SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૯ મા, : સ પહેલા. ધૈર્યશાલી હતા, પરન્તુ અનાય . દેશમાં જન્મવાને કારણે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજતા ન હતા. એકદા, શિકારમાં આસક્ત તે રાજા અશ્વ પર ચડીને, ખભા પર ધનુષ ભરાવીને વનપ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરી રહ્યો હતા. મહાશિકારરૂપી ભૂત-ગ્રહથી વ્યાકુળ બનેલા તે રાજાને, અષ્ટાપદ તીથે જતા સા મળ્યા. તે સાર્થીને વિષે વિચિત્ર વેષ ધારણ કરનાર, વિવિધ પ્રકારનાં વાહનામાં બેઠેલા, સ્તુતિપાઠકેાથી વખાણવા લાયક એવા ઘણા ભવ્ય પુરુષા હતા. દાણુ ( જગાત ) આપનારા તે સર્વને છેડી દઇને અનીતિરૂપી નદીમાં રહેતા ગ્રાહ ( જળજંતુ, હસ્તીને પણ પકડી લેનાર ) સરખા મમણુ રાજાએ સાની મધ્યમાં રહેલા મુનિવરને પકડી લીધા. મુનિવરને મુક્ત કરાવવાને માટે કાઇપણુ શક્તિમાન થઈ શક્યું નહિ. હુંમેશાં શક્તિ-પરાક્રમ સમાન બળવાળા પ્રત્યે દાખવી શકાય છે, પરન્તુ પેાતાના કરતાં અત્યંત બળવાન પ્રત્યે કાણુ બળ દાખવી શકે ? બળપૂર્વક તે સાને તે સ્થળમાંથી બહાર કાઢી મૂકીને ક્રોધ યુક્ત ષ્ટિવાળા તે રાજાએ ઝેરી ષ્ટિથી તે મુનિને લાંબા સમય સુધી નિહાળ્યા. પૃથ્વી પર શય્યા ( સંથારા ) કરવાના કારણે તે મુનિને એડાળ અને કઠાર શરીરવાળા જોઈને “ આ મુનિ બીભત્સ ( ગંદા-મલિન ) છે. ” એમ એલીને તેણે તે મુનિવર પ્રત્યે કૂતરાએ છેાડી મૂકયા. જેમ કુહાડાવડે વૃક્ષને છેદી નાખવામાં આવે તેમ તે રાજાએ કૂતરાએના વજ્ર જેવા કઠાર દાંતાથી મુનિના શરીરને ફાડી નખાવવાનું શરૂ કર્યું, પરંતુ વઋષભનારાચ સંઘયણવાળા મુનિએ સમતાભાવથી તેમજ ઉત્સાહપૂર્વક તે દુઃખ સહન કર્યુ. શાપને બદલે ઘાયલપણાને-કાઇ પાતાને ઘાયલ કરતે હૈાય ત્યારે મૃત્યુને સમયે સચમની રક્ષાને ઇચ્છતા સાધુપુરુષા લાભને જ પ્રાપ્ત કરે છે. મનુષ્યાથી વંદાચેલા મુનિવર પ્રત્યે કૂતરાઓને છેાડીને મમ્મણુ રાજવી પણુ વૃક્ષની નજીકમાં રહેલા પેાતાના તંબૂમાં બેઠા. તે સમયે તેની રાણી વીરમતી પાતે ભેરી વગાડતા અનેક શખ્સાની સાથે તે સ્થળે આવી પહેાંચી. રાજા ભાજન કરી રહ્યા ખાદ, નીચે બેઠેલી તેમજ ખંજન નામના પક્ષીની જેવી આંખાવાળી વીરમતીએ પેાતાની નજર સમક્ષ તેવા પ્રકારની અવસ્થામાં તે મુનિવરને નિહાળ્યા. તે મુનિવરને જોઇને જાણે જલ્દી પેાતાનુ સર્વસ્વ લુંટાઈ ગયુ. હાય તેવી, વ્યગ્ન ચિત્તવાળી, જલ્દી ઊભી થયેલી, પવિત્ર આચરણવાળી તેણીએ કૂતરાને દૂર કરીને, રુધિરથી ખરડાયેલા શરીરવાળા તે મુનિવરને પડેલા કષ્ટ માટે લાંબા સમય સુધી અત્યંત શેક કર્યાં. “ આ કઈ જાતની મનુષ્ય-મૃગયા (શિકાર)! આ પ્રમાદને ધિક્કાર હા! હે દેવ ! કાણુ આવી દુદ્ધિવાળા હશે? અત્યંત પવિત્ર કલ્પવૃક્ષના ટુકડા કરી નાખવામાં આવ્યા છે અને ચિંતામણિ રત્ન સમાન આ મુનિને કઠણ પત્થરાવડે ચૂર્ણ કરી નાખવામાં આવ્યા છે. જો ક્રોધે ભરાયેલા આ મુનિવરે આપને શાપ આપ્યા હાત તે આ અવસરે આપની શી સ્થિતિ થાત ? તેા ચાલેા, વિશ્વજનથી વઢાવા લાયક્ર, નિષ્કલંક યશવાળા, ક્ષમાને ધારણ કરનાર આ પૂય મુનિવરને અંતઃકરણપૂર્વક પ્રણામ કરી. ’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy