SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ חבבבבבבתבחבת دیرین Jain Education International ERRORL ERR [દવાએ નળના રૂપની કરેલી પ્રશંસા, નળ પાસે ઇંદ્રનું આગમન.] EP સ ચેાથેા જેવી રીતે યાગી પુરુષો સયમની સાધનાથી વશ થયેલ ડિયા દ્વારા કાઇપણ 66 ~~ સ્થાનમાં રહેલ વ્યક્તિને જુએ તેમ તે ઇંદ્રાદિ દેવાએ નળરાજાના પ્રભાવથી અટકી પડેલા પેાતાના વિમાનમાંથી નળરાજાને જોયા. તેને જોઇ રહેલા દેવા શ્વાસ ન લઇ શકયા, ન તેા ખેલી શકયા, પાતે પાતાની જાતને પણ ભૃતી ગયા, તેમજ જલ્દીથી પસાર થઈ જવાની ભાવનાવાળા થયા પરન્તુ તેટલામાં જ મહાપ્રભાવશાળી નળના મંત્રદ્વારા અપ્રતિબદ્ધ વિચરનારી ઇદ્રસેના સ્તંભિત થઇ ગઇ. તે શ્રેષ્ઠ દેવાનાં મન લાવણ્યરૂપી અમૃતના સાગર સમા તેમજ વિશાળ છાતીવાળા નળરાજ પ્રત્યે અત્યંત આકર્ષાયા દેવાનાં મન નળ વિષે લયલીન બન્યા. “ અહેા ! કેવું સુંદર રૂપ ! અહા ! કેવુ' રમણીય સ્વરૂપ ! ” આવી રીતના પ્રશ ંસારૂપી ઝંઝાવાતે દેવાના મસ્તક અત્યંત ધ્રુજાવ્યા–કપાવ્યા–નળરાજનું અદ્ભુત રૂપ-સૌંદર્ય જોઈને દેવા પણ શિર ધુણાવવા લાગ્યા. શું આ ઐશ્વ સપન્ન રાજાધિરાજ નળ પેાતે જ છે ? ” એમ દેવા પરસ્પર એક બીજાને ધીમે ધીમે પૂછવા લાગ્યા. ખરેખર આ નળરાજા સ્વયંવર મહાત્સવ પ્રસ’ગે પ્રયાણ કરી રહ્યો જણાય છે, કારણ કે તેનું સૌંદર્ય સો કાઇને પરાજિત કરે તેવુ છે. કમલિનીનું ચિત્ત જેમ સૂર્ય સિવાય અને ગંગાનું મન જેમ સમુદ્ર સિવાય અન્યમાં આનંદિત અનતું નથી તેમ દમયંતીનું મન આ નળરાજને જોયા પછી બીજા પ્રત્યે પ્રીતિવાળું બનશે નહિ, દેવ, દાનવ, મનુષ્યા અને ભુવનપતિએ પણ આ નળરાજાની પાસે સૌંદર્ય, લક્ષણ અને કાન્તિ વિગેરેમાં અત્યંત હીનતાવાળા દેખાય છે, અર્થાત્ તે નળરાજાની તુષ્ટ થઇ શકે તેમ નથી. સર્વ વસ્તુના સંગ્રહવાળી હાટડીના માલિક જેવા આ નળરાજા છે અને તેથી તે પાતાના રૂપ-રૂપી કરિયાણાથી ખરીદાયેલ દમયંતીને ગ્રહણ કરશે-પરણશે. કદાચ મૂર્ખાઈને કારણે દમયંતી અમારાથી પણ શ્રેષ્ઠ આ નળરાજાના ત્યાગ કરશે તેા તેણી ખીજા કરતાં શ્રેષ્ઠ અમાને પણ અવિશ્વાસ લાવીને વરશે નહિ. કદાચ ગુણીયલ નળના ત્યાગ કરીને તે અમાને વરે તે પણ ગુરુની કદર નહીં કરનારી– જાણનારી તેણીના વરવાથી અમેાને શેા લાભ ? અર્થાત એવી ગુણહીન વ્યક્તિને અમારે શું કરવી ? અરે! અરે ! મહત્ત્વાકાંક્ષી-અવિચારી, અભિમાનને વશ બનેલા, દીર્ઘદ્રષ્ટિવિર્તુણા મા બધાએ આ શુ વિચાર્યું? જેમ ખેરની અંદર દાખલ થયેલ કીડી આગળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy