SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શંખરાજાના સતાપ. [ ૨૧૧ ] રાજાને તે ચાંડાલણીઓએ ઊભી રહીને કલાવતીની કાપેલી અને ભુજા દૂરથી બતાવી. છેદેલી લતા સરખી કલાવતીની તે અને ભુજાઓને જોતાં રાજા, સાચી વસ્તુને નિર્ગુÖય ન થવા છતાં પણ દયાને લીધે ધ્રુજી ઊઠ્યો. ખરેખર સજ્જન પુરુષા સામાને દુઃખ આપીને-શિક્ષા કરીને પોતે જ સંતાપ પામે છે; જ્યારે પાપી પુરુષા સેકસ કાય કરીને લેશમાત્ર શરમાતા નથી. પછી તે અને ખાનુંધને એળખી કાઢવાને માટે, રાજા પોતે દયાળુ હાવા છતાં પણ તેણીની પાસેથી અને બાજુબંધ મગાવીને જોવા લાગ્યા એટલે તેણે તે ખાજુબંધ પર કલાવતીના ભાઈ ‘ સ્વણુ માહુ 'ના નામના અક્ષર સ્પષ્ટ રીતે કાતરેલા નીહાળ્યા. તે અક્ષરા વાંચતાની સાથે જ શખરાજા, નદીના પ્રવાહથી ઉખાડાયેલ વૃક્ષની માફ્ક અથવા વજ્રથી હણાયેલા પતની માફક મૂર્છા પામીને પૃથ્વીપીઠ પર પડી ગયા, એટલે નજીકમાં રહેલા સેવકગે જળથી ભીંજાયેલા વીંઝણા( પંખા ) થી વાયુ નાખ્યા અને “ હે સ્વામી ! તમે શાંત થાઓ, શાંત થાએ ” એમ એલવા લાગ્યા. સચેતન થવા બાદ તે અક્ષરપક્તિને વારંવાર જોતાં રાજાએ અત:પુરવર્ગને તે દિવસ સબંધી સમસ્ત વૃત્તાન્ત પૂછયા. તેઓએ રાજાને જણાવ્યું કે—“ હે દેવ ! આજે સવારના કલાવતીના પિયરથી ક્રૂમ નામના કંચુકી આવ્યા હતા. ત્રણસેા દાસીએ, એક હાર ઘેાડેશ્વાર તેમજ પાયદળ સૈન્ય સાથે સપ્તલા નામની ધાવમાતા આવી હતી. તેઓ અનેએ કલાવતીના સ્વજન વગે આપેલ વસ્તુ તથા સ ંદેશા હર્ષપૂર્વક ગ્રહણ કરતાં દેવીના સમસ્ત દિવસ વ્યતીત થઈ ગયા. આપના આજના સમગ્ર દિવસ વનક્રીડામાં વ્યતીત થઇ ગયા. પ્રાત:કાળે કલાવતી સાથે તથાપ્રકારની તે તે માંગલિક વસ્તુએ આપ જોજો. ” ઉપર પ્રમાણેની હકીકત હ પૂર્વક સાંભળીને તે સર્વને વિદાય કરીને એકાંતમાં મ્યાનમાંથી પેાતાના હાથે જ ખડ્ગ ખેંચી કાઢ્યુ અને તે ભયંકર ખડ્ગને પેાતાના કંઠે સાથે લગાડીને, પેાતાના હસ્તને કઈંક શિથિલ બનાવતાં શંખરાજાએ અત્યંત ખેદંપૂર્ણાંક કહ્યું કે—“ અરે ! ક્ષત્રિયપણાના મૂળ સમાન શો રૂપી વૃક્ષને વિકસિત કરવામાં મેઘ સમાન ! જયલક્ષ્મીને વરવાને માટે તીર્થ સમાન ! હું ખડ્ગ ! તને મારા નમસ્કાર હા ! તુ સાંભળ. સ્વબાહુની બહેન, દશાણું રાજની પુત્રી અને મારી પત્ની કલાવતી સતી છે. ગુપ્ત રીતે પાપ કરનાર અને પોતે જ પેાતાની જાતને હણવા ઇચ્છતી એવી મારી મૃત્યુ પામવાની ઈચ્છા ખડ્ગથી પૂર્ણ થાય તેમ નથી, હું મિત્ર ખડ્ગ ! તું ઊભું રહે, ઊભું રહે. તું તારી જાતને કલંકિત ન કર. મારી જેવા ગુપ્ત પાપ કરનારાઓને હુણીને પણ તારાથી શુદ્ધિ નહીં થાય; તા હવે પૃથ્વીને વિષે મારા પાપાચરણને પ્રસિદ્ધ કરીને હું અગ્નિનું શરણુ સ્વીકારીશ. અરે! અહીં કાણુ છે? અરે! જલ્દી જઈને આ પ્રમાણે ઘેષણા કરી કેલાવતીના નિષ્કારણુ વધ કરીને ત્યારે શંખરાજા અગ્નિનું શરણુ લે છે તેા હૈ સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy