SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ oooo ) ૦૦ : ક ૦ ૦ ૦ ૦ ૦ ૨૦૦૦ કરે છે * * ૦૦૦ ). ૪૦૦૦ ૦૦૦ oooooo ॐ अहम ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ॥ ।। श्रीमद् विजयानन्दसूरीश्वरपादपद्मभ्यो नमः ।। श्रीमाणिक्यदेवसूरिविरचित | મી મતી મિ. , શ્રી દમયંતી ચરિત્ર, (નલાયન) ઉત્પત્તિ કંધ પહેલો :: (સર્ગ ૧ લે ) [નળ તેમજ નળના ગુણોનું વર્ણન. ! મંગળાચરણ. મારા . કેવળજ્ઞાનસ્વરૂપ, અષ્ટ મદ અને કામદેવને પરાજિત કરનાર અને ચિરસ્થાયી શ્રી વીતરાગ ઇ અમન પરમાત્મા (જગતમાં ) જયવંત વ. કુમુદ સરખી ઉજજવળ અને અનેક સદ્ભાવોથી ભરપૂર શ્રી ભારતી દેવી-શ્રી સરસ્વતી દેવી પણ જયવંત વર્તો. વળી કવિજનને કમળ એવો વાણીવિલાસ પણ જયવંત વર્તો. પાપને નાશ કરવામાં તત્પર, સંતપુરુષોને ઉદ્ધાર કરવામાં વૈર્યવાન, લક્ષ્મીનું દાન દેવામાં ઉદાર, ધર્મને વિસામો લેવાને માટે વૃક્ષરૂપ, દઢ મનોબળવાળા, કોઈ પણ જાતના કલંક રહિત તેમજ સમગ્ર દેશને દૂર કરનાર કુબેર૪ નામને લેકપાળ આ વિશ્વમાં હરહંમેશને માટે જયવંત વર્તે છે. કલિકાળના પાપરૂપી કાજળને દૂર કરનાર, પ્રગાઢ, નવીન ( તાજા ) દૂધના જે મનહર અને આહૂલાદક તથા નિર્મળ યશવડે જેમણે જગતને પવિત્ર બનાવ્યું તે તેમજ કુબેરના પૂર્વ—આગલા અવતારરૂપ, ચતુરશિરોમણિ, નિષધ દેશને રાજા નળ સદૈવ તમારા કલ્યાણને વિસ્તારે-કરે. ભેંમી (દમયંતી)અને તેના ભર્તા-સ્વામી નળ રાજાનું સકળ લોકમાં પ્રસિદ્ધ, સુંદર, ચમત્કારિક, મનોહર, નિર્મળ અને કલિકાલના દૂષણને હરનારું તેમજ ચિરકાળ પર્યત રહેનારું આ સમગ્ર ચરિત્ર તમે સાવધાનતાપૂર્વક સાંભળો. આ સંબંધમાં શ્રી શારદા-સરસ્વતી દેવી તમને સર્વદા સહાય કરો. હ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળદ, ૪ રૂપમદ, ૫ તપમદ, ૬ દ્ધિમદ, ૭ વિદ્યામ, ને ૮ લાભમદ આ આઠ પ્રકારના મદ કહેલા છે. * કુબેર એ ઉત્તર દિશાને સ્વામી ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy