SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નળ રાજાને મહિમા અને સમયનું સુખાકારીપણું [ પ ] છે તે પણ પ્રિયા( દમયંતી )ના પ્રેમરૂપી ક્ષીરભેાજન ખાવાને ચાહતા એવા નળ રાજાના અણુધાર્યા અતિથિપણાને પામ્યા. ( એટલે કે નળ રાજા જ્યારે દમયંતીના સ્વયંવરમાં જઇ રહ્યો હતા ત્યારે ઇંદ્ર, વરુણુ, યમ અને અગ્નિ એ ચાર દેવા નળના સત્યની પરીક્ષા કરવા માટે ત્યાં આવ્યા અને પેાતાને માટે દમયંતીની માગણી કરવા પાતાનુ કૃતપણું કરવા સૂચવ્યું અને નળે પણ પેાતાના અતિથિરૂપ તેઓના કહેવા પ્રમાણે કાર્ય કર્યુ.. ) વળી તે નળ રાજાએ દાનાદિકમાં સર્વસ્વ આપવા છતાં પણ સમરાંગણમાં કદી શત્રુને પીઠ આપી ન હતી, સમસ્ત વિશ્વમાં વીરપુરુષામાં અગ્રેસર ઢાવા છતાં જે અપવાદથી ડરતા હતા, વિચક્ષણ હાવા છતાં પારકાની નિંદા કરવામાં મૂખશિામણિ જેવા હતા અર્થાત્ ૐ તે કોઇની પણ નિંદા કરતા નહિં તેમજ ઉન્નત મસ્તકવાળા છતાં પેાતાની કીર્તિ-ગાનના અવસરે જે નમ્ર-વિનયી મની જતા હતા. સમૃદ્ધિની સાથેાસાથ વિકાસ પામતી જેની ઉજજવળ કીતિ એ જગતને ચારે તરફ્થી ગંગાના જળપ્રવાહની જેમ પવિત્ર કર્યું, ચદ્રના કિરણેાની માફક પ્રકાશિત કર્યું, ક્ષીરસમુદ્રના કલ્લેલાની જેમ ભરપૂર કરી દીધું, હિંમ– ખરની જેમ શીતળ અનાવ્યું, કુમુદના પુષ્પાની પેઠે સુગંધિત કર્યું, અને મેટા-મોટા મેાતીના સમૂહની જેમ સુÀાભિત કર્યું. તેજસ્વી, નળરાજા પાસેથી યાચકવૃ દેોએ અસંખ્ય કનકરાશિ પ્રાપ્ત કર્યો ત્યારે અસંખ્યાતા સમયરૂપી મેાટા ખેાજાને જ લીધે હાયની તેમ કલ્પવૃક્ષ શરમને અંગે અવનતત્વનીચા મુખવાળુ ખન્યું. ( એટલે કે અસંખ્યાત વર્ષો સુધી યુગલિકા વિગેરેને વાંછિત આપવાને કારણે થાકી જવાથી તેમજ પેાતે તા માત્ર ઇચ્છિત-માગેલ વસ્તુ જ આપે છે જ્યારે આ નળરાજા તા માળ્યા કરતાં પણ અધિક આપે છે એમ જાણીને જ કલ્પવૃક્ષ નીચા મુખવાળુ' અન્ય' (એવી કર્તા કલ્પના કરે છે.) બળવાન તે નળરાજાને જોયા પછી દુશ્મના તેમજ સ્ત્રીચેાના ગાત્રામાં બફારા વિનાના અત્યંત પરસેવા પ્રગટે છે, ઠંડી વિનાની ધ્રુજારી છૂટે છે. દીક્ષા અંગીકાર કરી ન હાવા છતાં પણ મોનપણું ધારણ કરવું પડે છે, ઉપાધિરહિત મનવાથી જેની સ'પત્તિ નિસ્તેજ મને છે અને વિના પરિશ્રમે શૈથિલ્ય ઉદ્ભવે છે. રણભૂમિ પર દુશ્મનાની ખેાપરીરૂપી મહાન પલંગ પર મદોન્મત્ત હસ્તિઓના કણ થી પ્રેરાયેલ હાય તેમ વીરશિરામણી તે નળરાજાએ ચિરકાળ સુધી, નિષ્ક પટભાવે, નિર્ભીય રીતે અને નિઃસ ંદેહપણે વિજયલક્ષ્મીને ભાગવી. ( એટલે કે સ્ત્રીના ભાગવટામાં પ્રેરણા અને પલગની જરૂરિયાત હાય તેવી રીતે આ રાજાએ દુશ્મનાની ખાપરીના ઢગલાનેા પલંગ બનાવ્યેા અને હસ્તિઓના ચંચળ-ક્ષણે ક્ષણે ચાલતા કહ્યું ને પ્રેરણારૂપ માન્યા. ) મારું ( કવિનું) તેા પહેલેથી જ કહેવું છે કે-વીરશિરામણ નળરાજા વિદ્યમાન છતે શ્રદ્ધાળુજનાએ પેાતાના હૃદયમાં તેના દાન દેવાના અવસરે, તેમજ રણસ ંગ્રામની મધ્યે “ હા ” એવા શબ્દ કેટલાકેાએ નહિં કર્યાં હાય ? એમ વિચાર્યું અર્થાત્ સએ ક હૅતા. (એટલે કે કવિ કહેવા માગે છે કે જ્યારે નળરાજા દાન આપતા ત્યારે અને રણસંગ્રામમાં યુદ્ધ કરતા ત્યારે લેાકેાના મુખમાંથી હા ” એવા આશ્ચર્યજનક અવાજ નીકળી જતા. 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy