SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મે. સગ' વીસમા. બૃહદ્રથ અને લિ રાજાના સમસ્ત પરિવારવર્ગ દુઃખરૂપી અગ્નિમાં ડૂબી ગયા. શત્રુએ ઉપસ્થિત કરેલ આ આફતમાં વિચક્ષણ પુરુષને પણ કોઇપણ પ્રકારના ઉપાય નહીં મળવાથી “હવે શું કરવું ? ” તેના નિશ્ચય થઇ શકયો નહીં. 132 તેવામાં ભાગ્યયેાગે ત્યાં આવી પહેાંચેલા અને ઢષ્ટિવાદને જાણનારા મુનિને તે ખતે રાજાએ મહાબલના હિતને માટે પૃચ્છા કરી, ત્યારે તે મુનિવરે જણાવ્યું કે—“શ્રીમાન અને વીર મહાબલ, ગરુડે આપેલાં શૃંગાર સિવાય કોઇપણ પ્રકારે વ્યાધિરહિત ખનશે નહીં. તે શૃંગારને ફરી મેળવવાના ઉપાય તમે સાંભળેા. જો કેશિની આ વૈતાઢ્ય પવનેા ત્યાગ કરીને દક્ષિણ દિશામાં જાય તે તે વસ્તુની પ્રાપ્તિ થાય. જેની પાસે વિદ્યાધરા પણ જઈ શકતા નથી તેવી ભીમરાજાની પુત્રી દમયંતી તેને દાસી તરીકે સ્વીકારે. પતિવ્રતા દમયતી સ્વયંવર મહેાત્સવમાં નલરાજાને પરણીને પતિની સાથે નિષધાનગરીમાં જશે. જુગારમાં સમસ્ત રાજ્ય હારી ગયેલા નળથી, મેાટા ગાઢ વનમાં ત્યજી દેવાયેલ દમયંતી કષ્ટપૂર્વક પેાતાના પિતાના નગર કુડિનપુરમાં જશે, તે નગરમાં જ્યારે નળના દમયંતીને મેળાપ થશે ત્યારે કેશિની પણ ગરુડે આપેલા વસ્ત્રાભૂષણના ડાબલાને મેળવશે. જ્યાં સુધી કેશિની દમયંતીની સેવા કરશે ત્યાં સુધી આ માજી મહાબલ કુમારને પણ દુ:ખ એછું થશે. પતિને માટે કષ્ટપૂર્વક વ્રત-નિયમને કરનારી પતિવ્રતા સ્ત્રીએ સતીપણાને કારણે જાણે ખેંચીને લાવી હોય તેમ સુખાથી પેાતાના સ્વામીએને જોડે છે—સુખી બનાવે છે. ’ આ પ્રમાણે સાંભળીને, પેાતાના પતિના હિતના માટે કુટુમ્બી જનાની રજા લઈને કેશિની ક્રીડા ચેાગ્ય કિન્નર યુગલની સાથે દક્ષિણ દિશામાં ગઇ. વનમાં વિચરતા ભીમરાજા તે કિન્નર–યુગલના સંગીતથી પ્રસન્ન થવાથી તેની પાસે કેશિનીએ દમયતી પાસે દાસી તરીકે રહેવાની માગણી કરી. કેશિનીને વળાવીને રથનૂપુરમાં આવી પહોંચેલા વિદ્યાધરાએ કેશિનીની હકીકત પ્રસિદ્ધ કરી, તે। આ પ્રમાણે પૂર્વના વૃત્તાંત વિચારીને હું વૈદી! તુ ડાહી છે. તા તારા ચિત્તને પ્રસન્ન કર-સ્વસ્થ બનાવ. જો સ ંતપુરુષાની વાણી સાચી હાય, સતીઓનુ સતીત્વ હાય, સમ્યગ્દષ્ટિ હાવાને કારણે વિદ્યાધરેંદ્રોની આશાઓ સફળ થતી હાય, જો તારા અંગ પરના લક્ષણ્ણા સાચાં હાય અને તે રાજા વિદ્વાન હાય તેા કુઢિનપુર જતી એવી તને તારા સ્વામીના અવશ્ય મેળાપ થશે. તે તું હવે તારી પ્રતિજ્ઞા ( આયંબિલ તપના નિયમ ) પૂર્ણ કરીને ડિનપુર જા અને શ્રી શાંતિનાથની આ શાન્ત પ્રતિમા મને આપ, મારા ગુરુને વાંદવાને માટે રાહાચળ પર્વત પર જતાં મને તીનું ઉલ્લંઘન કરવાને કારણે મારા ગતિ-ભ્રંશ ( સ્ખલના ) થયેા છે. મહાતેજસ્વી અને તારાથી આરાધાતા આ શ્રી શાન્તિનાથ ભગવંતની પ્રતિમાના જિનપ્રાસાદ વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy