SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૪ ] શ્રી દમયંતી ચરિત્ર : કાંધ છઠ્ઠો : સ છઠ્ઠો, ગયા. “ અરે રાજાઓમાં સિંહુ સમાન રાજવી ! તને આ પ્રમાણે કરવું ઘટે છે ? ના, ના.” એમ ખેલતાં ઋતુપર્ણ રાજા નલને પકડી રાખવાને માટે તત્પર બની ગયા. બાદ પ્રાત:કાળે નલને નહીં જોઇને, વિલાપ કરતી, શિથિલ બનેલી અને ભૂમિ પર પડેલી ક્રમયંતીને જોઇને સમસ્ત સભાજના કહેવા લાગ્યા કે- તે નલરાજાને દિક્પાલાએ શામાટે ન હણી નાખ્યા અથવા વજ્રથી તેને કેમ તાડન ન કરવામાં આવ્યું ? કાળા સર્પથી તેને કેમ ડંખ ન દેવાયે? દાવાનળે તેને કેમ ન બાળી નાખ્યા ? પૃથ્વીએ તેને પેાતાના ઉદરમાં શામાટે ન સમાવી લીધા ? અથવા તેા તે પોતે જ શામાટે મૃત્યુ ન પામ્યા ? આવા પ્રકારનુ સ્રીહત્યાનું પાપ કરનાર નલરાજા કઇ રીતે જીવતા રહ્યો ? ” ઉપર પ્રમાણે લેાકાની નિંદારૂપી અગ્નિની જવાળાસમૂહથી પીડાયેલ કૂબડા નલ, કટિક સર્પના ઝેરથી પીડિત ડાવા છતાં પણુ મનમાં અત્યંત પ્રમાદ પામ્યા. અર્થાત લેાકેા મને જે ધિક્કાર આપી રહ્યા છે તે યાગ્ય જ છે એમ વિચારી શાંતિ પામ્યા. ,, જીએ આ સ્થળે અજગર દમયંતીને ગળી જાય છે. ખરેખર, તેનું રક્ષણ કરનાર કોઇ એક સાહસિક પુરુષ અહીં જણાય છે. ’’ આ પ્રમાણે શાંડિલ્ય ખેાલી રહ્યો હતા તેવામાં પેાતાના કુજ સ્વરૂપને ભૂલી જઇને નળરાજા પ્રેતની માફક એટલી ઊઠયા કે— “ હે દેવી દમયંતી ! મારા સ્વામી નલના અનુચિત વર્તનથી તું કેવી માઠી દશામાં આવી પડી છે ? હું ભીરુ ! મારા જેવા નલરાજાના સેવક પાસે હાવાથી તુ ભયના ત્યાગ કર, ત્યાગ કર. હવે પછી તું કહે કે−હું તારું શુ` કા` કરું? તારા અને નેત્રાના અશ્રુને હું લૂછી નાંખું ? તારા શરીરને ધાઇ નાંખું? તું પ્રસન્ન થા અને વિવિધ પ્રકારના કામળ ળાથી આજીિવકા ચલાવ. આ પ્રમાણેની તે કુજની શંકા વગરની અને બીજા લેાકાથી નહીં ઓળખાયેલી ( ગૂઢ ) વાણીને તે બંનેએ ખરાખર જાણી લીધી. જ્યારે તે ભીલ દમયંતીના કેશને સ્પર્શ કરવા લાગ્યા-એવું ચિત્રમાં દેખાડાતા સભાજને શાકમગ્ન બન્યા હતા ત્યારે તે કુબજ શરમ અને રાષ-ક્રોધથી ન્યાસ બન્યા હતા “ ભૂતકાળના વૃત્તાંતવાળા આ ચિત્રપટને વિષે, હું કુબ્જ ! તારા કયા પ્રકારના માહ થયા છે ? ” એમ પૂછતાં ઋતુપણું રાજાએ, ખડ્ગ પકડીને તૈયાર થયેલા કુબડાને પકડી લીધા હતા. પતની શુક્ાના મધ્યભાગમાં રહેલી, ઉગ્ર તપશ્ચર્યા કરતી, તેવી પ્રિયાને જોઇને સભામાં બેઠેલ કૂબડા એકદમ રુદન કરવા લાગ્યા. માસીના ઘરે દાસીપણાને કરતી દમયંતીએ નલના મનમાં “ પેાતાનુ કૂબડાપણુ ચેાગ્ય જ છે. ” એમ નિીત કરાયુ. ( પાતાની સ્ત્રી દાસીપણુ અંગીકાર કરે તે કુજપણું-કુટિલપણું જ કહેવાય. ) પછી પિતાને ઘરે સારી સ્થિતિમાં રહેલી દમયંતીને જોતાં કુડાબના, ઇંદ્રસેન પરત્વે જે પ્રેમ હતેા તે હજારગણેા વૃદ્ધિ પામ્યા. ઉપર પ્રમાણે નલદમયંતીના ચરિત્રને વર્ણવતાં અને ઋતુપર્ણ રાજાથી વસ્ત્રાભૂષણ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy