SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ ૮ મા. : સગ બીજો. p પ્રમાણે કઠાર વચન સાંભળીને તિતત્પર બનેલી તેણીએ, મારી સાથે તે ભૈરવ નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કરવાનું કાર્ય શરૂ કર્યું - .--“ હું મહાવીર ! તુ મારી રક્ષા કર, રક્ષા કર. હું તારે શરણે આવી છું. હે દેવ ! હું તમારી સેવિકા છું, તા મને જીવતદાન આપ. આ પ્રમાણેની માલિનીની ભયવ્યાકુળ ચિત્તથી કરાતી સ્તુતિથી ભૈરવની મૂર્તિમાંથી ક્રીવાર બિન થયા કે-“ જો તું મને સે। ચણાની એક મુષ્ટિ એવી વૃદ્ધિ પામતી સંખ્યાથી એક, બે, ત્રણ, ચાર એમ દશ હજાર મુષ્ટિ પત આપે તે હું તને હણું નહીં. તે ચણાની કાઇએ ગણત્રી કરવી નહીં, તારે પાતે જ તારી મુષ્ટિવડે મને તે દાન આપવુ. અને આ પ્રમાણે દાન કરવાનેા સમય માત્ર ચાર પહેારને જ સમજવા. મેં જણાવેલ સમય અને સંખ્યાનું જે ઉલ્લંઘન થશે તા હું તને અવશ્ય હણી નાખીશ. સંબંધમાં તારે લેશ માત્ર શંકા ન કરવી. '' ભયભીત બનેલી અને વિતને ઈચ્છતી માલિનીએ ભૈરવ ક્ષેત્રપાલનુ તે કથન સ્વીકારી લીધું. દુષ્કર કાર્ય કરવામાં સમય વીતાવવા ( પસાર થવા દેવા ) તે મહાગુણ મનાય છે. “ પછી વીતરાગ પરમાત્માને વિશેષ પ્રકારે પ્રણામ કરીને, હે રાજન્! માલિનીના દુ:ખથી દુ:ખી અનેલ હું પણ મારા મહેલે ગયે—“ અરે ! આ દુષ્કર મુષ્ટિ—દાન કઇ રીતે થઈ શકશે? ભૈરવના આવા પ્રકારના આગ્રહને ધિક્કાર હા! હા ! દુ:ખની વાત છે કુ—મારા જેવા સ્વામી વિદ્યમાન હૈાવા છતાં મારી પ્રિયા માલિની મૃત્યુ પામશે. ’ આવા પ્રકારના વિચારાથી મૂઢ બનેલા મને પ્રતિહારીએ આવીને એક મુનિરાજ જે ચતુર ને બુદ્ધિશાળી શંકર નામના આચાય હતા, તેનું આગમન જણાવ્યુ. મારાવર્ડ આતિથ્ય કરાયેલા તે મુનિવરે મારી ખિન્નતાનું કારણ પૂછ્યું. મેં પણ મારું' મહાદુ:ખ કહી સંભળાવ્યું. કૃપાસાગર મુનિવરે દીન એવા મને જણાવ્યુ` કે-“હે રાજન્ ! હું પૂર્વધર છું. પૂર્વાચાર્યાએ રચેલા અક્ષપૂજ નામના પૂર્વને હું પૂં છું, આરાધુ છું; જેથી હું સમસ્ત સ ંખ્યા જાણુવામાં કુશળ બન્યા .... સુષ્ટિના સંસ્થાનની યેાગ્યતાથી સમાનરૂપ અને દ્રવ્યની સંખ્યાને વિદ્વાન માણુસ સહેલાઈથી જાણી શકે છે; તે હવે તું મારા મુખદ્વારા તે અક્ષમત્ર સાંભળ. ” 66 આ પ્રમાણે કહીને તે શંકરાચાર્યે મને એકાંતમાં અક્ષમત્ર શિખવ્યેા. મારાથી ક્ર માવાયેલી મારી પત્નીએ તે મંત્રદ્વારા તત્કાળ ક્ષેત્રપાલને મુદ્રિારા દાન આપ્યુ. એટલે જેવી રીતે ગણુ અને પ્રસ્તારની રચનાથી ગરુડ પીંગલ કવિ પ્રત્યે પ્રસન્ન થયા તેમ ક્ષેત્રપાલ પણ પ્રસન્ન થયા. ” “ કુડિનપુર તરફ જતાં તમે તે મંત્ર મારા મુખથી ગ્રહણ કર્યાં છે તે હે દેવ ! તે ગણનાને ( સંખ્યાને ) અનુલક્ષીને તમે રાત્રિદિવસ પુષ્કર સાથે વ્રત મા. હે રાજન! પેાતાની તેમજ અન્યની મુષ્ટિના રહસ્યને જાણી લેનાર અને સર્વ પ્રકારના દાનમાં કુશળ આપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy