SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કુ་રૂપ નલનુ દમયંતીના મહેલે આગમન. [ ૨૫૯ ] પ્રગટાવતા નળે રસાઇ તૈયાર કરી. ખાદ, “ હું ઇંદ્રસેન ! તારા પિતા નળ સિવાય કાઇપણુ ખીજી વ્યક્તિએ આવી રસાઇ પૂર્વે કરેલ નથી, માટે તું થાડી ચાખ. ” એ પ્રમાણે કેશિનીએ ઈંદ્રસેનને જશુાવ્યું. પછી કુબ્જે પતરાવલીમાં પીરસેલા કંઇક ભ્રાજ્ય પદાર્થને લઈને કૅશિની ક્રમય'તી પાસે ગઇ. પુત્ર પ્રત્યેના વાત્સલ્યભાવને તેમજ કુખડા સંબંધી વૃત્તાંતને જણાવીને કેશિ નીએ દમયંતીની સમક્ષ આશ્ચયપૂર્વક તે રસાઇ બતાવી. એટલે પૂર્વે ખાધેલ રસેાઇ સરખી તે રસાઈને ચાખીને દમય’તીએ જણાવ્યું કે— આવા પ્રકારની રસેાઇ બનાવનાર તે કુબ્જ અવશ્ય નળ જ છે, જો બીજો મેરુ સંભવે, ત્રીજી પખવાડિયું ખની શકે, ચાથા પ્રકારના અગ્નિથાય, પાંચમા વેદ બને, છઠ્ઠો કલ્પવૃક્ષ થાય, સાતમા ઋતુ સભવે, આઠમા સ્વર થાય, નવમા કુલાચલ થાય, દશમા રસ અને, અગિયારમા દિપાળ થાય, બારમા રુદ્ર બને, તેરમા સૂર્ય થાય, ચોદમા કુબેર અને, પદર પૂર્વી થાય, સાળ નિધિ થાય અથવા પરમાધામી દેવા થાય, સત્તરમી કળા થાય અર્થાત્ સત્તરમી જાતિ થાય, અઢાર કે ઓગણીશમા પ્રકારના પાન્ન થાય. આ પ્રમાણે ન ઘટી શકે તેવી વસ્તુઓ કદાચ સંભવે–ખને, પરન્તુ નળ સિવાય કોઈપણ વ્યક્તિ સૂ પાક રસવતી બનાવી શકે નહીં. ખરેખર આ કુબ્જ પાતે નળ જ છે. વધારે કહેવાથી શુ' ? ” આ પ્રમાણે ખેલતી દમયતીને પ્રિયંશુમંજરીએ ઉત્સાહપૂર્વક કહ્યું કે—“ હે પુત્રી ! જો કુજ્જને વિષે તારા નળ સંબંધી નિણૅય જ છે તે! હમણાં તેને તારી સમક્ષ લાવવામાં આવશે. પછી, ગમે તે પ્રકારે તેને પ્રત્યક્ષ કરવાને તું શક્તિમાન થઇશ. ” આ પ્રમાણે મીષ્ટ વાણી મેલીને ભેાજન કર્યા બાદ, વિશાળ મતિવાળી પ્રિય*ગુમ જરીએ ભીમરાજાની આજ્ઞા લઈને, કુજરૂપધારી નળને લાવવાને માટે વિનયશાળી તેમ જ નીતિમાન અને સુશીલ કંચુકીને આદેશ કર્યો. ܕܕ “ નલરાજાના સેવક આ કુબ્ઝને દમય'તી, વાત્સલ્યભાવને કારણે જોવાને ઇચ્છે છે તા તેને માકલા. ” આ પ્રમાણે કચુકીએએ ઋતુણુ રાજાને વિજ્ઞપ્તિ કરીને કુઞ્જને દમયંતીના મહેલે લઈ ગયા. અસાધારણ સ્વરૂપવાળા, પેાતાના સુંદર દેહની માફક દુશ્મનાને કાબૂમાં રાખનાર, અત્યંત ઉજ્જવળ કમળ જેવા નેત્રવાળા, અત્યન્ત હષ આપનાર અને વીર એવા નળ દમયંતીના મહેલે પહાંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy