SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૮ ] શ્રી દમયંતી ચરિત્ર : 'ધ છઠ્ઠો : સ` પહેલે નહિ. હવે સુદેવ અને શાંડિલ્ય નામના એ વીર ચરપુરુષા જ્યાં દમયંતી રહેલી છે તે શ્રીવન નગરમાં દૈવયેાગે આવી ચઢ્યા. એક દિવસે તે બન્નેએ ચઢાવત'સ રાજા તથા ચંદ્રવતી રાણીનેનલ-દમયંતી સંબંધી આપત્તિની હકીકત કહી સાંભળાવી. તે હકીકત સાંભળીને દુ:ખી અનેલા ચદ્રાવતસક રાજાએ પેાતાના તાબાની પૃથ્વીમાં યત્નપૂર્વક નલદમયંતીની શેાધ કરાવી. સુદેવ અને શાંડિય પાતે પણ સર્વ સ્થળે જુદી જુદી યુક્તિપૂર્વક સ્ત્રી અથવા પુરુષનું નિરીક્ષણ કરવા લાગ્યા. ચંદ્રાવતસ રાજાએ તે બંનેને ફાલ્ગુન માસના ઉત્સવ સુધી રાયા. તે રાજા ભીમરાજાના સામાન્ય નાકરને પણ બહુ પ્રકારે સન્માનતા હતા. કાઇએક દિવસે, પિતાના મંગળકા ને કરતી સુનંદાની સખી, હસ્તમાં પૂજાવિધિની સામગ્રીવાળી તેમજ અનુચરી દમયતી તે બંનેના જોવામાં આવી. એટલે તેણીને એળ ખીને, જલ્દી તેના બંને ચરણ્ણા પકડીને, જાણે પેાતાના અશ્રુજળથી અર્ધ્ય આપતાં હાય તેમ શાકને લીધે અત્યંત રુદન કરવા લાગ્યા. “હૈ દમયંતી! તારા વૈભવને ત્રણે જગત જાણે છે તેા તારી આવી અવસ્થા કેમ થઇ? હું જૈમી! દેવ તથા દાનવ સમૂહને સ્તુતિ કરવા લાયક તું આવી દશામાં આવી પડી છે! તેથી સ્વર્ગ લજ્જાયુક્ત બન્યું છે અને પાતાલ શેટકથી ન્યાસ ખન્યુ છે. તું ભેાજવંશના આત્મા(પ્રાણુ )રૂપ છે, નલનું જીવિત છે, મહિષઓને ઉત્સાહરૂપ છે અને સેવકને માટે લક્ષ્મીરૂપ છે. અથવા તા વિશેષ કહેવાથી શું? તારા ગુણુની સ્તુતિ કરનારા અમે કેણુ ? તારા માહાત્મ્યને કાઇપણ જાણતું હાય ા તે માત્ર દેવી સરસ્વતી જ જાણે છે. હું પૂજ્ય! તું પ્રસન્ન થા, મૂઢ ભાવને ત્યજી દે. આ તારી કઈ જાતની ચર્ચા (વન) છે? શાકથી પીડાયેલ બંધુએના વિતને તું સફળ કર. તારું મુખ જોવાથી પ્રગટેલા આનંદને અંગે તુષ્ટ બનેલા ભીમરાજાના નિસાસાએ મધ થાઓ. ” આ પ્રમાણેના સુદેવ તથા શાંડિલ્યના વાયરૂપી મંત્રથી સન્મુખ જ પ્રકટી નીકળેલ દમયંતીરૂપી નિધિને ચંદ્રાવત ́સ રાજા વિગેરે વીંટળાઇ વળ્યા. સર્વ પરિવારવ થી પુછાચેન્ની અને શરમને લીધે નત મસ્તકવાળી દમયંતી મહત્તાને લીધે પેાતાની સખી સરખી પૃથ્વી તરફ જોવા લાગી. પછી સુનંદાએ પરીક્ષાને માટે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધિ પામેલ અને હાલમાં મલ( મેલ )થી અવરાયેલ તેણીના ભાલતિલકને સુગંધી પાણીથી ધોઇને પ્રકાશિત કર્યુ. મુંગા દૂતની માફક અક્ષર નહીં ખેલતા અને પ્રકાશિત બનેલા તે ભાલતિલકે સને સ્પષ્ટ જણાવ્યું કે—“ આ તે જ દમયંતી છે. ' “અહા ! આ દમયંતી અપૂર્વ સંયમવાળી છે. ” .એવા પ્રકારના ધ્વનિ સર્વત્ર પ્રસરી ગયા. “ અત્યંત કઠાર હૃદયવાળી હૈ દમયંતી ! સ્નેહરૂપી જળથી તું ભેદાઇ નહીં, જેથી આટલા કાળ પર્યન્ત અમેને તે ભૂલાવામાં નાખ્યા. તારી આકૃતિ સુવર્ણ સરખી (પાચી) છે પરન્તુ તારું હૃદય વજા જેવું કઠેર જણાય છે; કારણ કે આવા પ્રકારનું અસાધારણ કષ્ટ સહન કરતી તું કલેશ પામતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy