SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મ. સર્ગ ચૌદમે. 9999998699666 સર્ગ ચાદમાં. PORODDOX666666 શિખરાજાએ કરેલ સમસ્યા-પૂતિ; શત્રુ રાજાઓને શંખે કરેલ પરાજય કલાવતીને પિતૃગૃહથી પ્રાપ્ત થયેલ કંકણ: તે સંબંધી શંખરાજાને પ્રગટેલ શંકા રાજવીને કલાવતી પ્રત્યે રોષ.] શું ખરાજા મહામૂલ્યવાન રત્નજડિત સિંહાસન પર આવીને બેઠા એટલે રસ્તુતિ પાઠકે સ્તુતિ કરવા લાગ્યા અને વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે માણસોથી વહન કરાયેલ શિબિકામાં બેસીને સેંકડો કન્યાઓથી પરિવરેલ કલાવતીએ સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો બાદ તેની પ્રતિહારિણીએ સુવર્ણ દંડવાળા પિતાના હસ્તને આનંદપૂર્વક ઊંચે કરીને ઘેષણ કરી કે–“હે રાજાઓ ! રાજકુમારી કલાવતીની પ્રતિજ્ઞા સાંભળો. જે કઈ મારી (કલાવતીની) સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારે સ્વામી થશે. (૧) શસ્ત્રથી કાપવા છતાં પણ વૃક્ષના બે ટુકડા થતા નથી, તે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવો. (૨) કમલિનીથી તિરસકાર નહીં કરાયા છતાં પણ જમર નિસાસા મૂકી રહ્યો છે, તે હે રાજવીઓ ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે. (૩) દિવસે પણ ચાવાકાનાં જોડલાં વિખૂટા પડી જાય છે, તેનું કારણ છે રાજવીએ ! તમે જણાવે. (૪) પાણીથી ધેવા છતાં પણ સ્ત્રીઓના મુખ પરથી કુંકુમ ચાલ્યું જતું નથી તેનું કારણ છે રાજવીએ ! તમે જણ. આ પ્રમાણે સમસ્યાઓનો ઉત્તર બીજા રાજાઓ ન આપી શકયા ત્યારે શંખરાજાએ તે સર્વ સમસ્યાઓની માત્ર એક કદ્વારા જ પૂર્તિ કરી કે – (૧) વૃક્ષની છાયા (પડછાય) (૨) કમલિનીના વિયોગથી (૩) સૂર્યગ્રહણથી અને (૪) આરીસામાં (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા મુખ પરથી. આ પ્રમાણે પિતાની ચારે સમસ્યાઓની પૂતિ થવાથી સત્ય પ્રતિજ્ઞાવાળી કલાવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy