SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સતી સુભદ્રાનું વૃત્તાંત. લીધું. તેની સાસુએ આ મુનિ-મિલનના પ્રસંગ પેાતાના પુત્રને મતાન્યેા આ વિશ્વમાં સજ્જનાના ચિત્તમાં જુદું હોય છે, જ્યારે સૃર્ખાઓના ભ્રમ જુદો હાચ છે ( સ'તપુરુષા શુભ કામનાથી કાઈ એક કાર્ય કરે તેને મૂરખા વિકૃત દ્રષ્ટિથી જુએ છે. ) મુનિના સ્પર્શ માત્રના ઢાષને હૃદયમાં ગંભીર ( મહાન ) ભૂલ માનીને અપ બુદ્ધિવાળા તેના સ્વામી ધનદત્તે સુભદ્રાને કટુ વચના સંભળાવ્યા. “ હે દુરાચારિણી ! તુ મારી પત્ની નથી. ’ આ પ્રમાણે ધનદત્ત કહ્યું ત્યારે બીજા કુટુમ્બી જનાએ ક્રોધપૂર્ણાંક તેને કટુ વચના સંભળાવ્યા. કોઈ પણ વ્યકિતની લઘુતા (હલકાઇ ) ન થાઓ. ( જગતમાં હલકા થયા કે તેને દબાવનારા સંખ્યાબંધ નીકળી પડે છે. ) પેાતાના કુળનું કલંક અને શાસનની હીલના (નિ ́દા) જોઇને હૃદયમાં ખેદ પામેલ સુભદ્રા મેલી કે—“ અરે! અરે!! ચાગ્યાયેાગ્યને નહીં જોનારા, જિનશાસનના શત્રુઓ, અમૃતના ત્યાગ કરનારા અને વિષથી વ્યાપ્ત એવા બુદ્ધ ધર્મની માન્યતામાં અંધ બનેલા તમાને (યુદ્ધભક્તોને) ધિક્કાર હા ! મહાપુરુષાના આચરણ પ્રમાણે સામાન્ય પ્રાણીઓ વી શકતા નથી. પેાતાના વર્તનની માફક બાહ્ય આચરણથી જ સમસ્ત જગતને જીએ છે. તીર્થ સ્વરૂપ સાધુપુરુષા સાથેના સંઘટ્ટા(પ)ની ચર્ચા કેમ હાઇ શકે ? તે સંબધી વિચારણા કરવી તે દુષ્ટ લેાકેાનું ક`ન્ય હાઇ શકે. સાધુપુરુષના શરીરના સ્પર્શ તી. જળની માફ્ક દુલ્હનાને પણ શુદ્ધ (પવિત્ર) કરનાર છે, તેા સજ્જન પુરુષાને પવિત્ર કેમ ન બનાવે ? ખરેખર, નિષ્કારણુ બધુ મુનિજનાની સેવા એ ભવ( સંસાર )ને વધારનાર માતા-પિતાની શુશ્રુષા કરતાં વિશેષ હિતકર છે. કાઇ સ્થળે ગુણુ દોષને માટે અને દોષ ગુણને માટે અને છે—આવે! જૈન ધર્મના ગહન સિદ્ધાંત મૂર્ખ માસને ન સમ જાય તેવા છે. મન, વચન અને કાયાની ચેગથ્થુદ્ધિપૂર્વક સાધુપુરુષામાં મનને સ્થાપન કરવાથી ભવ્ય પ્રાણીઓને ક્લંક આપવાને કાણુ શક્તિમાન થઇ શકે? તે સમયે મુનિવરના સ્પર્શી કરીને મેં તેમનો નેત્રપીડા દૂર કરી છે, તેા હવે તે કૃત્ય કરવાથી હું ગમે તે પ્રકારે કહેવાઉં (વગેાવાઉં ) તેની મને ચિંતા નથી. પ્રાત:કાળે હું મારું સતીત્વ દર્શાવીશ, ત્યારબાદ મને રાખવી કે ત્યજી દેવી તેના તમે સર્વ વિચાર કરજો. ’’ ૨૨૩ 39 આ પ્રમાણે મેલીને, રાત્રિને વિષે કાઉસગ્ગ ધ્યાનમાં મૌન રહેલ અને દુ:ખી બનેલ સુભદ્રાને શાસનદેવીએ કહ્યું કે—“ હે પુત્રી! પ્રાતઃકાળે નગરીની શેરીએમાં જે નિમિત્તે પડતુ વગડાવવામાં આવે તેને સ્વીકાર કરીને તારે જિનશાસનની પ્રભાવના કરવી. પ્રમાણે સૂચવીને શાસનદેવી મતધ્યાન થઇ ગઇ. બાદ સૂર્યાંય થયા ત્યારે નગરીના ચારે દરવાજાઓ બંધ થઇ ગયા. હજારો ઉપાય કરવા છતાં પણ જાણે વજ્રના અનાવેલા હોય તેમ તે દરવાજાઓને ઉઘાડવાને લાખા માણસા સમર્થ થઇ શકયા નહીં. નગરના દરવાજા એ બંધ થઈ જવાથી પ્રગટી નીકળેલા ધ્વનિસમૂહને લીધે ખાલ અને વૃદ્ધ સહિત સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy