખાણાથી ભેદતા કામદેવે, નલના પાંચે રૂપાદ્વારા દમય’તીરૂપી લક્ષને વિષે પેાતાની શસ્ત્રસંખ્યા સાČક કરી. (અર્થાત્ કામદેવના પાંચ માણુ કહેવાય છે, કામદેવે નલના પાંચ રૂપને પેાતાના બાણા તરીકે માન્યા અને એ રીતે દમયતીરૂપી લક્ષને વીંધ્યું—આ રીતે કામદેવે પેાતાના શસ્ત્રોની સાકતા કરી તેમ વિના કહેવાના આશય છે. ) 186 આ રીતે સરસ્વતીથી જેણીના બુદ્ધિવૈભવ રુંધાઇ ગયા છે તેવી દમયંતી કાઇપશુ જાતના માર્ગ મેળવી શકી નહીં અને ભીમરાજાની સાથેાસાથ સમગ્ર રાજવીમ`ડળ પશુ વ્યાકુળ બની ગયું. વળી તે સમયે સમગ્ર સભા મંગળસૂચક હજાર) મૃદંગાના તિ રહિત, શૂન્ય સ્વજન વર્ગવાળી, ગીત તેમજ નૃત્ય રહિત અને હર્ષ વિનાની બની ગઇ. વાયુના માજાએથી સ્પર્શ કરાતી અને સમસ્ત રાજાએથી જોવાતી વ્યગ્ર દમયંતી તેમજ તેના હાથમાં રહેલી પુષ્પમાળા Àાભા રહિત બની ગયાં. તે સમયે જેના પ્રાણા કઠે આવી ગયા છે તેમજ જેનું શરીર કાંતિવિહુણું બન્યું છે એવી અચિન્ત્ય ચરિત્રવાળી દમયંતી હૃદયમાં નીચે પ્રમાણે વિચારવા લાગી કે— પહેલાં તા નલ એક જ હતા અને અત્યારે આ પાંચ કયાંથી થઈ ગયા ? જળ રહિત સ્થાનમાં ચંદ્રનુ પણ પ્રતિબિંબ જોઇ શકાતું નથી. વિયેાગાવસ્થામાં મેં દશે દિશા એમાં મારા સ્વામી નલરાજાને જોયેલ છે, તા શું પૂર્વની માફક અત્યારે પણ મારી આંખે! તે પ્રમાણે જોઇ રહેલ છે ? અર્થાત્ ણુ મારી આંખા મને ઠગી રહી છે ? અથવા તા કૌતુકી એવા નલે શું પેાતાની જાતને બહુરૂપવાળી ( પાંચ રૂપવાળી ) કરી હશે ? આર્યવિદ્યાને જાણનાર આ નલ મહુરૂપી વિદ્યાને પણ જાણતા હશે. હા, મેં જાણ્યું અથવા તા બીજી` શુ` હાઇ શકે ? મને ખાત્રી થાય છે કે-લેાકપાલના વજ્રરૂપી આચ્છાદન મારા સ્વામીને મલાત્કારથી ઢાંકી રહેલ છે અર્થાત્ લેાકપાલેાએ પેાતાના વસ્રોનલને પહેરાવી દીધા જણાય છે. ઘેાડા વૈભવવાળા માણસને વિષે ઇો હાય છે તેા પછી લેાક પાલાને માટે તે પૂછવું જ શું ? કારણ કે તૃણુ ઉપર તીક્ષ્ણ કુહાડાના પ્રહાર એ ખરેખર સત્ત્વવાળા પ્રાણીઓ માટે અનુચિત આચરણ છે. આજે મારા દુર્ભાગ્યતે અંગે આ લેાકપાલે પશુ મારા શત્રુરૂપ બન્યા છે, કારણ કે પરોપકાર કરનારૂ મેઘાનું જલ પવનસમૂહથી અટકી પડે છે. ખરેખર જ્યારે દુર્ભાગ્યના ઉદય થાય છે ત્યારે સરાવર સંતાપ ઉપજાવે છે, વૃક્ષ સુકાઈ જાય છે અને ચદ્ર પણ શરીરને દાહ ઉપજાવે છે. તેમજ દિવસ પણ રાત્રિરૂપ બની જાય છે. લેાકપાલે મારા પ્રત્યે રાષવાળા બનવાને કારણે આજે મારા માટે સર્વ પ્રતિકૂળ થયું જણાય છે; કારણ કે સૂર્યના સંગમથી ધૂળ, મૈતી પણ શીઘ્ર અત્યંત દુ:સહુ ભાવને પામે છે-તસ બની જાય છે. હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy