SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્મુધ ૪ થે. સ ખીજો. AKAKAKAKAKAK& સ ખીજો. [ઇંદ્રને કલિના વાર્તાલાપ :: દમયંતીના પાણિગ્રહણની તેને થયેલ જાણ: શારદાએ કરેલ નલપ્રશંસા કલિના ક્રોધ ને તેને કમાં પાડવાની કરેલ પ્રતિજ્ઞા. ] 8 OOOOOOOOUD + મદોન્મત્ત હસ્તીના જેવા શ્યામ સ્વરૂપવાળા, કિલ્પિષી દેવાના સ્વામી તે કિલને saxeGGDOW) જોવા છતાં પણ દેવા પહેલાં તેા તેની સાથે કંઇપણ ખેલ્યા નહીં. પેાતાની સન્મુખ સુંદર કાંતિવાળા શ્રેષ્ઠ સર્વ દેવાને જોવા છતાં પણ કલિએ પાતાની જાતને લેશ માત્ર દુર્ભાગી માની નહીં, અર્થાત્ આવા સુ ંદર દેદીપ્યમાન દેહવાળા દેવાની સન્મુખ પેાતાના સ્યામપણાને કારણે તેને અંશ માત્ર લજ્જા ન આવી. ખાદ તેની નજીકમાં જઈને તેણે સોજન્યશાલી માણસની માફક સ્નેહ દર્શાખ્યા અને અત્યંત હર્ષી પામેલા તેણે સ્વેચ્છાપૂર્વક કહ્યુ કે “ હું ઇંદ્ર ! હર્ષની વાત છે કે-આપ વિજય પામેા ! હું અગ્નિદેવ ! આપ કુશળ છે ને ? હેયમરાજ ! આપ શલ્ય રહિત છે ને ? હું વરુણુ ! આપ પ્રીતિવાળા છે ને? તમે મને માર્ગોમાં મળ્યા તેથી જે ખનવાનું છે તે ખરેખર સાચું જ બન્યું છે, કારણ કે શત્રુનામાં મિત્રાનું દર્શીન એ શ્રેષ્ઠ શન છે. કુંડિનપુર તરફ સ્વયંવરમંડપમાં દમયંતીને વરવા માટે અમે જઇ રહ્યા છીએ. તે મંડપમાં ઘણા રાજાએ એકઠા થયા છે અને અમે ત્યાં પહોંચ્યા પછી દમયંતી મનુષ્યને શા માટે વરે ? હું શ્રેષ્ઠ દેવા! તમે તમારું વૃત્તાંત મને કહા કે તમા કઇ બાજુથી અત્યારે આવી રહ્યા છે. ? ” ઇંદ્રે કલિને જવાખ આપ્યા કે“ તુ દમયંતીને વરવાની ઇચ્છાવાળા ઢાવા છતાં, માર્ગમાં જ અમેાને મળી ગયા તે તે ઠીક કર્યું. હવે આવા પ્રકારનેા આરંભ કરવા મૂકી દે, જેથી તને તેવા પ્રકારના પરિશ્રમ-ખેદ ન થાય. હવે તું અમારા સાથે તારા આવાસ પ્રત્યે પાછેા કર. ત્રણ લેાકના પ્રાણીઓના મનને રંજન કરનાર તે સ્વયંવર-મહાત્સવ તા પૂર્ણ થઈ ગયેા છે અને હતિ ચિત્તવાળા અમે હમણાં તે સ્થાનથી જ પાછા ફરી રહ્યા છીએ. તે મડપમાં દેવા, મનુષ્ય, નાગરાજો અને યક્ષ્ા વિદ્યમાન હોવા છતાં ક્રમય'તી શ્રીમાન્ નલરાજાને વરી છે. વિલખા બનેલા યક્ષેાને, રાગાધીન નાગરાજાને અને સેવાપરાયણ દેવાને ત્યજી દઈને દમયંતીએ નલને જ પવિત્ર માન્યેા, તેા હવે તું કયાં જઈ રહ્યો છે ? વળી, દમયંતીને લઈને નલરાજા પણ ચાલ્યા જવાથી હવે તને મહેાત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy