SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૦ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જો. સગ' પંદર્ભે. “ અરેરે! મે મારી જાતને શા માટે પ્રકાશિત કરી ? દેવરાજ-ઇંદ્ર મને આ સંબધમાં તથા પ્રકારના ઉપાલ'લ નહીં આપે ? મે દેવાની કાર્યસિદ્ધિ કરી નહીં તેમજ દમયંતીને પણ ખેદ પમાડી-આ પ્રમાણે મારું બંને તરફનું કાર્ય નાશ પામ્યું. ખરેખર હું અત્યંત છેતરાયે। છું. આ વિષયમાં હું પ્રયત્નશીલ રહેવા છતાં મારી ભૂલ થઇ ગઇ છે, પરન્તુ આ બાબતમાં ઈંદ્ર મને દોષ આપી શકે નહીં. અનુચિત ખેલનારા આ લેાકપાલેને મારે હવે કઇ રીતે રજિત કરવા ? કારણ કે તેઓ વાજિંત્ર વિના પણ નાચવાનુ` સારી રીતે જાણે છે, અર્થાત્ ગમે તે પ્રકારે તે મને કહી શકે છે. "" " વ નલ આ પ્રમાણે શાકસાગરમાં ડૂબી જતાં તેને મનથી જ છે. એમ વિચારતી અને દેવેંદ્રની પ્રાર્થના-ભજંગથી વિઙૂળ બનતી દમય'તી જલ્દી. શરમના વિશાળ સાગરમાં ડૂબી ગઇ અર્થાત્ કૃત એ નલ જ છે એમ તેણે ચાક્કસપણે માની લીધું. સૌભાગ્યશાળી નલના અનુપમ સૌંદર્ય ને જોઇને દમયંતી તેની નજીક શીઘ્ર બેસી ગઇ અને શરમરૂપી લતાના પાશથી જાણે ખંધાઇ ગઇ હોય તેમ ચાલવાને, જોવાને, ખેલવાને કે શ્વાસ પણ લેવાને શિકતમાન થઇ શકી નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy