SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નળના ભીમરાજાએ કરેલ સત્કાર. [ ૭૧ ] ષ્ટિ માત્રમાં જોવાથી એક બીજાના સત્કારાથે તેઓ બંને ઊઠયા. માર્ગોમાં જ મને દૃઢ આલિ ગન આપીને, અનુક્રમે બન્ને સિંહાસન પર સામસામે બેઠા. પરસ્પર ક્ષેમકુશળતાના સમાચાર પૂછતાં ને પરસ્પર નિહાળતાં તેએ બન્નેએ, જમાઇના મિત્રપણાથી પ્રગટેલી સૂર્ય ને ચંદ્રની શાભાને ધારણ કરી. ખાદ ભીમરાજાએ નળ પ્રત્યે કહ્યું કે–“ આપને જોવાથી મારી આજના દિવસ અને બને નેત્રા સફળ થયા, કારણ કે તમારી કીતિથી તમે સવ સ્થળે રહેલા હૈાવા છતાં, ઈક્ષ્વાકુવંશી, વિશ્વના વિજય કરનારા, વીરસેન રાજાના પુત્ર આપ જાતે જ મારે આંગણે પધાર્યા છે. ” તે સમયે નળે ભીમરાજાને કહ્યુ કે–“હે રાજન ! તમારા મેળાપથી અમને સર્વ પ્રકારનું ઇષ્ટ મન્યુ' છે. વિશેષ શુ' કહેવું ? મેટા પુરુષાના મન, વચન ને કર્મ જુદા હાતા નથી તેથી રાજાઓના ગુરુ એવા તમારી અમારા પ્રત્યેની વિવેકી વાણીથી સર્યું.” આ પ્રમાણે ખેલતા અને ભીમરાજાના વચનેાથી સંતુષ્ટ બનેલા નળરાજાએ ભીમરાજાના કુમારા, સેનાપતિ અને મંત્રીઓના પ્રણામ સ્વીકારીને તેને ચેાગ્ય આદર આપ્યા. “ મધ્યાહ્ન સમયની પૂજા કરવાના સમય નજીક આવી રહ્યો છે, માટે તમે થાકને દૂર કરી, અમે મહેલમાં જઈશું. આ પ્રમાણે ખેલતા ભીમરાજા, નળની સેવા-શુશ્રુષા માટે સેવકજનેાને મૂકીને ગયા. }} નળરાજાને ભેજન કરવા માટે દમયંતીએ જાતે બનાવેલી નવીન રસાઇના સેકડા થાળા લઈને, અંત:પુરની એ પેાતાના ઉત્તરાસનાથી તે થાળાને ઢાંકીને જલ્દી આવી પહેાંચી, નળે પણ મત્રીવ દ્વારા તે સ્ત્રીએનું સન્માન કરાવીને પેાતાનું દર્શન તેણી . આને આપ્યુ. પછી પેાતાના સ્વજન વર્ગની સાથે, ભુજખળથી દુશ્મનને જીતનાર, ચંદ્ર સરખા નિર્મળ તે મનેાહર મુખવાળા નળરાજાએ ભાજન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy