SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૪ ] શ્રી દમયંતી ચરિત્ર : ર ંધ સાતમા : સ પાંચમા. કુંજનું આવા પ્રકારનું કથન અશ્રુ સારતી દમયંતી સાંભળી રહી હતી. તેવામાં આકાશને વિષે જલ્દી નીચે પ્રમાણે દિવ્ય વાણી થઈ. “ હે રાજા નલ ! હવે સ કરા, ભુવનને વિષે સત્યના ક્ષીરસાગર સમાન અને પવિત્ર કીર્તિવાળા તમારે આવું ખેલવું ઉચિત નથી. ત્રણ લેાકને વિષે આ દમયંતી સતીશિરામણિ છે. તમારા બંનેના પ્રભાવને કાણુ જાણી શકે તેમ છે ? રાજ્યથી ભ્રષ્ટ થવુ, વિરહરૂપી વેદના, બુદ્ધિશૂન્યપણું આ બધું કાર્ય કરનાર ક્રૂરકી અને પાપીષ્ઠ કલિ છે. તે દુરાત્મા કિલ તમારા પુણ્યને લીધે જીતાયા છે અને નાશી ગયા છે. હવે ફરીથી તમારા માટે મંગલિક સમય આવી પહેાંચ્યા છે. તમારું' કલ્યાણ થાઓ. ' 1 ઇંદ્રના ઉપર પ્રમાણે આકાશમાં રહેલા લેાકપાલેા ખેલ્યા. તુષ્ટ બનેલા ભગવાન ઇંદ્ર તને ફરમાવે છે કે—“ પત્નીના શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી સમસ્ત આપત્તિ નષ્ટ થયે છતે, અગ્નિમાંથી શુદ્ધ બનેલા સુવર્ણની માફક તું તારી પત્ની દમયંતીના સ્વીકાર કર વચનથી પેાતાની પ્રિયાને નિષ્કલ'કી ાણીને, નલરાજા ખુશી થયા અને દમયંતી પણુ, પેાતાના સ્વામી નલનું આચરણ કલિ-પ્રેરિત હતું તેમ જાણીને તેણીએ તે માફ કર્યું. ખાદ દુ:ખપૂર્વક પ્રાપ્ત થયેલ સ્વામીના વિરહને નહીં સહન કરવાને કારણે, દમયંતીના અને ચરણમાં નમસ્કાર કરવા આવતી સખીસમૂહથી દૂર કરાયેલ કુજે, બિલ્વફળના ડાબડાને તાડીને, કર્કોટક સર્પ આપેલા વેષને ઢઢ ભુજાવાળા નક્ષ રાજાએ ધારણ કર્યાં. “ અરે ! આ તા રાજા નલ છે, રાજા નલ છે. ખરેખર, હુની વાત છે કે આપણે જય થયા છે, આપણું મંગળ થયું છે. ” આવા પ્રકારનેા આન ંદથી મસ્ત બનેલા લેાકેાના ધ્વનિથી સમસ્ત રાજમહેલ વ્યાસ બની ગયા. ત્યારમાદ “હું નલ! તું જય પામ, જય પામ. આ પ્રમાણે ઉચ્ચારણ કરવાપૂર્વક સુગંધી પુષ્પની વૃષ્ટિ કર્યા બાદ આકાશમાં ઢવા અને પૃથ્વીપીઠ પર મનુષ્યએ મેઘધારાની માફક લાખા દુંદુભીએ વગાડી, દમયંતીની કરાડા સખીઓદ્વારા આનંદના અશ્રુસમૂહુથી કરાયેલ આતિથ્યવાળા નલરાજા, જેમ મેરુપ ત પર કમલિનીના સ્વામી સૂર્ય બિરાજે તેમ રત્નજડિત સુવણૅ સિ’હ્રાસન પર બિરાજ્યા. ܕܕ પેાતાના સ્વામીના વેષને નજર સન્મુખ જોઇને કેશિની હુ પામી, દમયંતી પેાતાના સ્વામીને પ્રાપ્ત કરીને હર્ષ પામી, ઇંદ્રસેન પેાતાની ભગિની સાથે જલ્દી પિતાના ખેાળામાં બેઠા અને નમસ્કાર કરીને સેવકગ નલરાજાની ચારે બાજુ વીંટળાઈ વળ્યેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy