SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૭૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૮ મે. સર્ગ ચે. કરતા નલ રાજાએ પોતે જલ્દી ભકિતપૂર્વક તેમના દેહની શુશ્રુષા કરી. મુનિરાજની વૈયાવચ્ચ કરતાં નલ રાજવી પણ સુખ પામ્યું અને તે સમયે પ્રચંડ પવન પણ શીવ્ર શમી ગયા. તેમજ પ્રગટ તેજવાળો ચંદ્ર ઉદય પામે. દુષ્ટ પ્રાણુઓથી કરાયેલા મહાઉપસર્ગોને જીતીને ધ્યાન મુક્ત બનેલા શ્રેષ્ઠ મુનિવરે, ભવ્ય પ્રાણીને વિષે મુદિતભાવનું આરોપણ કરવાની માફક પિતાનાં પ્રશમરસથી વિકસ્વર બંને નેત્રદ્વારા નીહાળ્યું ત્યારે “ચંદ્ર જેવા નિર્મળ હે મુનિ શ્રેષ્ઠ ! આપનું નૂતન મંગલ થાઓ.” આ પ્રમાણે શ્રેષ્ઠ બુદ્ધિવાળા, ચંદ્ર સરખા મુખવાળા નલે તે મુનિવરની પ્રશંસા કરી. કૌતુકપ્રિય અને શ્રેષ્ઠ કવિ સદશ શ્રી માણિકયદેવસૂરિએ અપૂર્વ અને નૂતનમંગલ સ્વરૂપ નલાયન રચ્યું તે આર્યપુરુષના કર્ણને વિષે કમલ સમાન તે નલાયનને આઠમે ધ પૂર્ણ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy