SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ કેશિનીને નક્ષને ઉપાલંભ અને નળનું મૂળ સ્વરૂપે પ્રગટ થવું. [ ૨૬૩ ] પરથી પુષ્પ ત્યજી દીધા; સુખરૂપી કમળમાંથી તાંબૂલ ફેંકી દીધું; અને શરીરના અંગા પાંગેા પરથી આભૂષણૢાના પણ ત્યાગ કરી દીધા આ પ્રમાણે સમસ્ત રાજકુળને દુ:ખ-ન્યાસ જોઈને ભયભીત બનેલ કેશિનીએ નમ્ર વાણીથી કહ્યું કે—“ હું દેવી ! આ દૈવને ધિક્કાર હા! આપણે થ્રુ કહીએ અને શું કરીએ ? કે કુશેાદરી ! છુ તારા માટે પણ આવા પ્રકારનું મૃત્યુ નિર્માણ થયું હશે ? તે શીલને, કુલને, રૂપને અને તે મહાયશને ધિક્કાર હા.! કારણ કે આવા પ્રકારના સંકટમાં આવી પડેલી દમયંતી મૃત્યુ પામી રહી છે. આજે જગત લક્ષ્મીવિષ્ણુ ખન્યું છે, આજે ફરીથી કામદેવ મૃત્યુ પામી રહ્યો છે અને મારા સરખી મદ ભાગ્યવાળીની આશા નષ્ટ થઇ રહી છે. ત્રણ લેાકને વિષે પ્રસિદ્ધ એવુ` આ મહાસકટ આવી પડયું છે; કારણ કે દમયંતીરૂપી મહાતેજ વિનાશ પામી રહ્યું છે. સ'સારરૂપી ક્યારાને વિષે બ્રહ્માએ હમેશાં કુલ તેમજ છાયા આપનારી, વૃદ્ધિ પામેલ અમૃતવેલ ન બનાવી હત તેા શી જરૂર હતી? દેવી દમયંતીના સ્વામી નલ પહેલા તે દિવ્ય સ્વરૂપવાળા હતા પણ હમણાં તે તેના નાશ કરવામાં યમરાજ સરખા બન્યા છે. હું મહાભાગ્યશાલી ! આપ કેશલ દેશના રાજવી ઋતુપર્ણ સાથે અહીં આવ્યા છે અને તમારામાં સૂ પાક રસાઇ વિગેરે સઘળી કલા જોવાય છે. ‘તમે નલ જ છે!' એમ મેલનારાઓ પણ શરમાય છે, તેા પણ બુદ્ધિશૂન્ય માણસા કયા કયા પ્રકારની વિચારણા નથી કરતા? જે કાઇ બુદ્ધિમાન છે તે તા સત્ય વસ્તુને સમજી શકે છે, તેા પણ મારું' કથન સાંભળીને તમે દયાળુ અનેા. “તું નલ જ છે. એ પ્રકારે જે તમને પ્રસન્ન કરવાને ઇચ્છે છે તેના પ્રત્યે તુ પ્રસન્ન થા. તમારા અંત:પુરની દાસી કેશિનીની વાણીનુ ઉલ્લંઘન ન કરવું જોઈએ, આ મૃત્યુના અવસર આવી પહોંચ્યા છે, હવે વિલંબ કરવા ઘટતા નથી. આજે તેા તમારાથી જ દમયંતીને આવા મૃત્યુ-ભય ઉપસ્થિત થયા છે. પાછળથી પણ અંત:કરણપૂર્વક પ્રિયા દમયંતીના શાક કરીશ, તે જો તુ' ખરેખર નલ રાજા જ હા તેા વગર વિલએ પ્રત્યક્ષ થા. "" કેશિનીથી આ પ્રમાણે કહેવાયેલ અને પત્નીના મૃત્યુની શકાવાળા કુબ્જ પેાતાની જાતને નલરૂપે સત્ય જણાવતા હાય એમ એ દમયંતી ફરી વાર બીજા સ્વામીને સ્વીકારશે—એ પ્રકારે દેશ-દેશાંતરમાં ઘરે-ઘરે વાત ફેલાઇ ગઇ હતી. “આ શું?” એ પ્રમાણે મનમાં આશ્ચર્ય પામેલા કાશલ દેશના રાજવી ઋતુપર્ણ પાતે જ અહીં આવી પહાંચ્યા છે. ફ્રી સ્વયંવર કરવાના આ પ્રયાસ મારા માટે કરવામાં આવ્યે છે કે સ્વેચ્છાથી કરવામાં આવ્યે છે તે જાણવામાં આવતુ નથી. સ્ત્રીઓને વિષે વિશ્વાસ કેમ રાખી શકાય? એકલી, સ્વરૂપવાન અને શરમ વિનાની યુવતી શ્રી કયા પુરુષથી આક્રમણ કરાતી નથી? અથવા તે તે પોતે જ કયા પુરુષને ભજતી નથી? તેા ઋતુપર્ણ રાજાને તે ભલે વરે, અથવા તા ભલે સ્વયંવર કરે. આ મને મજૂર છે અને તેથી તેણીની કામવાસના પરિપૂર્ણ મનશે. ’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy