SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તીસ્થળે મુનિવરની નળરાજાએ કરેલી ભકિત, [ ૨૭૭ ] મંદિર પ્રત્યે પેાતાની ભક્તિને લીધે તેની આસપાસ સમસ્ત પૃથ્વીનું અવલાકન કર્યું. તે સ્થળે રહેલા મહર્ષિઓનીહ પૂર્વક ચરણપૂજા કરીને નલરાજાએ પોતાની સંપત્તિની સાર્થકતા માની. અહીં આ પ્રમાણે નિરુપદ્રવ અઠ્ઠાઈ મહેાત્સવ કરીને, ભગવતનું આરાધન કરીને નલરાજા પાતાની પત્ની સાથે તે તીર્થના શિખર પરથી નીચે ઊતર્યાં. તે પર્યંતની તળેટીમાંથી નલરાજા પાતાના સૈન્ય સાથે ચાલી રહ્યા હતા તેવામાં સૂર્યાસ્ત થવા લાગ્યા. બાદ સાયંકાળના અંધકારને વિશેષ ગાઢ બનાવવાને માટે જાણે તૈયાર થયા હાય તેમ ધૂળને ઊડાડતા પ્રચંડ વાયરાએ વાવા લાગ્યા. સમસ્ત દિશાએને એકાકાર બનાવતા વાયુ ધૂળ સહિત વાઈ રહ્યો હતા. ત્યારે આંખને આવરી દેતા અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું અર્થાત્ સર્વ સ્થળે ગાઢ અંધકાર વ્યાસ ગયા. ઉચ્ચ કે નીચ જાતિને નહીં જાણતી, વ્યાકુળ જેની ષ્ટિ રુંધાઈ ગઈ છે તેવી સ્ત્રીની માફક ઊંચા નીચા પ્રદેશને નહીં જાગ્રુતી, દિશાના ભાન વિનાની અને નજરથી નહીં દેખી શક્તી સેના એક બીજાનું અવલખન લઇને ચાલવા લાગી. ખિન્ન બનેલ રાજા નલ તે સ્થળે સૈન્ય સાથે રોકાઈ ગયા. રાજાઓ હંમેશા સમયને જાણનારા હાય છે. વળી નલરાજા તે વિશેષે કરીને સમયના જાણુ હતા. આ સમયે ધૂળ ઊડવાના દુ:ખને કારણે સૈન્યના કાલાહળ ખંધ પડ્યો ત્યારે અને સમસ્ત મનુષ્ય, હસ્તી વિગેરે ચિત્રમાં આળેખાયેલાની માફક સ્થિર બન્યા ત્યારે નલરાજાના પડાવની નજીકમાં તે ગાઢ અરણ્યને વિષે નલરાજાએ ઘણા ભ્રમરાઓને અવાજ કરતાં સાંભળ્યા, એટલે તેમના મનમાં સશય થયા કે–શું આટલામાં કમળનુ પુષ્પ હશે ? કે કાઇ હસ્તી અથવા સુગ ંધી વાંસ હશે ? આ પ્રમાણે કૌતુક થવાથી અતિ ઉત્કંઠાવાળા નલરાજાએ શિખિકામાં બેઠેલી દમય તીને પડદાની અંદર કહ્યું કે- “ હૈ વેદી ! તુ બહાર આવ, પડદાના ત્યાગ કર. તારા ભાલ-તિલકની ક્રાંતિ અંધકારને દૂર કરે. આ પ્રમાણે નલ રાજવીના સૂચનથી દમયંતી એકદમ બહાર આવી અને તેને કારણે તે પ્રદેશના ગાઢ અંધકાર દૂર થઈ ગયેા. અંધકાર નષ્ટ થવાથી લેાકાએ તે સ્થળ ખાલી કર્યું ત્યારે નલ–દમયતી ખંનેએ ભ્રમરાઓના ગુંજારવ તરફ પોતાની દ્રષ્ટિ ફેકી ત્યારે તે અનેએ અદ્ભુત, અસાધારણુ સમાધિરૂપી સમૃદ્ધિને કારણે સ્થિર આકૃતિવાળા, મૂર્તિરૂપ પરમાત્માની સરખા, ગજરાજના ગંડસ્થળના ઘસાવાથી ચાંટેલા મદને કારણે ભ્રમરસમૂહથી ડંખ અપાતા કોઇ એક મુનિવરને નીહાળ્યા. મુનિવરને જોઇને વ્યાકુળ ચિત્તવાળા નલે દમયંતીયુકત કહ્યુ` કે-ખરેખર, આ તપ, કષ્ટ, ઢઢતા અને મુમુક્ષુપણુ ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે ઘણી પ્રશંસા કરી. ખાદ પાસે રહેલી સેવિકા સરખી #મય'તીથી સજ્જ કરેલા સાધનવાળા અને યત્નપૂર્વક ઊડાડેલા ભમરાઓના ડંખને દૂર "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy