SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્યન્તને શકુ ંતલા પ્રત્યે પ્રગટેલ અનુરાગ. સ નવમા. Jain Education International [ શકુંતલા ને દુષ્યંતના પ્રેમ, દુર્વાસાના શ્રાપ અને શકુંતલાનું પ્રયાણ. ] -----*-- #ming.. ઝુંપડીમાં જઈને શકુન્તલા કાઇ પણ પ્રકારે શાંતિ મેળવી શકી નહી અને ~ લશ્કરના પડાવમાં ગયેલા રાજાએ પણ રાત્રિસુખપૂર્વક નિદ્રા લીધી નહીં. શૂન્ય ચિત્તવાળી બનેલ તાપસપુત્રી શકુન્તલા પેાતાનુ નિત્યકર્મ પણ ભૂલી ગઈ અને તે વનપ્રદેશની નજીકમાં રહીને રાજા પણ પોતાના નગરને ભૂલી ગયા. શરમરૂપી નદીથી અટકાવાયેલ, દુલ્હભ સ્નેહવાળા તે બ ંનેને, ડાખા તેમજ જમણુા અને નેત્રાથી ખાણુ ફૂંકતા કામદેવે ઘાયલ કર્યો. આ પ્રમાણે તે બ ંનેને કામવિáલ બનાવીને કામદેવ સ્વેચ્છાપૂર્ણાંક પેાતાનું પરાક્રમ દર્શાવી રહ્યો હતા, તેવામાં દૈવયેગે, રાક્ષસેાએ તાપસના યજ્ઞમાં વિઘ્ન કર્યું. એટલે તાપસ લેાકેાની વિનતિથી દુષ્યન્ત રાજા એકલે! ત્યાં આવી પહોંચ્યા. પેાતાની નાચવાની ઇચ્છા હૈાય તેવામાં વાજિંત્ર વાગે એટલે પછી કહેવાનું શું બાકી રહે ? ( જોઇતું હતું ને વૈધે કીધુ” તેના જેવી હકીકત બની. ) [ ૧૮૫ ] ચાહતા ખાદ દુષ્યન્ત રાજાએ પોતાના ધનુષ્યના ટેકારવ ધ્વનિથી તે રાક્ષસાને હાંકી કાઢ્યા એટલે નિર્ભય બનેલા તાપસ લેાકેાએ તે વનમાં યજ્ઞ-કર્મ કર્યું. વનવાસમાં પણ પરસ્પરને તે 'તેને કામદેવ નવીન વ્યવસ્થા તરફ્ ( પાણિગ્રહણ તરફ્ ) લઇ ગયેા. કામાધીન બનેલી શકુન્તલા નદીના કિનારે રહેલ લતાકુંજમાં ગઇ. તેણીને જોવાને આતુર બનેલ રાજા પણ તે સ્થળે ગયા અને કમળપત્રની શય્યામાં સૂતેલી, અશ્રુ સારતી બંને સખીએથી શુશ્રુષા કરાતી તેમજ ચેષ્ટારહિત બનેલી શકુન્તલાને જોઇ, મનેાગત ભાવને જાણનારી અને વારંવાર પૂછતી તે અને સખીઓને શકુન્તલા પોતાના હૃદયભાવ ધીમે ધીમે જણાવવા લાગી કે--“ આ જગતમાં, તમારા બંને સિવાય મારું' કાઇ બંધુજન નથી, તમારા બંનેથી મારે કંઇ છુપાવવા ચેાગ્ય નથી. તમે ફરીથી પણ એવું કંઇક કરા કે જેથી તે રાજાની મારા પ્રત્યે પ્રીતિ પ્રગટે. ” ત્યારે પ્રશસાપૂર્વક તે બંને સખીઓએ પેાતાનુ તે કચ્ છે એમ સ્વીકારીને, દુષ્યન્ત રાજાને આપવા માટે સ્નેહ-પત્રની શકુન્તલા પાસે માગણી કરી. ત્યારે તેણીએ પણ કેતકીના પાંદડા પર લેખ લખીને તૈયાર કર્યો અને તે બરાબર છે કે કેમ ? તે જાણવાને માટે તે અને સખીઓએ તે સ્નેહ-પત્ર વાંચી લીધા કે-“ હું ૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy