SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતમાં નળનું સČસ્વ હારી જવું. [ ૧૪૧ ] જુગારરૂપી પરચક્રથી નલના સમસ્ત દેશ જીતી લેવાયા, માત્ર નિષધા નગરી બાકી રહી. ખાદ કૃષ્ણરથી નલ રાજાના અત્યન્ત પરાભવ વિચારીને દમયંતીએ કહ્લેાલિની, કમલિની, કેહલી, કલિકા, વિગેરે દેવકન્યા સરખી સ્નેહાળ અને કુલ તથા શીલના ગુણુાથી વિભૂષિત બધી સખીઓને કેશિની સાથે કુડિનપુર તરફ માકલી દીધી. તેમજ કૅશિની સાથે દમયંતીએ રત્ન, મેાતી, માણિક, મણિ અને સુવર્ણાદિક ભંડારમાં રહેલ ઉત્તમઉત્તમ વસ્તુઓ ઇંદ્રસેન પાસે માકલી આપી. પછી માત્ર થાડા પરિવારને રાખીને દમયંતી પેાતાના સ્વામીને કષ્ટમાં પાડનાર દેવની સામે પડકાર કરીને રહી. " જેમ અગ્નિ વનને ખાળે, ક્રોધ તપના નાશ કરે, પાણીનુ પુર કિનારાને તેાડી નાખે, કાલકૂટ ઝેર શરીરને નષ્ટ કરે તેમ દ્યૂતક્રીડાએ નલરાજાનું આધિપત્યપણૢ નષ્ટ કર્યું. અર્થાત્ નલરાજા રાજ્યભ્રષ્ટ થયેા. કાઇએક દિવસે સાયંકાળે તે સભામંડપમાં અચાનક કૂબરના ક્રૂર સેવકેાથી ‘નલનુ’ રાજ્ય જીતી લેવાયુ, જીતી લેવાયું. ' એવા સ્પષ્ટ, મહાનિય કાળાહળ થયે। જેથી સમસ્ત નગર ક્ષુબ્ધ બની ગયું અને દમયંતી ભય પામી. કૂંખરના સેવકા રાજભ`ડાર, હસ્તી, અશ્વો, નગર અને દરવાજામાં સર્વત્ર સ્થળે ફરી વળ્યા અર્થાત્ તેઓએ કબ્જો લઈ લીધા પરંતુ પેાતાના નાના ભાઈથી રાજ્ય હરણુ કરાવા છતાં પણુ પરાજયની લજ્જાને લીધે નલ હૃદયમાં માત્ર ખિન્નતા પામ્યા ત્યારે - હું રાજા ! તમે ખેદ ન પામેા. હજી પણ કંઇક હાડમાં મૂકા જ્યાંસુધી તમે વ્રતક્રીડાથી અટકશે। નહીં ત્યાંસુધી હું અટકીશ નહીં. ” આ પ્રમાણે બરના વચન સાંભળીને રાજાએ જલ્દીથી દમયંતીને પણ હાડમાં મૂકી. પહેલાં જે દમયંતી નલરાજાને પેાતાના રાજ્ય અને જીવિતથી પણ મહામૂલ્યવાળી હતી તે જ દમયંતી દ્વારા, જુગારની અંદર ગુમાવેલું પેાતાનુ રાજ્ય પાછું મેળવવા માટે તેણે ઇચ્છા કરી. માદ લાંબા સમય સુધી જય અને પરાજય આપનાર અને પૂર્વમાં નહીં બનેલ એવી દ્યુતક્રીડા અત્યંત રસપૂર્વક રમાઇ અને નલના પાસા અવળા પડ્યા. આ સમયે દમયંતી અને નવ પ્રત્યેના પક્ષપાતથી નાગરિક લેાકેા તેમજ વિજયને ઇચ્છતા કલિ પણ વ્યાકુળ ખની ગયા. · અરે ! આ અયેાગ્ય આપત્તિને ધિક્કાર હા ! ' આ પ્રમાણે ખેલતા રાજાઓના હાહાકારથી જેના કણું –વિવર બધિર થઈ ગયા છે તેવા કૂમર લજજાળુ બની ગયા ત્યારે પૃથ્વીપીઠ પર દુષ્ટ પાસા અવળા પડવાથી પૃથ્વી પર પેાતાના હાથ પછાડતા અને લાંબા નિ:સાસા નાખતા નલ પાતે જ પેાતાની પત્ની દમયંતીને હારી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy