SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] શ્રો દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લેા. સગ' આઠમા. દેવીનુ સેવન કરતા, ભારતભૂમિને ભાગવતા તેમજ ભરત મહારાજના વંશને વિસ્તૃત કરતા તમારી આ ભારતી ( વિદ્યા, ભૂમિ અને વંશ) તે( દમયંતી )ને પ્રાપ્ત થાય અર્થાત્ તે તમારી સહુધ ચારિણી બને. કવિગણની કળારૂપી ક્રીડાને વિષે કુતુહલભાવવાળી લીલામાં આસક્ત અર્થાત્ વિદ્વાન વર્ગની સાથે કળા સંબંધી ચર્ચા કરવામાં રક્ત, ગૌરવના સાગર, સદ્ભાગ્યના તિલકરૂપ, દારિદ્રયના નાશ કરનાર, સમગ્ર તેજના સ્થાનરૂપ, સત્ય વાણીની ખાણુ જેવા સત્યવાદી હૈ નળરાજ ! તમે યાવચંદ્રવિવારો-જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી વિશ્વમાં જયવંત વ. હું નૃપ! હાથીના તુમૂળ જેવી શ્વેત કાંતિવાળા તમારા ગુણ્ણા આપે।આપ પડિત પુરુષના હૃદયનું રંજન કરે છે, અને શત્રુઓના મુખને શ્વાનઝાંખા બનાવે છે. ચાંદની પાતે ઉજ્જળ છે અને વિશ્વભરને ઉજ્જવળ બનાવે છે, ગંગા પેાતે પવિત્ર છે અને જગતને પવિત્ર મનાવે છે તેવી જ રીતે હું પૃથ્વીપીઠના ઈંદ્ર સરખા રાજન ! ધન્યવાદને પાત્ર એવી તે કન્યા (દમયંતી ) બીજા કયા પુરુષને ધન્ય બનાવશે ? ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy